Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था.४३.२२.१२ कारणेनिम्रन्थ्यासहआलापादौसाधोराराधकत्वम् ६६९ वा २, अलणं वा पाणं खाइमं वा साइमं वा दलेमाणे वा ३, दलावमाणे वा ४ ॥ सू० ५२ ॥
छाया-चतुर्भिःस्थानः निर्ग्रन्थो निर्ग्रन्थीमालपन् वा संलपन् वा नातिका. मति, तद्यथा-पन्थानं पृच्छन् वा १, पन्थानं देशयन् वा २, अशनं वा पानं वा खाध वा स्वाद्यं वा ददद् वा ३, दापयद् वा ४ ॥ सू० ५२॥
टीका-" चउहि ठाणेहिं ' इत्यादि
चतुर्भिः-चतुःसंख्यैः अनुपदं वक्ष्यमाणैः स्थानः निर्ग्रन्थः-साधुः, निनन्थींसाध्वीम् , आलपन्-निग्रन्थ्या सहकवारं वार्तालापं कुर्वन् संलपन्-अनेकवारं वार्तालापं कुर्वन् वा नातिकामति-नोल्लयति जिनाऽऽज्ञाम् । तद्यथा-पन्थानमार्ग पृच्छन् निन्थो जिनाज्ञां नातिक्रामतीत्यन्ययः तत्र प्रष्टव्यसाधर्मिक गृहस्थ पुरुषादीनामभावे आयिकासत्त्वे तां प्रति-हे आयें । मयाऽमुकग्रामे केन मार्गेग
पुरुष-अनुकूल स्वभाववाले और-अनुकूल प्रवृत्तिवाले होते हैं। ऐसा कहा गया है, सो अब सूत्रकार यह प्रगट करते हैं-कि जो ऐसा निर्ग्रन्थ कारणवश निर्ग्रन्थी के साथ बातचीत करता है तो वह जिनाज्ञा का अतिक्रमण नहीं करता है-" चरहिं ठाणेहिं णिग्गंथे णिग्गंथि-" इत्यादि-५२ .
टीकार्थ-चार कारणों को लेकर यदि निर्ग्रन्थ निर्ग्रन्थी साध्वी के साथ एक बार बातचीत करता है तो वह जिनाज्ञा का उल्लंघन नहीं करता है। वे चार कारण ये हैं, यदि प्रष्टव्य सार्मिक गृहस्थ पुरुष आदिक न हों और आर्यिका ही हों तो वह (पथिक) उस आर्यिका से ऐसा पूछ सकता है, हे आर्ये१ मुझे अमुक ग्राम जाना है किस रास्ते
અનુકૂળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળા પુરુષો પણ હેય છે. એવા અનુકૂળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળો કોઈ નિગ્રંથ જે કઈ નિર્ગથી સાથે કઈ ઉચિત કારણે વાતચીત કરે છે તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતે નથી. હવે સૂત્રકાર એવાં ચાર કારણેનું નિરૂપણ કરે છે.
"चउहि ठाणेहि णिग्गंथे जिग्गंथी" त्याहટીકાઈ–નીચે દર્શાવેલાં ચાર કારણને લીધે જે નિર્ગથ (સાધુ) નિર્મથી (સાધ્વી) સાથે એક વાર અથવા વારંવાર વાતચીત કરે છે, તે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. (૧) કઈ માગે વિહાર કરતી વખતે કેઈ સાધન મિક ગૃહસ્થ આદિ પુરુષ રસ્તા પર ન મળે અને તે કારણે કે ગામ તરફ જવાને રસ્તે જાણવાની જરૂર પડે, તે કેઈ નિર્ચથીને આ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે કે “હે આર્યો! મારે અમુક ગામ જવું છે, તે ક્યા રસ્તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨