Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०३३.४सू ७ श्रामण्यप्रतिपन्नस्यविशिष्टनिर्जराकारणनिरूपणम् २८७ इत्यर्थः, तथा भक्तपानप्रत्याख्यातः-भक्तं च पानं चेति भक्तपाने, ते प्रत्याख्यायेते येन स तथा-(क्तान्तस्य परनिपातः ) अनशनकारीत्यर्थः पादपोपगतः-पाद. पोपगमनसंस्तारकं प्राप्तः कालं-मृत्युम् अनवकाङ्क्षन्-अनशनकष्टेन-मरणमनिच्छन् कदाहं विहरिष्यामीति । एवं-अनेन प्रकारेण 'समणसा' इति स्वमनसा रावाला होकर महापर्यवसानवाला होता है, । अर्थात् संसार का अंत करनेवाला होता है । वे तीन स्थान इस प्रकार से हैंकब मैं थोडे, बहत परिग्रह का परित्याग करूंगा १ कष मैं मुण्डित होकर अगारावस्था से अनगाराऽयस्था प्राप्त करूंगा २ तथा-कब में अपश्चिम मारणान्तिक संलेखना के सेवन से सेवित हुया भक्तपान के प्रत्याख्यान से काल-मृत्यु की आकांक्षा नहीं करता हुवा पादपोपगमन को धारण करूंगा ३ इस प्रकार से अपने मन, अपने वचन, और अपने काय से प्रकट करता हुवा श्रमणोपासक महानिर्जरावाला होकर महापर्यवसानवाला होता है यहां जो-"अपश्चिम मारणान्तिक संलेखना जोषणाजोषितषः-'' ऐसा पद कहा है, उसका तात्पर्य इस प्रकार से है -जिसका पश्चिम नहीं वह अपश्चिम है, अर्थात्-जो सर्वान्तिम है वह अपश्चिम है, क्यों कि संलेखना मरण के अन्त में ही धारण की जाती है, अथवा यह अमङ्गल परिहार के लिये की जाती है इसलिये यह पश्चिम होकर भी अपश्चिम है प्रतिक्षण जायमान अवीचि मरण के अग्रहण से यहां मरण शब्द से सर्वायुष्क क्षयरूप मरण ही गृहीत हुधा है यह मरण ही मरणान्त है इस मरणान्त में जो होती है यह
હવે શ્રમણોપાસકની અપેક્ષાએ ત્રણ સ્થાની પ્રરૂપણા કરવામાં આવે છે. (૧) જ્યારે હું ચેડા કે વધારે પરિગ્રહને ત્યાગ કરનારો બનીશ? (૨) કયારે હું મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરીશ? (૩) તથા કયારે હું અપશ્ચિમ ભારણાનિક સંલેખનાની આરાધના કરવાને તત્પર થઈને, આહારપાણીના પ્રત્યાખ્યાનપૂર્વક, મૃત્યુની આકાંક્ષા નહીં રાખતો થક, પાદપિપગમન સંથારો ધારણ કરીશ ?” આ પ્રકારની ભાવના પિતાના મન, વચન અને કાયાથી પ્રકટ કરતે થકે શ્રમણોપાસક મહાનિ.
याणे थधने महापय सानवाणी थाय छे. अड़ी ने “ अपश्चिममारणान्तिकसंलेखना जोषणाजोषितः " २सूत्रमा माथ्यो छे, तन मापाथ नीय પ્રમાણે છે-ન્ના કરતાં અન્ય કેઈ અન્તિમ હાય નહીં તેને અપશ્ચિમ કહે છે. એટલે કે સર્વાન્તિમને અપશ્ચિમ કહે છે, કારણ કે સંલેખના મરણના અંતે જ (અન્તકાળે જ ) ધારણ કરવામાં આવે છે, અથવા તે અમંગલ પરિહાર નિમિત્તે જ કરવામાં આવે છે, તેથી તે પશ્ચિમરૂપ હોવા છતાં પણ અપશ્ચિમ જ છે. પ્રતિક્ષણ જાયમાન આવીચી મરણના અગ્રહણથી અહીં મરણ શબ્દ દ્વારા સર્જાયુષ્ક ક્ષયરૂપ મરણ જ ગૃહીત થયેલ છે, આ મરણને જ મરણાન્ત કહે છે. આ મરણાતમાં જે આરાધિત થાય છે તેને મારણાનિકી કહે છે. જેના દ્વારા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨