Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
२९५
स्थानाङ्गसूत्रे भ्याम् । त्रिचक्षुश्च-उत्पन्नज्ञानदर्शनधरः, तत्र उत्पन्नम्-आवरणक्षयोपशमेन प्रकटी. भूतं ज्ञानं-श्रुतावधिरूप, दर्शनम्-अवधिदर्शनरूपं धारयति वहतीति सतथा, एता. दृशो यः श्रमणो वा माहनो वा भवति स खलु त्रिचक्षुः चक्षुरिन्द्रिय-परमश्रुतपरमावधिमत्त्वात् इति-पूर्वोक्तप्रकारेण वक्तव्यं कथनीयं स्यात् । अयं हि हेयोपा. देयानि समस्तवस्तूनि साक्षादिवावलोकयतीति विचक्षुष्मत्वमस्य विवक्षितम् । ननु केवलिनश्चक्षुरिन्द्रिय-केवलज्ञान-केवलदर्शन वयात्रिचक्षुष्मत्त्वेनापि स किं न विवक्षितः ! इत्यत्राह-चक्षुरिन्द्रियलक्षणचक्षुष उपयोगाभावेन तस्य चक्षुरिन्द्रिया विवक्षणात् , द्रव्येन्द्रियापेक्षया तु सोऽपि न विरुध्यत इति ।। मू० ७९ ।। होता है, तथा-जिनको आवरण के क्षयोपशम से तज्ञान अवधिज्ञान
और अयधिदर्शन ये प्रकट हो चुके हैं ऐसा जो अवण अथवा माहन है वह तीन चक्षुबाला कहा गया है क्यों कि-वह चक्षुरिन्द्रिय परमश्रुत
और परमावधिवाला है। त्रिचक्षुवाला जीव हेय और उपादेयरूप समस्त वस्तुओं को साक्षात्-हुई की तरह देखता है यदि यहां पर ऐसी आशङ्का की जाये कि-यहां केवली भी त्रिचक्षुबालों के रूप में गृहीत होना चाहिये । क्यों कि उनके पास भी चक्षुरिन्द्रिय केवलज्ञान और केवलदर्शन रहता है, अर्थात्-केवली द्रव्येन्द्रियरूप चक्षु से तथा भावे. न्द्रियरूप केवलज्ञान, और केवलदर्शन से सम्पन्न होते हैं तब इन्हें क्यों नहीं त्रिचक्षुष्मान् के रूप में गृहीत किया गया है ३ तो इसका उत्तर ऐसा है कि-उन्हें चक्षुरिन्द्रियवाला इसलिये नहीं कहा गया है किउनमें चक्षुरिन्द्रिय जन्य उपयोग का अभाव रहता है द्रव्येन्द्रिय की જ્ઞાન સંપન્ન પણ હોય છે. તથા જેમને આવરણના ક્ષપશમથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન પ્રકટ થઈ ચુક્યા હોય છે એવા શ્રમણ અથવા માહનને ત્રણ ચક્ષુવાને કહ્યો છે, કારણ કે તે ચક્ષુરિન્દ્રિય, પરમકૃત અને પરમાવધિવાળે હેાય છે. ત્રિચક્ષુવાળે જીવ હેય અને ઉપાદેયરૂપ સમસ્ત વસ્તુઓને સામે જ હોય એવી રીતે (પ્રત્યક્ષની જેમ) જોઈ શકે છે,
પ્રશ્ન–કેવલીને પણ ત્રણ ચક્ષુવાળામાં સમાવેશ થ જોઈએ, કારણ કે તેમની પાસે પણ ચક્ષુરિન્દ્રિય, કેવળજ્ઞાન અને કેવળ દર્શનને સદૂભાવ હોય છે. એટલે કે કેવલી દ્રવ્યેન્દ્રિયરૂપ ચક્ષુ વડે અને ભાવેન્દ્રિયરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સંપન્ન હોય છે. તે પછી ત્રણ ચક્ષુવાળા જીવોમાં તેમને કેમ ગણાવ્યા નથી?
ઉત્તર–કેવલને ચક્ષુરિન્દ્રિયવાળા નહીં કહેવાનું કારણ એ છે કે તેમને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨