Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ.२ सू० ४४ विकथास्वरूपनिरूपणम् ६२५
परलोकसंवेदनी-परलोकः-देवादिभवः, तस्य स्वभावस्य संवेदनी-ख्यापनी तया, यथा-' देवा अध्यम्येास्पर्धा भयवियोग क्रोधशोक मोहकाममदादिजनितदुःखाभिभूताः सन्ति किं पुनस्तिर्यगादयः' इत्येवंरूपा २।। ___ आत्मशरीरसंवेदनी-आत्मनः-स्वस्थ शरीर-कायः-आत्मशरीरं तस्य अशुचिनिमित्तोत्पन्नत्व-स्रवन्मलद्वाराऽऽकुलखाशुचिद्वारनिःसृतत्वेऽपि पुरुषार्थसाधनेऽतिबन्धकत्वादिस्वरूपस्य संवेदनी-ल्यापनी तथा। एवं परशरीरसंवेदनी-इयं चाऽऽत्मशरीरसंवेदनीमनुसृत्य बोध्या ।४।
इति संवेदनी। परलोक संवेदनी-परलोक से यहां देवादिकों का भव लिया गया इस परलोक के स्वभाव को ख्यापन करने वाली जो कथा है, जैसेदेव भी असूया, ईर्ष्या स्पर्धा, भय, वियोग, क्रोध, शोक, मोह, मद, आदि दुःखों से अभिभूत हैं, तो फिर-तिर्यगादि कों की कथा ही क्या, ३ ऐसी कथा परलोक संवेदनी है । आत्मशरीर संवेदनी-जो आत्मस्व शरीर की अशुचिता के निमित्त को प्रकट करती हो बहते हुवे नवमल द्वारों से जो घिनाबनी हुई है वह-अशुचि द्वार से निकला है, अतः-स्वयं अपवित्र है ऐसा कथन जो करती हो, और यह पुरुषार्थ साधन में जीवको शिथिल बनाये हुवे-प्रमाद पतित हुवे हैं इत्यादि बातों को समझाती हो ऐसी वह कथा आत्मशरीर संवेदनी है । तात्पर्य यही है कि यह देह हर तरह से अपवित्र-अशुचि और
પરલેકસંવેદની–પરલેકથી અહીં દેવભવ આદિ ગૃહીત થયેલ છે. આ પરલોકના સ્વરૂપને પ્રકટ કરનારી જે કથા છે તેને “ પરલોકસંવેદની કથા”
2.२ " वो ५५ मसूया, ४ा, २५र्धा, लय, वियाग, औध, ४, મેહ, મદ આદિ દુખેથી અભિભૂત છે, તે તિર્યગાદિના દુખની તે વાત જ શી કરવી ! ” આ પ્રકારની કથાને પરલેક સંવેદની કથા કહે છે.
मात्मशशर संवहनी- ४॥ भाभशरीरनी (२१ शरीरनी ) पशुચિતાના નિમિત્તોને પ્રકટ કરતી હોય તે કથાને આત્મશરીર સંવેદની કહે છે.
વહેલા નવમળ દ્વારથી જે અશુચિ વધારે ઘાડી બની છે, અશચિ દ્વાર માંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે, તેથી તે પોતે જ અપવિત્ર છે, ” એવું કથન જે કથામાં થાય છે તેને “આત્મશરીર સંવેદની” કથા કહે છે આ કથનનું તાત્પર્ય એ છે કે આ દેહ દરેક રીતે અપવિત્ર-અશુચિ અને કલુષિત
७९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨