Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०४ उ०१ सू०९ ध्यानस्वरूपनिरूपणम्
४३७
छाया-" तस्याऽऽक्रन्दन-शोचन-परिदेवन-ताडनानि लिङ्गानि ।
इष्टानिष्टवियोगावियोगवेदनानिमित्तानि । १। इति, अथ रौद्रध्यानं विभजते-" रोदे झाणे” इत्यादि-रौद्रं ध्यानं चतुर्विधं प्रज्ञसम् , तद्यथा-हिंसाऽनुवन्धि-हिंसामनुबध्नातीत्येवंशीलं हिंसाऽनुबन्धि-माणिपो. डासततमत्तिकरणशीलं प्रणिधानमित्यर्थः, यद्वा-अनुबन्धनमनुबन्धः, हिंसाया अनुबन्धः सम्बन्धः हिंसाऽनुबन्धः सोऽस्त्यस्मिन्निति हिंसाऽनुवन्धि रौद्रध्यानम् , देवनता है, ये लक्षण चिह्न इष्ट वियोग तथा-अनिष्ट संयोग और रोग वेदना से जनित शोक से युक्त पुरुषको होते है । सो हो कहा गया है"तस्स कंदणसोयण" इत्यादि १
रौद्रध्यान के विषय में कथन " रोद्दे झाणे" इत्यादि
रौद्रध्यान जो हिंसानुबन्धी आदि के भेद से चार प्रकार का कहा गया है सो उनका अभिप्राय ऐसा है जिस प्रकार आर्तध्यान का मुख्य आधार पीडा है यह पीडा अनिष्ट वस्तु का संयोग इष्ट वस्तु का वियोग और प्रतिकूल वेदना आदि कारणों में से किसी एक के निमित्त से हुवा करती है। इसलिये निमित्त से ओतध्यान के चार भेद कहे गये हैं, इसी प्रकार से रौद्रध्यान का मूल आधार क्रूरता है। जिसका चित्त क्रूर कठोर होता है वह रुद्र है, ऐसा जो ध्यान है वह रौद्रध्यान है । इस क्रूरता को आत्मा में उत्पन्न करनेवाले हिंसा चोरी और विषय संरक्षण ये चार निमित्त लिये गये हैं। इसीलिये रौद्रध्यान के चार भेद हुये हैं, जिस ध्यान में प्राणियों को पीडा देने में સાગ અને રોગવેદનાથી જનિત શકયુક્ત મનુષ્યમાં હોય છે. એ જ વાત " तस्सक्कंदण सोयण " त्यादि सूत्र५४ ॥२॥ ०यत छ.
ૌદ્રધ્યાનનું નિરૂપણ-રૌદ્રધ્યાનના હિસાનુબંધી આદિ ચાર ભેદ છે. "रोद्दे झाणे" त्याहि-रेम मात ध्यान भुण्य माधा२ पीडा छ भने त પીડા અનિષ્ટ વસ્તુઓને સંગ, ઈષ્ટ વસ્તુઓને વિયોગ, અને પ્રતિકૂળ વેદના આદિ કારમાંથી કઈ એક કારણે થયા કરે છે, અને તેથી નિમિત્તભેદની અપેક્ષાએ આર્તધ્યાનના ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે રૌદ્ર ધ્યાનને મુખ્ય આધાર ક્રૂરતા છે. જેનું ચિત્ત ક્રૂર (કઠેર) હોય છે તે રૂદ્ર કહેવાય છે. અને તે પ્રકારના આત્મધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. આત્મામાં આ કરતા ઉત્પન્ન કરનારા હિંસા, ચોરી, અસત્ય અને વિષય-સંરક્ષણરૂપ ચાર નિમિત્ત બતાવ્યાં છે. તે કારણે રૌદ્રધ્યાનના ચાર ભેદ પડે છે, જે ધ્યાનમાં અને પીડા પહોંચાડવાનો વિચાર (પ્રણિધાન) નિરન્તર ચાલ્યા કરે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨