Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०६
स्थानाङ्गसूत्रे __" चत्तारि पुरिसजाया " इत्यादि-चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा सत्या यथावस्थितवस्तुपरिकथनात् पतिज्ञातानुसारेण कर्तृत्वाच्च सत्यः पुरुषः, स एव पुनः सत्यः सद्भयो हितः संयमधारित्वेन जगन्मित्रमूतः, यद्वा-पूर्व सत्य आसीत् पश्चादपि सत्य एवेति । १।
" सत्यो नामैकोऽसत्यः " इति-पूर्व सत्यः पश्चात्कालक्रमेणासत्योऽयथावद्वस्तुपरिकथनात् प्रतिज्ञातमुल्लध्य प्रवर्तनाच २ । शेषौ भङ्गौ यथा - असत्यो नामैका सत्यः ३, असत्यो नामैकोऽसत्यः ४ । इति चतुर्भङ्गी । अभिप्राय ऐसा है, जो पुरुष यथाचस्थित वस्तु का कथन करनेवाला होता है एवं प्रतिज्ञात के अनुसार करनेवाला होता है, वह सत्य पुरुष कहा गया है, ऐसा यह पुरुष आगे चलकर संयम को धारण करके जगत का मित्र (भूत) बन जाता है तो वह सत्य सत्य इस प्रथम भंग में परिगणित होता है । अथवा जो पहले भी सत्य हो और बाद में भी बना रहता हो, यह सत्य सत्य है । सत्य असत्य यह है जो पहले सत्य हो
और बाद में कालक्रम से अयथा वस्तु के परिकथन से या प्रतिज्ञात अर्थ का उल्लंघन करने से असत्यरूप बना गया हो मिथ्याभाषी हो गया हो। यहां शेष दो भंग इस प्रकार से हैं-असत्य सत्य, और असत्य असत्य। જે પુરુષ યથાવસ્થિત (જેવું હોય એવું જ ) વસ્તુનું કથન કરનારે હોય છે અને પ્રતિજ્ઞા અનુસાર જ કરનારે હોય છે, એવા તે પુરુષને સત્ય પુરુષ કહ્યું છે. એ તે પુરુષ આગળ જતાં સંયમ ધારણ કરીને જગતના મિત્રરૂપ બની જાય છે, એવા પુરુષને સત્ય સત્ય” નામના પહેલા પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. અથવા જે પહેલાં પણ સત્યને આરાધક હોય અને પાછા નથી પણ સત્યને આરાધક જ ચાલુ રહે છે, તેને “સત્ય સત્ય” રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) “સત્ય અસત્ય” જે પુરુષ પહેલાં સત્યને પાલક હેય, પણ પાછળથી અયથાર્થ વસ્તુના પરિકથન દ્વારા અથવા પ્રતિજ્ઞાત અર્થનું ઉલ્લંઘન કરવાને કારણે અસત્ય રૂપ બની ગયેલ હોય તેને સત્ય અસત્ય પુરુષ કહે છે. બાકીના બે ભાંગા આ પ્રમાણે છે (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય. આ બન્નેને ભાવાર્થ ઉપરના બે ભાંગાના ભાવાર્થને આધારે સમજી લે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨