Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गो
अथ द्वितीयोदेशः प्रारभ्यते
पूर्व चतुःस्थानकस्य प्रथमोदेशो व्याख्यातः, साम्प्रतं द्वितीयोद्देशो व्याख्यातुमारभ्यते, तत्र पूर्वोद्देशेन सहास्यायं सम्बन्धः-अनन्तरोक्तोद्देशे जीवादि द्रव्यपर्यायाणां चतुःस्थानकमभिहितमत्रापि तेषामेव तदेवाभिधीयते, तत्र पूर्वसूत्रेणास्यायं सम्बन्धः-अनन्तरसूत्रे प्रज्ञप्तय उक्ताः, ताश्च प्रतिसंलीनरेव ज्ञायन्त इति प्रतिसंलीनांऽतद्विपरीताऽप्रतिसंलीनांश्च निरूपयितुं सूत्रचतुष्टयमाह
मूलम्-चत्तारि पडिलीणा पण्णत्ता, तं जहा-कोहपडिसंलीणे १,माणपडिसंलीणे २,मायापडिसंलीणे ३, लोभपडिसंलीणो४॥९॥
-: चौथे स्थानकका दूसरा-उद्देशक:इस प्रकार चतुःस्थानकका प्रथम उद्देशक कहा। अब द्वितीय उद्दे. शक प्रारम्भ होता है । इसका पूर्व उद्देशकके साथ ऐसा सम्बन्ध है। अनन्तर उद्देशकमें जीवादिद्रव्य और उनकी पर्यायोंका चतु:स्थानक कहा गया है सो यहां पर भी उन्हींका वही कहा जावेगा। पूर्व सूत्रके साथ यहां ऐसा सम्बन्ध है कि-अनन्तर सूत्र में जो प्रज्ञप्तियां कही गई हैं, वे प्रतिसंलीनों द्वारा जानी जाती हैं । अत:-अब सूत्रकार प्रतिसंलीनोंका और उनसे विपरीत अप्रतिसलीनोंका निरूपण चार सूत्रोंसे करते हैं। " चत्तारि पडिसंलीणा पण्णत्ता” इत्यादि
ચોથા સ્થાનકનો બીજો ઉદેશકચતાસ્થાનના પહેલા ઉદેશાની પ્રરૂપણા પૂરી થઈ. હવે સૂત્રકાર બીજા ઉદેશાની પ્રરૂપણને પ્રારંભ કરે છે. પહેલા ઉદ્દેશા સાથે આ ઉદેશાને આ પ્રકારનો સંબંધ છે–પહેલા ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય અને તેમની પર્યાનું ચાર
સ્થાનકની અપેક્ષાએ નિરૂપણ કરવામાં આવ્યું છે આ ઉદ્દેશામાં પણ તેમનું જ ચાર ચાર સ્થાનકને આધારે નિરૂપણ કરવામાં આવશે પૂર્વસૂત્ર સાથે અહીં આ પ્રકારને સંબંધ છે–પહેલા સૂત્રમાં પ્રજ્ઞપ્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. તે પ્રાણિઓ પ્રતિસંલીને દ્વારા જાણી શકાય છે. તેથી હવે સૂત્રકાર પ્રતિસંલીનેનું તથા તેમનાથી વિપરીત એવાં અપ્રતિસંલીનું ચાર સૂત્રો દ્વારા નિરૂ५५ ४२ छ. " चत्तारि पडिसंलीणा पण्णत्ता " त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨