Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 668
________________ सुधा टीका स्था०४ उ० २ सू०५० गोस्वरूपनिरूपणम् ६५३ वा समुचितं प्रायश्चित्तम् , इत्येवं प्रकारः परिणामः, एका-प्रथमा गर्दा भवति । यद्यपि ' उपसंपद्ये' इति गर्दायाः कारणभूत आत्मनः परिणामस्तथापि कारणभूते तस्मिन्नात्मपरिणामे कार्यभूता गहीं आरोप्यत इति कारणे कार्योपचारादुपसंपत्तिरूप आत्मपरिणामोऽपि गर्दा, गाँसमानफलत्वाद् वा य आत्मपरिणामो गति । गाँसंपन्नस्य तथाविधात्मपरिणामसंपन्नस्य चेत्युभयोरप्याराधकत्वं समानम् । तत्र गर्दासम्पन्नस्याराधकत्वं 'गरहणयाएणं भंते' इत्यादिना उत्तराध्ययनसूत्रस्यैकोनत्रिंशद्ध्ययनोक्तवचनेनाऽनन्तघातिपर्यवक्षपकत्वात् प्रसिद्धमेव । लिये मैं गुरुके पास जाता हूं, अथवा उनसे समुचित समुचित प्रायश्चित्त लेता हूं' इस प्रकारके परिणामरूपिणी होती है। यद्यपि-" उपसंपये" इस क्रियापदसे वह प्रगट किया गया है कि गर्दाका कारणभूत आत्माका परिणाम होता है । फिर भी यहां जो उस परिणामको गर्दा कहा गया है सो उस परिणाममें कार्यभूत गर्दाका आरोप किया गया है । इस लिये कारणमें कार्यका उपचार (करने ) से उपसंपत्तिरूप आत्मपरि. णामभी गर्दा कह दिया गया है । अथवा-यह परिणाम गर्दाका जैसा फलवाला होता है इसलियेभी उसे गर्दा कह दिया गया है, जो गाँसे संपन्न होता है । उसमें, और गर्दाका परिणामवाला होता है, उसमें आराधकता समान होती है। गर्दा संपन्नमें आराधकता “ गरहणयाएणं भंते १ इत्यादि । जो यह सूत्ररूप वचन उत्तराध्ययन सूत्रके २९ वें अध्ययनमें कहा गयाहै उससे प्रसिद्धहीहै। क्योंकि-गर्दा सम्पन्न प्राणी अनन्त आत्मगुणપરિણામરૂપ હોય છે-“હું મારા દેને પ્રકટ કરવા માટે ગુરુની પાસે જઉં छ भने योग्य प्रायश्चित छु'." , " उपसंपद्ये " माया५४थी એ પ્રકટ કરવામાં આવ્યું છે કે આત્માનું પરિણામ ગહના કારણભૂત હોય છે, છતાં અહીં તે પરિણામને જે ગહરૂપે પ્રકટ કરવામાં આવ્યું છે તે આ પરિણામમાં કાર્યભૂત ગહના આરોપણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણમાં કાર્યને ઉપચાર કરીને ઉપસંપત્તિ રૂપ આત્મપરિણામને પણ ગહ રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે. અથવા તે પરિણામ ગહના જેવા ફળવાળું હોય છે તેથી પણ તેને ગહ રૂપ કહેવામાં આવ્યું છે. જે ગહથી સંપન્ન હોય છે તેમાં અને જે ગર્ધાના પરિણામવાળા હોય છે તેમાં આરાધકતા સમાન डाय छे. “गरहणयारणं भंते" त्याह रे सूत्र५४ उत्तराध्यायन सूत्रना ૨૯ માં અધ્યયનમાં આપવામાં આવ્યું છે, તેના દ્વારા ગહ સંપન્નમાં આરાઘક્તાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, કારણ કે ગહસંપન્ન જીવ અનન્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819