Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ___ " विवेकमतिमा "-विवेचनं विवेकः शुद्धाशुद्धकल्पनीयाकल्पनीयभक्तपानवस्त्रादिमध्यादशुद्धाऽकल्पनीयपरिहारपूर्वक शुद्धकल्पनीयग्रहणम्, तस्य प्रतिज्ञा-अभिग्रहः ३॥
" व्युत्सर्गपतिमा "-व्युत्सर्गः - विशेषेण मनोवानिरोधेनानुष्ठेयविषयातिरिक्ताद्विषयात् कायस्य उत्सर्गः=विमुखीकरणम् , कायोत्सर्ग इत्यर्थः, तद्विषया प्रतिमेति ४॥
पुनरपि प्रतिमाचतुष्टयमाह-" चत्तारि पडिमाओ" इत्यादि-चतस्रः प्रतिमाः, प्रज्ञप्ताः, तद्यथा-भद्रा-पूर्यादिचतुर्दिगभिमुखस्य संयतस्य पूर्वादिदिक्चतुष्टये प्रत्येकं चतुरः प्रहरान् यावत् कायोत्सर्गरूपा, इयं द्वाभ्यामहोरात्राभ्यां सम्पूर्णा भवति । की जो प्रतिमा है यह उपधान प्रतिमा है। अर्थात्-तीव्रतप विषयक जो अभिग्रह है वह-उपधान प्रतिमा है-२। शुद्ध अशुद्ध और अकल्पनीय का त्याग कर केवल शुद्ध कल्पनीय भक्त पान आदि को ग्रहण करने की प्रतिज्ञा करना अभिग्रह धारण करना इसका नाम विवेक प्रतिज्ञा है ३ मनोवाक् का निरोध करते हुवे अनुष्टेय विषय से अतिरिक्त विषय सम्पर्क से काय को विमुख करना इसका नाम कायोत्सर्ग है कायोत्सर्ग विषयक जो प्रतिज्ञा है वह कायोत्सर्ग प्रतिमा है ४
प्रकारान्तर से जो भद्रा आदि प्रतिमाएं कही गई हैं, उनका अभिप्राय ऐसा है-पूर्यादि चारों दिशाओं में संयत को प्रत्येक दिशा में चार २ प्रकार तक कायोत्सर्ग करना इसका नाम भद्राप्रतिमा है। यह दो रात में सम्पूर्ण होती है १ भद्रा प्रतिमा ही प्रवर्धमान परिणाम से તીવ તપવિષયક જે અભિગ્રહ છે, તેનું નામ ઉપધાન પ્રતિમા છે ૨
શુદ્ધ-અશુદ્ધ અને અકલ્પનીયને ત્યાગ કરીને માત્ર શુદ્ધ ક૯૫નીય ભક્તપાન આદિ ગ્રહણ કરવાની જે પ્રતિજ્ઞા (અભિગ્રહ) ધારણ કરવામાં આવે છે. તેનું નામ વિવેકપ્રતિમા છે. ૩
મને વાફને નિરોધ કરીને અનુષ્ઠાનના વિષય સિવાયના વિષયના સંપર્કથી કાયાને વિમુખ રાખવી તેનું નામ કાયોત્સર્ગ છે, આ કાત્સર્ગ વિષયક જે પ્રતિમા છે, તેને કાયેત્સર્ગ પ્રતિમા કહે છે. ૪
બીજી રીતે પણ પ્રતિમાના ચાર પ્રકાર કહ્યા છે–
(૧) ભદ્રા પ્રતિમા–પૂર્વાદિ ચારે દિશા તરફ મુખ રાખીને પ્રત્યેક દિશામાં ચાર-ચાર પ્રહર પર્યત જે કાર્યોત્સર્ગ સંયત દ્વારા કરવામાં આવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨