Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४८
___ स्थानागसत्रे सवियारमत्थ वंजण जोगंतरओ तयं पढममुकं ।
होइ पुहुत्तवियकं, सवियारमरागभावस्स । २ ।" इति, छाया-" उत्पादस्थितिभङ्गादि पर्यायाणां यदेकद्रव्ये ।
नानानयानुसरणं पूर्वगतश्रुतानुसारेण । १ । सविचारमर्थव्यञ्जनयोगान्तरतस्तत् प्रथमशुक्लम् । भवति पृथक्त्यवितर्क सविचार मरागभावस्य । २।" इति
इति शुक्लध्यानस्य प्रथमो भेदः का स्पष्टीकरण हो जाता है । उक्तश्च-" उप्पाय ठिई मंगाई" इत्यादि इस कथन का तात्पर्य यह है-कि जब उपशमश्रेणी या क्षपक श्रेणी पर आरोहण करनेवाला कोई एक पूर्वज्ञानधारी मनुष्य श्रुतज्ञान के बल से किसी भी परमाणु आदि जड या आत्मरूप चेतनद्रव्य का चिन्तन करता है और ऐसा करते हुवे वह उसको द्रव्याथिकदृष्टि से या पर्यायाधिक दृष्टि से चिन्तन करता है। द्रव्यास्तिकदृष्टि से चिन्तन करता हुवा वह पुद्गलादि विविध द्रव्यों में किस दृष्टि से साम्य है और इनके अचान्तर भेद भी किस प्रकार से हो सकते हैं इत्यादि बातों का विचार करता है। पर्यायार्थिकदृष्टि से विचार करता हुवा वह उनकी वर्तमान कालिक विविध अवस्थाओं का विचार करता है । और श्रुतज्ञान के आधार से कभी यह जीव किसी एक द्रव्यरूप अर्थ पर से दूसरे द्रव्य. रूप अर्थ पर एक द्रव्यरूप अर्थ पर से किसी एक पर्यायरूप अर्थ पर एक पर्यायरूप अर्थ पर से दूसरे पर्यायरूप अर्थ पर या एक पर्यायरूप
" उपाय ठिई भंगाइ" त्याह--
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઉપશમ શ્રેણું ક્ષેપક શ્રેણી પર આરોહણ કરનાર કેઈ એક પૂર્વજ્ઞાનધારી મનુષ્ય શ્રુતજ્ઞાનને આધારે કઈ પણ પરમાણુ આદિ જડનું અથવા આત્મારૂપ ચેતનદ્રવ્યનું ચિન્તન કરે છે અને એવું કરતો તે મનુષ્ય તેનું દ્રવ્યાર્થિક દૃષ્ટિથી કે પર્યાયાર્થિક દૃષ્ટિથી ચિન્તન કરે છે. દ્રવ્યાર્થિક દષ્ટિએ વિચાર કરતી વખતે તે પુદ્રાદિ દ્રવ્યમાં કઈ દષ્ટિએ સામ્ય છે અને તેમના અવાન્તર ભેદો (પ્રભેદો) પણ કઈ રીતે થઈ શકે છે, ઈત્યાદિ વાતેને વિચાર કરે છે. પર્યાયાર્થિક દૃષ્ટિએ જ્યારે તે તેમને વિચાર કરે છે ત્યારે તે તેમની વર્તમાનકાલિક વિવિધ અવસ્થાઓને વિચાર કરે છે. અને શ્રુતજ્ઞાનને આધારે તે જીવ કયારેક એક દ્રવ્યરૂપ અર્થ પરથી બીજા અર્થ પર. ઐક દ્રવ્યરૂપ અર્થપરથી કેઈ એક પર્યાયરૂપ અર્થ પર, એક પર્યાયરૂપ અર્થપરથી બીજી પર્યાયરૂપ અર્થ પર અથવા એક પર્યાયરૂપ અર્થપરથી કોઈ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૨