Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०४ सू० १२-१४ गौरवादिभेदनिरूपणम् ३११ भवति तदा सुतपस्थितं भवति, तदभावे च ज्ञानविकलतया सुतपस्थितस्याभावा दिति । ' से ' इति सः स्वधीतादित्रयरूपो धर्मः । स्वाख्यातः-सुष्टुक्तः सम्य. रज्ञान-क्रियारूपत्वात् , ज्ञानक्रिययोश्चैकान्तिकात्यन्तिकसुखाबन्ध्योपायत्वेन निरुपचरितधर्मत्वात् , प्रज्ञप्तः-प्ररूपितः, केनेत्याह- भगवता श्रीमहावीरेणेति । मुगतिधारणाद्धि धर्मः, उक्तञ्च
"नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो ।
तिण्डंपि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥ १ ॥" छाया-ज्ञानं प्रकाशकं शोधकं तपः संयमश्च गुप्तिकरः ।
त्रयाणामपि समायोगे मोक्षो जिनशासने भणितः ॥ १ ॥ इति । मू. ८४॥ हो सकता है, जब वह सुध्यात होता है तब वह सुतस्थित होता है, सुध्यात के अभाव में ज्ञान विकल होने के कारण उसमें सुतपस्थित का अभाव आता है। इस प्रकार स्वधीतादि त्रयरूप धर्म सम्यग्ज्ञान क्रियारूप होने से स्वाख्यात हुवा है अच्छी तरह से कथित हुवा है। अर्थात् ज्ञान एवं क्रिया में ऐकान्तिक एवं आध्यात्मिक सुख का सकल उपाय होने से वह श्रुत चारित्ररूप धर्म निरुपचारित धर्मरूप से वास्त. विक सच्चे धर्मरूप से कहा गया है ऐसा कथन भगवान महावीर ने किया है तात्पर्य इसका ऐसा है कि जीव को जो संसारिक दुःखों से छुडाकर सुगति में प्राप्त करा देता है वही सच्चा धर्म है, ऐसा सच्चा धर्म श्रुतचारित्र रूप ही हो सकता है अन्य नहीं। कहा भी है-" नाणं पयास यं-" इत्यादि, ज्ञान प्रकाशक होता है तप शोधक होता है और संयम નથી. જ્યારે તે સુધ્યાત થાય છે, ત્યારે જ સુતપસ્થિત પણ થઈ શકે છે. સુષ્માતના અભાવમાં જ્ઞાનવિકલ હોવાને કારણે તેનામાં સુતપસ્થિતતાને અભાવ २७. ॥ प्रारी स्वधातात्रिय ३५ (स्वधात, सुध्यात, सुतपस्थित) ધર્મ સમ્યજ્ઞાન કિયા રૂપ હોવાથી તેને સાચા ધમ રૂપે પ્રતિપાદિત કરવામાં આવે છે. એટલે કે “ જ્ઞાન અને કિયામાં એકાન્તિક અને આધ્યાત્મિક સુખને સફલ ઉપાય હોવાથી શ્રુતચારિત્રરૂપ ધમને નિરુપચરિત ધર્મ રૂપે વાસ્તવિક સાચા ધર્મ રૂપે પ્રતિપાદિત કરાયો છે. ” આ પ્રકારનું કથન મહાવીર ભગવાને જ કરેલું છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જીવને જે સાંસારિક
બોમાંથી છોડાવીને સુગતિ પ્રાપ્ત કરાવે છે, એ જ સાચો ધર્મ છે. એ સાચે ધમ કૃતચારિત્ર રૂપ જ હોઈ શકે છે-અન્ય નહીં. કહ્યું પણ છે કે –
" नाणं पयासयं" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨