Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४३०२सू०१५ पर्वतराज्यादिदृष्टान्तेन कषायस्वरूपं,तज्जयश्च ६८५ ऽऽयासेनैवापनीयते, तथैव यः क्रोधो हीनानुवन्धत्वादपनीयते स पृथिवीराजिस. मानः क्रोधः, अयं चाऽऽपत्याख्यानरूपो भवतीति २॥ तथा वालुकारानिसमानः वह तिर्यश्चगतिमें उत्पन्न होता है, तीसरा वालुकाराजी के समान प्रत्याख्यान क्रोधमें प्रविष्ट हुवा जीव यदि मरता हैं वह मनुष्यगतिमें उत्पन्न होता है, और चौथा उदकराजी के समान संज्वलन क्रोध में प्रविष्ट हुवा जीव यदि मरजाता है तो वह देवगति में उत्पन्न होता है, यहां राजी रेखाका वाचक शब्द है, जिस प्रकार पर्वत के ऊपर उत्कीर्ण ( उकेरी गई ) रेखा दृढ होकर मिटती नहीं है, चिरकाल तक स्थायी रहती है वैसे ही जो क्रोध दृढानुबन्धवाला होता है वह जल्दी शान्त नहीं होता है, किन्तु चिरकाल तक स्थायी रहता है दीर्घ संसार का कारण होता है । इसलिये ऐसे क्रोधको पर्वतरेखाके समान प्रगट किया गया है, द्वितीय क्रोध को पृथिवीरेखाके समान कहा गया है उसका कारण ऐसा है कि पृथिवी पर की गई रेखा पर्वत पर की गई रेखा हीन होती है वह दीर्घकाल तक स्थायी नहीं रह सकती है धीरे २ अल्प प्रयास से मिटाई जा सकती है। इसी प्रकार द्वितीय क्रोध भी हीना. नुबन्ध होने से दूर किया जा सकता है २, तृतीय प्रकार का क्रोध ગતિમાં ઉત્પન્ન થાય છે. અપત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરી જાય તે તિર્યગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ થયેલ જીવ જે મૃત્યુ પામે તે મનુષ્યાદિમાં ઉત્પન્ન થાય છે. સંજવલન કેલમાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મૃત્યુ પામે તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. અહીં
રાજિ” પદ રેખાનું વાચક છે. જેમ પર્વત પર ઉકીર્ણ થયેલી રેખા લાંબા સમય સુધી નષ્ટ થતી નથી, એ જ પ્રમાણે જે ક્રોધ દઢાનુબન્ધવાળે હોય છે, તે જલ્દી શાન્ત થતું નથી, પણ દીર્ઘકાળ પર્યન્ત સ્થાયી રહે છે, દીર્ધ સંસારનું કારણ બને છે, તે કારણે એવા કોને શિલરેખા સમાન કહ્યો છે. બીજા કેધને (અપ્રત્યાખ્યાની ક્રોધને ) પૃથ્વી પર કરેલી રેખા સમાન કહ્યો છે, કારણ કે પૃથ્વી પર કરવામાં આવેલી રેખા શૈલરેખા જેટલા દીકાળ પર્યન્ત ટકી શકતી નથી-તેને ધીરે ધીરે અલ્પ પ્રયાસથી પણ નષ્ટ કરી શકાય છે. એ જ પ્રમાણે અપ્રત્યાખ્યાની ક્રોધ પણ હીનાનુબન્ધવાળો હોવાને કારણે દૂર કરી શકાય એવું હોય છે. ત્રીજા પ્રકારને કોઈ રેતી પર કરેલી રેખા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨