Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२६
स्थानाङ्गसूत्रे " कप्पंती"-त्यादि-" निर्ग्रन्थीनाम् ' ग्रन्थो बन्धहेतुः - हिरण्यमुवर्णादिमिथ्यात्वादिश्च तस्मान्निष्क्रान्ता निर्ग्रन्थ्यः ( शारवादेराकृतिगणतया डीन् ) तासां निग्रन्थीनां साध्वीनां, चतर:-चतु:संख्या:, संघाटया-उत्तरीयवस्त्रविशेषाः, धारयितुं कल्पन्त इत्यन्वयक्रमः, ताश्चतुर्विधाः सङ्घाटीः क्रमेणोपदर्शयितुमाह" तद्यथे"-त्यादि, एका-प्रथमा संघाटी, द्विहस्तविस्तारा-द्वौ हस्तौ विस्तारः आयामो दैध्ये यस्याः सा तथाभूता, सा कल्पते १, एवं 'दो'-द्वे, “तिहत्थवित्थारा"-त्रिहस्तविस्तारे-त्रिहस्तप्रमाणाऽऽयामे संघाटयौ धारयितुं कल्पेते इत्यर्थः ३, “एगाचउहत्थवित्थारा"-एका अपरा. चतुर्हस्तविस्तारा धारयितुं कल्पते, तत्र प्रथमा द्विहस्तविस्तारा संघाटी-उपाश्रये धारणीया १, द्वितीयतृतीये-त्रिहस्तविस्तारे द्वे कथिते, तत्रैका भिक्षाटनकाले धार्या, अपराच स्थण्डि.
हिरण्य सुवर्ण आदिरूप बाह्य परिग्रह और-मिथ्यात्वादिरूप अन्तरंग परिग्रह इन दोनों प्रकार के परिग्रह से साध्वीजन निष्क्रान्त रहित होते हैं अतः वे निर्घन्धी कहलाती हैं। साध्वीजनों को चार उत्तरीय वस्त्रविशेष चादर कल्पनीय कहे गये हैं। दो हाथ की लम्बाई चौडाई होती है ऐसा जो उत्तरीय वस्त्र- चादर है यह प्रथम सङ्घाटी में लिया गया है। तीन हाथ की जिनकी लम्बाई चौडाई है ऐसे दो वन दितीय और तृतीय सङ्घाटी में लिये गये हैं। चार हाथ जिनकी लम्बाई चौडाई होती है-ऐसा एक वस्त्र चौथी सङ्घाटी में लिया गया है। ये चार चादर साध्वीजनों को धारण करने के योग्य कहे गये है, इनमें जो प्रथम प्रकार की सङ्घाटी है वह तो उन्हें उपाश्रय में ही धारण करने योग्य कही गई है। द्वितीय और तृतीय प्रकार की जो साटी हैं इन दोनों में एक भिक्षाटन के समय में धारण करने योग्य कही गई
“कप्पति" त्या6ि-२९य, सुवष्णु मा ३५ पाय परिहया भने મિથ્યાત્વ આદિ રૂપ અન્તરંગ પરિગ્રહથી સાધ્વીઓ ૨હિત હોય છે, તેથી તે સાધ્વીઓને નિગ્રંથીઓ કહેવામાં આવે છે. તે સાધ્વીઓને ચાર ઉત્તરીય વસ્ત્ર विशेष (१२) पे . तेभने २ २ सघाटी (न्यारे) ४८ , તેનું સૂત્રકાર હવે નિરૂપણ કરે છે–
(૧) બે હાથની લંબાઈવાળા ઉત્તરીય વાસ્ત્રને (ચાદરને) પ્રથમ સંઘા. ટીમાં પરિણિત કરવામાં આવ્યું છે. (૨) ત્રણ હાથની લંબાઈના બે વસ્ત્રોને દ્વિતીય અને તૃતીય સંઘાટીમાં ગણાવવામાં આવેલ છે(૩) ચાર હાથની લંબાઈવાળા એક વસ્ત્રને ચોથી સંઘાટીમાં ગણાવવામાં આવેલ છે. આ ચાર પ્રકારની ચાદર સાધ્વીઓને ધારણ કરવા યોગ્ય કહી છે. તેમાંથી જે પહેલા પ્રકારની સંઘાટી કહી છે, તે તે તેમને ઉપાશ્રયમાં જ ધારણ કરવા ગ્ય કહી છે. બીજા અને ત્રીજા પ્રકારની જે બે સંઘાટીઓ કહી છે તેમાંથી એક ભિક્ષા.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨