Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० . ० १ ० १ अन्तक्रियायाः निरूपणम् ३६५ रीकरणेन शीतलीभवति, सर्वदुःखानाम् काथिकमानसानाम् , अन्त-क्षयं, करोति, तथाविधतपोवेदनाघमावतो दोघेणापि पर्यायेण कोऽपि सिद्धो भवति नवेति संशयं निराकर्तुमाह-" यथाऽसौ भरतो राजा" यथा-येन प्रकारेण असौ भरतः -तदाख्य ऋषभदेवज्येष्ठपुत्रो राजा, कीदृश इत्याह-' चातुरन्तचक्रवर्ती 'चत्वारोऽन्ताः-पर्यन्ताः पूर्वदक्षिणपश्चिमसागरहिमवद्रूपा यस्याः सा चतुरन्ता पृथिवी, चतुरन्ताया अयं ( स्वामी ) चातुरन्तः, स चासौ चक्रवर्ती च चातुरन्तचक्रवर्ती, स हि पूर्वभवे लघूकृतकर्मा सर्वार्थसिद्धविमानाच्च्युत्वा चक्रवत्तित्वेन समु. स्पद्य राज्यावस्थामेव केवलज्ञानमुपाय परिपालितपूर्वलक्षदीक्षोऽतथाविधतपोवे. दन एव सिद्धि प्राप्त इति प्रथमाऽन्तक्रिया ॥ मू० १॥ "परिनिर्वाति " सर्व कर्मजन्य विकार समूह के दूर हो जाने से शीतलीभूत हो जाता है, और कायिक एवं मानसिक दुःख बिलकुल नष्ट हो जाते हैं । यदि कोई यहां पर ऐसी शङ्का करे कि-तथाविध तप, और वेदना आदि के अभाव से दीर्घपर्याय का पालन करने से भी कोई सिद्ध होता है ३ या नहीं होता है ३ तो इस संशय मूलक शङ्का को दूर करने के लिये सूत्रकार ने कहा है कि ऐसी बात नहीं है, देखो" जहा से भरहे राया चाउरंतचक्कवट्टी" ऋषभदेव के ज्येष्ठ पुत्र राजा भरत जो कि-पूर्व दक्षिण पश्चिम सागर और हिमवान् पर्वतरूप चार पर्यन्तवाली भूमि का स्वामी थे चक्रवर्ती थे, अर्थात्-पूर्वभवमें लघुकृत कर्मा होकर जो सर्वार्थसिद्ध विमान से च्युत होकर चक्रवर्तीरूप से उत्पन्न हुवे थे। उन्हों ने राज्यावस्था में ही केवलज्ञान उत्पन्न करके एक થઈ જવાને લીધે શીતલીભૂત થઈ જાય છે, અને કાયિક અને માનસિક દુઃખ બિલકુલ નષ્ટ થઈ જાય છે.
શંકા–તે પ્રકારનાં તપ અને તે પ્રકારની વેદના આદિના અભાવમાં પણ દીઈ પર્યાયનું (શ્રામણ્ય પર્યાયનું) પાલન કરીને કેટલાક જી સિદ્ધ થાય છે પણ ખરાં અને કેટલાક સિદ્ધ નથી પણ થતા, તેનું કારણ શું ?
___समाधान-" जहा से भरहे राया चाउरंतचावट्टी" *पलना ज्ये४ પુત્ર રાજા ભરત, કે જે “ચાતુરન્ત ચકવતી હતા” (પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ સાગર તથા હિમાવાન પર્વત રૂપ ચાર અન્તવાળી ભૂમિના સ્વામી હતા) એટલે કે પૂર્વભવમાં લઘુર્મા થઈને જેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને ચક્રવર્તી રૂપે ઉત્પન્ન થયા હતા, તેમણે રાજ્યાવસ્થામાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને એક લાખ પૂર્વ પર્યત દીક્ષા પર્યાયનું પાલન કર્યું હતું અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨