Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६६०
स्थानाजसो मस्तु-निषेधकः समर्थों वा न भवति । एतज्जातीयः पुरुषो मौनव्रतिसाधुप्रभृतिः। एवं शेष मङ्गत्रिकं विवरणीयम् ४ । १ । मौनव्रती साधुरूप होता है । " परस्स णाम मेगे अलमंथू भवइ, णो अप्पणो २" तथा कोई एक पुरुष ऐसा होता है जो परका दुर्नयमें प्रवर्तमान दूसरे पुरुषका निषेधक होता है, अथवा-उसके निग्रह करने में समर्थ, वा कुशल होता है, अपने आपका निग्रह करने में समर्थ वा कुशल नहीं होता है। __ " एगे अप्पणो वि अलमंथू भवइ परस्तवि ३" कोई एक पुरुष ऐसा होता है जो दुर्नयादिमें प्रवर्तमान अपने आपकाभी निषेधक होता है । वा अपने आपका भी निग्रह करने में समर्थ-कुशल होता है और दूसरेकाभी निषेधक होता है, या उसके निग्रह करने में भी कुशल होता है ३ । " एगे णो अपणो अलमंथू भवइ णो परस्स ४ " तथा-कोई एक पुरुष ऐसा होता है जो दुर्नयमें प्रवर्तमान अपने आपकाभी निषे धक नहीं होता है, या निग्रह करने में समर्थ नहीं होता है और दूसरेकाभी निषेधक नहीं होता है, या निग्रह करने में समर्थ नहीं होता है। इस प्रकारसे ये पुरुषजात चार होते हैं।
(२) " परस्स णाममेगे अलमंथू भवइ, णो अपणो" 35 से पुरुष । એ હોય છે કે જે દુર્નયામાં પ્રવૃત્તમાન એવા અન્ય પુરુષને નિષેધક હોય છે. અથવા અન્યને નિગ્રહ કરાવવામાં કુશળ અથવા સમર્થ હોય છે, પણ પિતાને નિગ્રહ કરવાને સમર્થ અથવા કુશળ હોતું નથી.
(3) " एगे अपणो वि अलमंथू भवइ परस्स वि" से पुरुष सेवा હોય છે કે જે દુર્નયાદિમાં પ્રવૃત્તમાન પિતાના આત્માને પણ નિષેધક હોય છે, અને પર નિષેધક હોય છે. અથવા પિતાના આત્માને નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે અને પરને નિગ્રહ કરવામાં પણ સમર્થ અથવા કુશળ હોય છે.
(४) " एगे णो अपणो अलमंथू भवइ, णो परस्स" से पुरुष એ હોય છે કે જે દુર્નયમાં વર્તમાન એવા પિતાના આત્માનો નિષેધક હેતે નથી અથવા નિગ્રહ કરવાને સમર્થ હેતે નથી, અને પરને નિષેધક પણ તે નથી, અથવા નિગ્રહ કરાવવાને સમર્થ હોતે નથી. આ પ્રમાણે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે. ૧
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨