Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे पूर्वाण्येवोच्यन्ते, पूर्वप्रविष्टत्वात् , यथा हस्ताद्यङ्गपविष्टमङ्गुल्यादिकमङ्गशब्देन व्यवहियते ३। ___ " अनुयोगः "-योजनं योगः, अनुरूपोऽनुकूलो वा सुत्रस्य स्वकीयार्थेन सह योगः सम्बन्ध इत्यनुयोगः ४। एषां चतुर्णा विस्तरतो विवरणं नन्दीसूत्रस्य मत्कृतायां ज्ञानचन्द्रिका टीकायामवलोकनीयमिति । सू० २४ । ___ अनन्तरं पूर्वगतमुक्तं, तत्र प्रायश्चित्तमरूपणासत्त्वात् प्रायश्चित्तं सूत्रद्वयेन निरूपयितुमाह
मूलम्-चउबिहे पायच्छित्ते, पण्णत्ते तं जहा-णाणपायच्छित्ते १, दसण पायच्छित्ते २, चरित्तपायच्छित्ते ३, वियत्तकिच्चपायच्छित्ते।
चउबिहे पायच्छित्ते पण्णत्ते, तं जहा-पडिसेवणा पाय. च्छित्ते १, संजोयणापायच्छित्ते २, आरोवणापायच्छित्ते ३ पलिउंचणापायच्छित्ते ४ । सू० २५। पूर्व कहा गया है । इस पूर्वमें जो श्रुत प्रविष्ट है वह श्रुत पूर्वश्रुत है । पूर्वगत शब्दसे पूर्वही कहे जाते हैं क्योंकि-समस्त श्रुत पूर्वमें प्रविष्ट है, जैसे-हस्त आदि अङ्गमें अगडुली आदि अङ्ग शब्दसे कहे जाते हैं ३।" अनुयोग" सूत्रका अपने अर्थके साथ जो अनुरूप वा-अनुकूल सम्बन्ध है वह अनुयोग है। इन चारोंका विस्तारसे वर्णन (विवरण) नन्दीसूत्रकी ज्ञानचन्द्रिका टीकामें किया है सो वहाँसे देख लेना चाहिये ।.२४॥ ____ अनन्तर उक्त पूर्वगतमें प्रायश्चित्तकी प्ररूपणाका सद्भाव होनेसे ( રચિત) હેવાથી ઉત્પાદ આદિ ૧૪ પૂને પૂર્વ કહે છે. તે પૂર્વમાં જે પત પ્રવિષ્ટ છે તે શ્રતને પૂર્વશ્રુત કહે છે. “ પૂર્વગત” પદથી “પૂર્વ ” જ ગ્રહીત થાય છે, કારણ કે સમસ્ત શ્રત પૂર્વમાં પ્રવિષ્ટ છે. જેમ હસ્તાદિ અંગમાં આંગળી આદિ અંગને સમાવેશ થઈ જાય છે-“હસ્ત” શબ્દથી આંગળી આદિ અંગે પણ ગ્રહણ થઈ જાય છે તેમ પૂર્વગત પદથી પૂર્વ જ ગૃહીત થાય છે. “અનાગ –સૂત્રને પિતાના અર્થની સાથે જે અનુરૂપ અથવા અનકળ સંબંધ છે તેનું નામ અનુગ છે. આ ચારેનું સવિસ્તર વર્ણન નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકએ ત્યાંથી તે पांची वेनु. ॥ सू. २४ ॥
પહેલાના સૂત્રમાં જે પૂર્વગતની પ્રરૂપણ કરવામાં આવી, તે પૂર્વગતમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨