Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
सुधा टीका स्था० ४ उ० १ सू० २८ जीवद्रव्यपरिणामनिरूपणम् ५४९ . "सन्वेसु" इत्यादि-सर्वेषु ' खलु' वाक्यालङ्कारे, महाविदेहेषु भगवन्तोऽर्हन्तश्चातुर्यामं धर्म प्रज्ञपयन्ति-प्ररूपयन्ति, तद्यथा-' सर्वस्मात् प्राणातिपाताद् विरणम्' इत्यारभ्य — बहिर्दाऽऽदानाद्विरणम्' इति पर्यन्तम् । ___ अत्राय विचार:-द्वाविंशतितीर्थङ्कराणां, महाविदेहकानां च चातुर्यामधर्मस्य, पूर्व-पश्चिमतीर्थङ्करयोस्तु पश्चयामधर्मस्य प्ररूपणा, सा च शिष्यापेक्षा भवति, वस्तुतस्तु सर्वेषामपि पश्चयामस्यैव धर्मस्य प्ररूपणा, यतः प्रथमतीर्थङ्करस्य साधव ऋजुजडाः, चरमस्य तु वक्रजडा भवन्तीति । प्रत्याख्यान करनेके लिये स्वतन्त्र प्रयास नहीं किया जाता है । क्योंकि वह प्रत्याख्येय प्राणातिपात आदिके भीतर आगत परिग्रहमें अन्तभूर्त होजानेसे प्रत्याख्येय स्वतः होजाती है । इस तरह प्राणातिपात विरमण आदिकी चतुर्विधतासे धर्ममें गतुर्यामता है । ___ " सव्वेस्तु" इत्यादि-यहां " खलु " शब्द वाक्यालङ्कार में प्रयुक्त है। समस्त महाविदेहोंमें भगवान् अर्हन्तने इसी चातुर्याम धर्मकी प्ररूपणा की है। इसी बातको “सर्वस्मात्मातिपाताद विरमणम्-" से लेकर " बहि दानाद्विरमणम् " पद तक पुनः प्रकट किया है । यहां ऐसा विचार है-द्वाविंशति तीर्थङ्करोंकी और महावीदेहके तीर्थ. डरोंको चातुर्याम धर्मकी तथा पूर्व पश्चिम तीर्थङ्करोंकी पञ्चयाम धर्मकी प्ररूपणा है। यह ऐसी जो प्ररूपणा है वह शिष्यकी अपेक्षासे है ऐसा સ્ત્રીને પણ છોડવા એગ્ય કહી છે. આ રીતે તેમાં પ્રત્યાખ્યયતા સિદ્ધ થતી હેવાથી તેના પ્રત્યાખ્યાન કરવાના સ્વતંત્ર પ્રયાસની આવશ્યક્તા રહેતી નથી, કારણ કે પ્રાણાતિપાત વિરમણ આદિ ચાર યામમાં જે પરિગ્રહ વિરમણ નામનું ચોથું વ્રત છે તેમાં મૈથુન વિરમણને પણ સમાવેશ થાય છે. આ રીતે પ્રાણાતિપાત વિરમણ આદિની ચતુવિધતાને લીધે ધર્મમાં ચતુર્યામતા જ छे. “ सव्वेसु" त्याहि. ही 'मयु' ५४ ४या ४२मा १५२॥2॥ छ. સમસ્ત મહાવિદેહમાં અહંત ભગવન્તએ આ ચતુર્યામ ધર્મની જ પ્રરૂપણ ४श छ, ४ पात “ सर्वस्मात्प्राणातिपाताद् विरमणम्" थी सन " बहिर्द्धादनाद्विरमणम्” मही सुधीन सूत्रमा द्वारा ३१ प्रटरी . પહેલા અને છેલ્લા તિર્થંકર સિવાયના બાવીસ તિર્થ કરીએ અને મહાવિદેહના તીર્થકરેએ ચાતુર્યામ ધર્મની પ્રરૂપણ કરી છે, પરંતુ પહેલા તીર્થકર આદિનાથ અને છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુએ પંચયામ ધર્મની પ્રરૂપણા કરી છે. એવી આ જે પ્રરૂપણ છે તે શિષ્યની અપેક્ષાએ સમજવી જોઈએ, વાસ્તવમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨