Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे भवति, अचरमशरीर आचार्यादिरिव ।२।
तथा-एकः-कथित पुरुषः आत्मान्तकरोऽपि भवति परान्तकरोऽपि भवति तीर्थकरादिरिव ।।
तथा-एकः कश्चित् पुरुषः आत्मान्तकरो नो भवति परान्तकरोऽपि नो भवति जिनाज्ञाविरुद्धप्ररूपकाऽऽचार्य इव ।४।। रवाले आचार्यकी तरह होता है क्योंकि-इसकी धर्मदेशनासे दूसरे जीव अपये कर्मों का नाशक होजाते हैं-पर यह स्वयं अपने कर्मों का नाशक नहीं होते हैं २ । तथा-कोई एक पुरुष ऐसा भी होता है जो आत्मान्तकरभी और परान्तकर भी होता है ३ । ऐसा पुरुष तीर्थङ्कर जैसे होते हैं क्योंकि-इनकी धर्मदेशनासे अन्य श्रोता पुरुष अपने २ अर्जित कर्मी का क्षय कर देते हैं-और ये स्वयं भी अपने कर्मों का क्षयकर्ता बनते हैं । तथा कोई एक पुरुष ऐसा होता है जो आत्मान्तकर नहीं होता है और न परान्तकरही होता है। ऐसा पुरुष वह होता है जो जिनाज्ञा विरुद्ध प्ररूपणा करनेवाले आचार्यकी तरह अपनी इच्छानुसार प्ररूपणा करता है, पदार्थ स्वरूपका वह यथार्थ विवेचक नहीं होता है । यद्वा-आत्मान्तकर शब्द जो अपने पर्यायका विनाशक होता है ऐसे आत्मघाती पुरुषका वाचक है। વાળા આચાર્યને આ પ્રકારમાં ગણાવી શકાય છે. કારણ કે તેમની દેશનાથી અન્ય જીવે પોતાના કર્મોને ક્ષય કરે છે પણ તેઓ પોતે પિતાનાં કર્મોના ક્ષયકર્તા થતાં નથી.
ત્રીજા ભાંગાનું સ્પષ્ટીકરણ–કેઈ પુરુષ આત્માન્તકર (પિતાના કર્મોને ક્ષય કરનારે) પણ હોય છે અને પરાન્તકર (અન્યના કર્મોને ક્ષય કરનારે) પણ હોય છે. જેમકે તીર્થકરો. તેઓ પોતે પણ પોતાના કર્મોનો ક્ષય કરી નાખે છે અને તેમની દેશનાના પ્રભાવથી અન્ય પુરુષે પણ પિતાના કર્મોને ક્ષય કરી નાખે છે.
ચોથા ભાંગાનું સ્પષ્ટીકરણ-કઈ એક પુરુષ એવો હોય છે કે જે આત્માન્તકર પણ હતું નથી અને પરાન્તકર પણ હેતે નથી. જિનાજ્ઞા વિરૂદ્ધની પ્રરૂપણ કરનાર આચાર્યને આ ભાંગામાં મૂકી શકાય છે, કારણ કે તે પિતાની ઈચ્છાનુસાર પ્રરૂપણ કરતા હોવાથી પદાર્થના સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન કરનારે હોતો નથી. તેથી તે પોતે પણ પિતાના કર્મોને ક્ષય કરી શક્તિ નથી અને શ્રોતાઓના કર્મોને ક્ષય પણ કરાવી શકો નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨