Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
" अपायविचयम् " - अपायाः - विपदः शरीरमानसानि दुःखानीत्यर्थः, ते विचीयन्ते पर्यालोच्यन्तेऽरिमन्नित्यपाय विचयम् = प्राणिनां रागद्वेषादिजनितहिकपारलौकिकानर्थविचाराऽऽश्रयीभूतम् २,
" विपाकविचयम्" विशिष्टः पाको विपाकः - ज्ञानावरणीयादि कर्मणां फलं, स विचीयतेऽत्रेति तथाभूतम् - कर्मफलविवेचनाऽऽश्रयीभूतमित्यर्थः ३, विजय " इस छाया पक्ष को आश्रित करके किया गया है, शारीरिक एवं मानसिक दुःखों का नाम अपाय है ये अपाय जिसमें पर्यालोचित होते हैं ऐसा वह ध्यान अपायविचय धर्मध्यान है । अर्थात् इन शारीरिक एवं मानसिक कष्टों से छुटकारा कैसे हो इस विचार में मनोयोग देना यह द्वितीय भेद धर्मध्यान का है। तात्पर्य इसका ऐसा है कि जीवों को जो शारीरिक एवं मानसिक दुःखादि होते हैं वे केवल रागद्वेष आदि से होते हैं और ये रागद्वेष आदि सब इस जीव को इस लोक में और परलोक में अनर्थ उत्पादक होते हैं इस प्रकार का विचार वाला धर्मध्यान का द्वितीय भेद होता है। अथवा जो सन्मार्ग पर न होकर मिथ्यामार्ग पर स्थित है उसका मिथ्यामार्ग से छुटकारा कैसे हो ? इस दिशा में सतत विचार करना यह भी उपायविचय धर्मध्यान है। विशिष्ट परिशीलन ( विपाक ) का नाम विपाक है अर्थात् ज्ञानावरणीय आदि વિષય ધર્મધ્યાન કહે છે. 66 आज्ञा विजय " આ પ્રકારની આજ્ઞાવિચયની સસ્કૃત છાયાને આધારે આ અથ નક્કી કરવામાં આવ્યા છે.
"
શારીરિક અને માનસિક દુઃખાનુ નામ ‘ અપાય ' છે. તે અપાયનું જે ધ્યાનમાં પ્રણિધાન ( ચિન્તન ) કરવામાં આવે છે, તે ધ્યાનને અપાયવિચય ધર્મધ્યાન કહે છે. એટલે કે આ શારીરિક અને માનસિક દુઃખામાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય તેના વિચાર કરવામાં ચિત્તને એકાગ્ર કરવુ' તેનું નામ અપાયવિચય ધમ ધ્યાન છે. આ અપાયવિચય ધમ ધ્યાનમાં જીવને એવા વિચાર થયા કરે છે કે રાગદ્વેષ આદિને કારણે જ આ શારીરિક અને માનસિક દુઃખા ઉત્પન્ન થાય છે. આ રાગદ્વેષ જ આલેક અને પરલેાકમાં જીવનુ અકલ્યાણ કરે છે. તેને કારણે જ અનેક પ્રકારના અનથ પેદા થાય છે. ’ પ્રકારનું જે ધ્યાન છે તેને પણ અપાયવિચય ધર્મધ્યાન કહે છે, અથવા–જે જીવ સન્માગ ને ખલે મિથ્યામાર્ગે ચડેલા હાય, એવા જીવ મિથ્યામાગે થી છુટવાને માટે મનમાં જે સતત વિચાર કર્યાં કરે છે તેને પણ અપાયવિષય ધર્મધ્યાન કહે છે.
આ
४४२
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨