Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३०
स्थानासूत्र __ चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-कृशो नामैकः कृशशरीरः १ कृशो नामैको दृढशरीरः २, दृढो नामैकः कृशशरीरः ३, दृढो नामैको दृढशरीरः ४।१। चत्वारि पुरुष नातानि प्रज्ञप्तानि, तद्यथा-कृशशरीरस्य नामैकस्य ज्ञानदर्शनं समुत्पद्यते नो दृढशरीरस्य १, दृढशरीरस्य नामैकस्य ज्ञानदर्शनं समुत्पद्यते नो कृशशरीरस्य २, एकस्य कृशशरीरस्यापि ज्ञानदर्शनं समुत्पद्यते दृढशरीरस्यापि ३, एकरय नो कृशशरीरस्य ज्ञानदर्शनं समुत्पद्यते नो दृढशरीरस्य ।। ४। म० ॥४५॥ ___ "चत्तारि पुरिसजाया पण्णत्ता " इत्यादि
सूत्रार्थ-चार पुरुषजात कहे गये हैं, जैसे-कृश कृश १, कृश दृढ २, दृढ कृश ३ और दृढ दृढ ४ । पुनश्च-चार पुरुषजात कहे गये हैं, जैसे-कृश कृश शरीरवाला १, कृश दृढ शरीरवाला २, दृढ कृश शरीरवाला ३, तथा दृढ दृढ शरीरवाला ४ । पुनश्च-चार पुरुषजात कहे गये हैं, जैसे कृश शरीरवाले किसी एक पुरुषको ज्ञानदर्शन उत्पन्न होते हैं, दृढ शरीरवाले पुरुषको नहीं १ । दृढ शरीरवाले किसी एक पुरुषको ज्ञानदर्शन उत्पन्न होते हैं, कृश शरीरवाले पुरुषको नहीं २ । किसी एक कृश शरीरवाले पुरुषकोभी ज्ञानदर्शन उत्पन्न होते हैं तथा दृढ शरीरवाले पुरुषोकोभी ज्ञानदर्शन उत्पन्न होते हैं ३ । तथा जा कृश शरीरवाला पुरुष है उसको भी ज्ञानदर्शन उत्पन्न नहीं होते हैं और जो दृढ शरीरवाला है उसकोभी ज्ञानदर्शन उत्पन्न नहीं होते हैं ।
"चत्तारि पुरिसजाया पण्णत्ता" ध्याहसूत्रार्थ-या२ ॥२ना पुरुष ४ ठे-(१) , (२) २ ४८, (3) दृढ કૃશ અને (૪) દૃઢ દઢ. બીજી રીતે પણ ચાર પ્રકારના પુરુષે કહ્યા છે– (१) दृश श श१२ युत, (२) दृश ६८ शरी२ युस्त, (3) ६० दृश शरीर યુક્ત તથા (૪) દઢ દઢ શરીર યુક્ત,
વળી આ પ્રમાણે પણ ચાર પુરુષ પ્રકારો કહ્યા છે–(૧) કૃશ શરીર. વાળા કઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, જ્યારે દઢ શરીરવાળા કઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) દઢ શરીરવાળા કઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉપન્ન થાય છે, જ્યારે કૃશ શરીરવાળા કોઈ એક પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૩) કેઈ એક કુશ શરીરવાળા પુરુષને પણુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે અને કેઈ એક દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે. (૪) કેઈ એક કુશ શારીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી અને કોઈ એક દઢ શરીરવાળાને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨