Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था० ४ उ०२ सू० ५९ एक-कति-सर्वशब्दानां प्ररूपणम् ७२७
" चत्तारि का" इत्यादि-कतिशब्दः संख्यापरिमाणविशेषविषयप्रश्नविषयकपदार्थवाचको बहुवचनान्तः, स च सामान्यतया नपुंसके प्रयुक्तः, तानि कति चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-व्यकति-द्रव्याण्येव द्रव्यकति-कति द्रव्याणीत्यर्थः, यद्वा-द्रव्यविषयः कतिशब्दो द्रव्यकतिः, एवं मातृकादिष्वपि बोध्यम् । नवरंसङ्ग्रहाः-शालियवगोधूमाः, त एच कति सङ्ग्रहकति । ४। पर्यायकी अपेक्षासे होता है, क्योंकि पर्याय सामान्यकी अपेक्षा समस्त पर्याय एक है, अतः वह पर्यायैकक है । तथा चतुर्थ एक संग्रहकी अपे. क्षासे होता है अतः वह संग्रहैकक है, यद्यपि-सत्की अपेक्षा 'सदैक' इस रूपसे एकही एक हो सकता है परन्तु यहां चतुःस्थानके अनुरोधसे इसका ग्रहण नहीं हुवा है। ___ " चत्तारि कइ " इत्यादि-कति शब्द सदा बहुवचनान्त है और यह संख्या एवं परिमाणविशेष विषयक प्रश्न सम्बन्धी पदार्थका वाचक होता है, यहां यह सामान्यरूप होनेसे नपुंसकलिङ्गमें प्रयुक्त हुवा है । वैसे तो कति शब्द व्याकरणमें पुंलिङ्गमें निर्दिष्ट हुवा है, ये कति चार कहे गये हैं । जैसे-द्रव्य कति आदि, द्रव्यरूप जो कति शब्द है वह द्रव्यकति है। जैसे-कति द्रव्याणि, यहां द्रव्योंकोही कतिरूप मान लिया गया है, अथवा-द्रव्यको विषय करनेवाला जो कति शब्द है वह द्रव्यकति है। इसी तरहसे मातृका आदि पदोमें समझ लेना चाहिये, કહે છે. ત્રીજુ એકક પર્યાયની અપેક્ષાએ થાય છે, કારણ કે પર્યાય સામાન્યની અપેક્ષાએ સમસ્ત પર્યાય એક છે, તેથી તે એકને પર્યાયેકક કહે છે. તથા
થે એકક સંગ્રહ (સમૂહ) ની અપેક્ષાએ થાય છે, તેથી તેને સંગ્રહકક કહે છે. જો કે સની અપેક્ષાએ “સદૈક” આ રૂપે એક જ હોઈ શકે છે, પરન્તુ અહીં ચાર સ્થાનનું પ્રકરણ ચાલતું હોવાથી તેને ગ્રહણ કરેલ નથી
"चत्तारि कइ" त्या-'ति' श६ ॥ मयतमा १५ છે. તે સંખ્યા અને પરિણામ વિષયક પ્રશ્ન સબંધી પદાર્થને વાચક હોય છે. અહીં સામાન્ય રૂપે તેને પ્રાગ થયેલ હોવાથી તેને નપુંસકલિંગ (નાન્ય. તર જાતિ) માં વાપરવામાં આવેલ છે–આમ તે કતિ પદ વ્યાકરણમાં પુલિંગ (२ ति) ४थु छ तेति (मई) यार ४१२ ४६॥ छ-(१) द्रव्य अति. (२) माता ति, (3) पर्याय ति, (४) स ति द्र०५३५२ अति शप छ द्रव्य:ति छ. म “कति द्रव्याणि" मही द्रव्यानर કતિરૂપ માની લેવામાં આવેલ છે અથવા દ્રવ્યનું પ્રતિપાદન કરનારે જે કતિ શબ્દ છે તેનું નામ દ્રવ્યકતિ છે. એ જ પ્રમાણે માતૃકા આદિ પદેમાં પણ સમજી લેવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨