Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०४३०१ सू० १६ फलदृष्टान्तेन पुरुषादिनिरूपणम् ४९३ भङ्गेषु वाक्यालङ्कारे १। तथा-" आम" इत्यादि-एकः कश्चित् पुरुषः आमःचयश्रुताभ्यामव्यक्तः सन्नेव पक्षमधुरफलसमानः-परिपक्वफलवत् प्रधानोपशमादिगुणालङ्क-तत्वादत्यन्तमधुरस्वभावः २, तथा-" पक्व" इत्यादि-एकःकश्चित्पुरुषः, पक्वान्वयःश्रुताभ्यां परिणतः सन् आममधुरफलसमान: स्वल्पमात्रोपशमादिगुणरूपमाधुर्य्यवान् भवति ३, तथा-" पक्यो नाम" इत्यादि-एकः= कश्चित्पुरुषः पक्या वयःश्रुताभ्यां परिणतः पक्वमधुरफलसमानः-प्रधानोपशमादि गुणविभूषितत्वादत्यन्तमधुरस्वभावो भवति । ४।। मू० १६ ॥ होता है जो कुछ २ उपशम आदि गुणवाला होता है । एक कोई दूसरा पुरुष ऐसा होता है जो-वय और श्रुत इनसे अव्यक्त हुवा वयोवृद्ध ज्ञानवृद्ध नहीं हुवा भी प्रधान उपशमादि गुणों से युक्त होने के कारण अत्यन्त मधुर स्वभाववाला होता है-ऐसा वह पुरुष आम पक्व मधुर फल के समान होता है। कोई एक तीसरे प्रकार का पुरुष ऐसा होता है कि जो वय और श्रुत से परिणत होता हुवा वयोवृद्ध और ज्ञानवृद्ध होता हुया भी स्वल्पमात्रा में ही उपशमादि गुणरूप माधुर्यवाला होता है ऐसा वह पुरुष पक्य आम मधुर फल के समान होता है-३ और कोई एक चौथे प्रकार का पुरुष ऐसा होता है जो वयोवृद्ध और श्रुत इनसे परिणत होने पर पक्य मधुर फल के समान प्रधान उपशमादि गुण विभूषित होने के कारण अत्यन्त मधुर स्वभाववाला होताहै ४ ॥सू.१६॥ માધુર્યથી યુક્ત હોય છે એટલે કે કઈ પુરુષ એ હોય છે કે જે અ૫ માત્રામાં જ ઉપશમ આદિ ગુણોથી યુક્ત હોય છે.
(૨) અપકવ હોવા છતાં અતિ મધુર ફળ સમાન પુરુષ-કેઈ પુરુષ એ હોય છે કે વૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધનહીં હોવા છતાં પણ ઉપશમાદિ ગુણોથી યુક્તહેવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળો હોય છે, એવા પુરુષને આ પ્રકા રમાં ગણાવી શકાય છે.
(૩) પકવ છતાં અલ્પ માત્રામાં માધુર્ય યુક્ત ફળસમાન–કેઈ પુરુષ એ હોય છે કે જે વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ હોવા છતાં પણ અલ્પ પ્રમાણમાં ઉપશમાદિ ગુણરૂપ માધુર્યવાળો હોય છે, એવા પુરુષને આ ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે.
(૪) અતિશય માધુર્ય યુક્ત પકવ ફળ સમાન પુરુષ-કઈ પુરુષ એ. હોય છે કે વાવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ (કૃત આદિમાં પારંગત) પણ હોય છે અને ઉપશમાદિ પ્રધાન ગુણેથી વિભૂષિત હવાને કારણે અત્યન્ત મધુર સ્વભાવવાળે હાય છે. સૂ. ૧૬ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨