Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ०२ सू० ४४ विकथास्वरूपनिरूपणम् ६२७ ज्यभवे दुःखफलविपाकसंयुक्तानि-दुख-कष्टं, तदेव फलं कर्मतरुजन्यं, तस्य विपाकः-विपचनं विपाकः-अनुभवो दुःखफलविपाका, तेन संयुक्तानि-दुःखफलविपाकसंयुक्तानि-कष्टरूपफलानुभववन्ति भवन्ति, चोरादीनामिव । १ ॥ एवम्इहलोके दुश्वीर्णानि कर्माणि परलोके-नरकादिलोके दुःखफलविपाकसंयुक्तानि भवन्ति नारकादीनामिव । २ । ___ तथा परलोके-देवादिभवे दुधीर्णानि-दुष्कृतानि भोगेष्योरूपाणि कर्माणि इहलोके दुःखफलविपाकसंयुक्तानि भवन्ति आजन्मव्याधिदारिद्रयादि पीडितमनुष्यतिरश्चामिव । ३। लोक में करता है, वह उसका फल इस भव में तो पाता ही है, क्योंकिये स्वयंही दुःखरूप विपाक फलवाले होते हैं, अतः इन्हें जो मनुष्य सेवन करता है वह नियमसे चोर आदिकोंकी तरह नाना प्रकारके कष्टोंको तो भोगताही है तथा परभव में भी, नरकादि लोकमें भी, नारकादि जीवोंकी तरह वह इनके दुःखरूप आदि अनेक फलोंको भोगना है। तात्पर्य यही है कि-हिंसादिक अधर्म कर्म जीवको इसलाकमें भी
और परलोकमें भी दोनों लोकों में विविध प्रकार के कष्टादि फलोंके प्रदाता होते हैं। तथा-जिन दुश्चीर्ण दुष्कृतोंको असूय ईर्ष्या आदिरूप पाप कर्मों को यह जीव परलोकमें देवादिक भवोमें अर्जित करता है वे कर्म दुःख फलरूप विपाक संयुक्त इसलोकमें होते हैं। जैसे इस मनुष्यलोकमें आजन्मव्याधि दारिद्य आदिसे पीडित हुवे मनुष्योंके और तिर्यञ्चोंके कर्म दुःख फलरूप विपाकसे संयुक्त देखे जाते हैं ३ । तथा પરલેકમાં પણ પ્રાપ્ત કરે છે, કારણ કે તેનું સેવન કરનાર માણસ ચારાદિની જેમ આ ભવમાં પણ વિવિધ પ્રકારના દુઃખ સહન કરે છે અને નારકાદિ ગતિમાં ઉત્પન્ન થઈને તે ગતિના વિવિધ કષ્ટો પણ સહન કરે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે હિંસા, ચેરી આદિ પાપકૃત્યને ફલ વિપાક જીવને આલોકમાં પણ ભેગવવું પડે છે અને પરલેકમાં પણ ભેગવો પડે છે. આ પાપકૃત્યના વિપાક રૂપે તેમને ઉભય લેકના કષ્ટ સહન કરવા પડે છે.
તથા જે દુશ્ચિણું દુષ્કૃત્યનું, અસૂયા, ઈર્ષ્યા આદિ રૂપ પાપકર્મોનું જીવ પરલેકમાં (દેવાદિક ભમાં) ઉપાર્જન કરે છે, તે કર્મોને દુઃખફલરૂપ વિપાક જીવને આલેકમાં ભોગવવું પડે છે. જેમકે આ મનુષ્યલોકમાં આ જન્મ વ્યાધિ, દારિદ્ર આદિથી પીડાતાં મનુષ્ય અને તિય જોવા મળે છે. તેઓ પરભવકૃત પાપકર્મોનો દુખફલરૂપ વિપાક જ ભોગવી રહ્યા હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨