Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३६२
स्थानाङ्गसूत्रे यद्वेन्द्रियकषायनिग्रहादिना, बहुलः, तत्र संयमबहुलत्वविशेषणोपादानं षड्जीवनिकायविराधनाविरमणमुख्यता सूचनार्थ, यत:
" एक्कंचिय एत्थ वयं निद्दिटुं जिणवरेहिं सव्वेहिं ।।
पाणाइवायविरमणमवसेसा तस्स रक्खहा" ॥१॥ इति, छाया-" एकमेवात्र व्रतं निर्दिष्टं जिनवरैः सर्वैः।
प्राणातिपातविरमणमवशेषाणि तस्य रक्षार्थम् ॥१॥” इति, एतत्संयमबहुलत्व - संवरबहुलत्वद्वय रागादिरहितचित्तवृत्तेः पुरुषसिहस्य जायते, अत आह-" समाधिबहुलः" इति, समाधिः-चित्तस्वास्थ्यं, तेन बहुलः, समाधिः तथा रागरहितस्यैव भवतीत्याह-": रूक्ष " द्रव्यतः शरीरे तैलाभ्यङ्गयर्जितत्वेन, भावतः कामादिरहितत्वेन । कथमसौ संयमबहुलत्वादिविशिष्टो भवकषाय और इन्द्रिय जयरूप संवृत जिसका प्रचुर है ऐसा हो जाता है, यहां-"संयमबहुल" इस विशेषण का जो उपादान हुवा है वह षड् जीवनिकाय की विराधना से विरमण होने की मुख्यता सूचना के लिये हुवा है। क्यों कि-" एक्कंचिय एत्थवयं" इत्यादि ऐसा कहा है कि समस्त जिनवरों ने प्राणातिपात चिरमणरूप एक ही व्रत कहा है याकी के जो और और व्रत हैं वे सब इसी की रक्षा के लिये कहे गये हैं। संयम बहुलता और संवर बहुलता ये दो रागादि रहित चित्तवृत्तिवाले पुरुषसिंह को होते हैं। इसीलिये “समाधिबहुल" ऐसा कहा है समाधिचित्तस्वास्थ्य से जो बहुल हो जाता है रूक्ष हो जाता है, द्रव्य से शरीर में तैलाभ्यङ्ग से वर्जित होने के कारण तथा भाव से कामादि रहित જેના ઘણા છે, એવું થઈ જાય છે. અહીં “સંયમ બહુલ” આ વિશેષણને જે પ્રયોગ થયો છે તે જીવનિકાયની વિરાધનાથી વિરમણ થવાની મુખ્યતાને ४८ ४२५ निमित्त यो छ, १२५ 3 एक्कं चिय एत्थ वयं " त्याle.
સમસ્ત જિનવરોએ પ્રાણાતિપાત વિરમણરૂપ એક જ વ્રત કહ્યું છે, બાકીનાં જે વસે છે તે તે આ વતની રક્ષા નિમિત્ત જ કહ્યા છે. સંયમ બહલતા અને સંવર બહુલતા, આ બને સદૂભાવ રાગાદિ રહિત ચિત્ત વૃત્તિવાળા પુરુષસિંહમાં જ હોઈ શકે છે. તેથી જ “ સમાધિ બહલ એ આ વિશેષણને પણ પ્રયોગ કરવામાં આવે છે. જેનું ચિત્ત પ્રચુર સ્વાથ્યમાં લીન થઈ જાય છે તેને સમાધિ બહુલ કહે છે. એ જીવ રૂક્ષ થઈ જાય છે, તેલ-માલિશ આદિના અભાવે તે દ્રવ્યની અપેક્ષાએ રૂક્ષ થઈ જાય છે, અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨