Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१४
स्थानाङ्ग सूत्रे
न्धनोपक्रमः, स च कषायरूपो जीवपरिणामः स्थितेः कषाय हेतुकत्वात् २। तथाअनुभावबन्धनोपक्रमः - अनुभावबन्धनस्य - प्रागुक्तस्य उपक्रमः, अयमपि कषायरूपः ३। तथा प्रदेश बन्धनोपक्रमः प्रागुक्तस्य प्रदेश बन्धनस्योपक्रमः - योगरूपोजीवपरिणामः, यत उक्तम्
" जोगा पयडिपएस टि अणुभावं कसायओ कुणइ
"
छाया - योगात् प्रकृति- प्रदेशौ स्थित्यनुभावौ कपायतः करोति " इति, यद्वा- प्रकृतिप्रभृति बन्धनानामुपक्रमाः- आरम्भाः प्रकृत्यादिवन्धनोपक्रमा बोध्याः । एवमन्यत्रापि । ४ ।
बन्धनोपक्रम " इसी सूत्र में पहले स्थितिबन्ध कहा जा चुका है सो इसका जो उपक्रम है वहा -स्थितिबन्धनोपक्रम है । यह जीव का परिणाम विशेष जो कषाय है तद्रूप है। क्यों कि स्थितिबन्धका कारणकषाय है प्रागुक्त लक्षणवाला अनुभावबन्धन का जो उपक्रम है वह अनुभाव बन्धनोपक्रम है, यह अनुभाव बन्धनोपक्रम भी कषायरूप ही है । तथा- पहले कथित प्रदेशबन्धनका जो उपक्रम है वह प्रदेशबन्ध - नोपक्रम है, यह — प्रदेशबन्धनोपक्रम भी योगरूप जीव परिणाम विशेष रूप होता है ।
उक्त भी है - " जोगा पथडिपएस ठिइ अणुभावं कसायओ कुणइ जीव योगसे प्रकृति और प्रदेशबन्ध इन दोनों बन्धोंको करता है, अर्थात- प्रकृतिबन्ध और प्रदेश क्रोधयोगसे होते हैं, और स्थितिबन्ध और अनुभवबन्ध कषाय से होते हैं। अथवा - प्रकृति आदि बन्धनों का સ્થિતિ અન્યનાપક્રમ—આ સૂત્રમાં જ સ્થિતિબંધને ભાવાથ પહેલા બતાવવામાં આવ્યે છે. તે સ્થિતિ ધનને જે ઉપક્રમ છે તેને સ્થિતિ બન્ધનાપક્રમ કહે છે. તે જીવના કષાય સ્વરૂપ પરિણામ વિશેષરૂપ છે, કારણ કે સ્થિતિબન્ધનું કારણ કષાય છે.
પહેલા અનુભાવખન્યના ભાવાથ બતાવ્યા છે. તે અનુભાવ ખન્ધનના જે ઉપક્રમ છે તેને ‘ અનુભાવ અન્યનેપક્રમ ’ કહે છે. તે અનુભાવબન્ધને પુક્રમ પણ કષાય રૂપ જ છે. પૂર્વોક્ત લક્ષણવાળા પ્રદેશમન્ધનને જે ઉપક્રમ છે તેનુ' નામ ‘ પ્રદેશઅન્યનાપક્રમ ’ છે. તે પ્રદેશખન્યનેાપક્રમ પણ ચેાગરૂપ व परिणाम विशेष३य होय छे अधुं पागु छे - " जोगापयडिपएसठि अणुभावं कसायओ कुणइ જીવ યોગ વડે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય કરે છે. એટલે કે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય, અને અન્ય ક્રોધયાગથી થાય છે, અને સ્થિતિબંધ અને અનુભાવખધ કષાયને કારણે થાય છે. અથવા પ્રકૃતિ આદિ અન્યનાને જે ઉષક્રમ-પ્રારભ છે, તેને પ્રકૃતિ આદિ બન્યતાપક્રમ કહે છે. એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
ܕܪ