Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे क्रोधः, यथा-वालुकायां कृता रेखा हीनतरत्वादकस्मादुत्थितैः पवनादिमिरपनीयते, तथैव यः क्रोधो हीनतरानुवन्धत्वादपनीतो भवति, स क्रोधो बालुकाराजिसमानः। अयं क्रोधः प्रत्याख्यानाऽऽवरणरूपोभवति ३। तथा-उदकराजिस. मानः क्रोधः । यथा-उदके कृता रेखा हीनतमत्वात् स्वयमेवापनीता भवति, तथैव यः क्रोधो होनतमानुबन्धत्वात् स्वयमेवापयाति स क्रोध उदकराजिसमानो भवति अयं च संज्वलनरूपो भवतीति ।
इत्थं क्रोधस्य चतुरो भेदानुपदर्य सम्प्रति तत्र प्रविष्टा जीवाः कां गति लभन्त इत्याह-" पुढविराइसमाणं कोहं " इत्यादि । तत्र प्रथमे भेदेऽनुभविष्टो जीवः कालं करोति स नैरयिकेषूत्पद्यते १, द्वितीये तिर्यग्योनिकेषु २, तृतीये मनुष्येषु ३, चतुर्थे तु देवेषु ४ ॥
इति क्रोधचतुष्टयानुभविष्टजीवस्य गतिचतुष्टयनिरूपणम् । १। वालुकाके ऊपर की गई रेखा समान होता है, जैसे-वालुका में की गई रेखा पृथिवी के ऊपर की गई रेखा के समान अपेक्षाकृत हीनतर हल्की होती है, अधिक समय तक स्थायी नहीं रहती है अकस्मात-उत्थित वायु आदि कारणों से वह दूर की जाती है, उसी प्रकार तृतीय क्रोध भी हीनतरानुबन्ध होने से शीघ्र दूर किया जा सकता है, इसी कारण इसे वालुकाराजि ( रेखा-लकीर ) कहा गया है, तथा चौथा क्रोध जो कि जलरेखा समान कहा गया है उसका तात्पर्य ऐसा है कि वह अपने
आप मिट जाता है इसे हटाने में प्रयास नहीं करना पडता है, जल रेखा धूली में की गई रेखासे हीनतम-हल्की होती है, अतः वह हीन. तम अनुबन्धवाली होती है इसी कारण शैलगत रेखा जैसे क्रोध को अनन्तानुबन्धी स्वरूप, और पृथिवीगत रेखा जैसे क्रोधको अप्रत्याख्यान સમાન હોય છે. જેમ રેતી પર કરેલી રેખા પૃથ્વી પર કરેલી રેખા કરતા હીનતર હોય છે. અધિક સમય સુધી સ્થાયી રહે એવી હોતી નથી, અકસ્માત કઈ વાય આદિને ઝપાટે આવે છે પણ તે નષ્ટ થઈ જાય એવી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની કોઇ પણ હીનતરાનુબન્ધવાળા હોવાથી શીઘ્ર દૂર કરી શકાય એવે છે, તેથી તેને વાયુકારાજિ સમાન કહ્યો છે. સંજવલન ક્રોધને જલરેખા સમાન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે
આ ક્રોધ પિતાની જાતે જ શાન્ત થઈ જાય છે-તેને દૂર કરવા પ્રયાસ કરે પડતું નથી. જલરેખા વાલુકા રેખા કરતાં પણ હીનતમ-હલકી હોય છે. તે કારણે તે હીનતમ અનુબન્ધવાળી હોય છે. આ કારણે શિલગત રેખા જેવા કોઈને અનન્તાનુબંન્ધી સ્વરૂપ, પૃથ્વીગત રેખા સમાન કોને અપ્રત્યાખ્યાત રૂપ,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨