Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे ऊर्धाभिगमः, अधः-अधोऽभिगमः, तिर्यक्-तिर्यगभिगमः । अत्रैव ज्ञानभेदं कथयति-'जया ण ' मित्यादि, यदा खलु तथारूपस्य तथापकारस्य विशिष्टप्रकारस्य श्रमणस्य-तपस्विनः, वा-अथवा माहनस्य-हिंसादिनिवृत्तस्य अतिशेषेशेषाणि-छमस्थज्ञानानि, तान्यतिक्रान्ते अतिशेषे तथाविध रूपे संभाव्येते, ते समुत्पद्यते, स खलु तत्प्रथमतायां केवलस्य न क्रमेणोपयोगो येन तत्पथमतयेत्यायुक्तमनवयंस्यादिति, तस्य-ज्ञानादेरुत्पादस्य प्रथमता, तस्याः तत्प्रथमसमये इत्यर्थः ऊर्ध्वम्-उप्रलोकमभिसमेति-तत्रत्य पदार्थपरिच्छेदं करोति, ततः-तत्पश्चात् तिर्यक्-तिर्यग्लोकं, ततः पश्चाद् अधः-अध इत्यधोलोकमभिसमेति । अधोलोकः धोतु गत्यर्थक होते हैं वे ज्ञानार्थक भी होते हैं, अतः-विपर्यय और संशय दोष से रहित होकर जो ज्ञान मर्यादा के अनुसार होता है वह अभिसमागम है ऐसा इसका निष्कर्ष अर्थ है। यह अभिसमागम तीन प्रकार का कहा गया है जो इस प्रकार से है-एक ऊर्धाभिसमागम, दूसरा अधोऽभिसमागम, और तीसरा तिर्यगभिसमागम, जब तथा प्रकार के विशिष्ट प्रकार के श्रमण के, अथवा माहन के हिंसादि क्रिया से निरस्त हुये के-अतिशेष छद्मस्थ के ज्ञानों को अतिक्रम करने वाले ऐसे ज्ञानदर्शन-संभावना से परमावधिरूप ज्ञान दर्शन उत्पन्न होते हैं तब वह उनके ज्ञानादिकों के उत्पाद के प्रथम समय में उर्ध्वलोक का. उर्वलोक गतपदार्थों का परिच्छेद करता है बाद में तिर्यग्लोकगतपदार्थों का परिच्छेद करता है बाद में अधोलोकगतपदार्थों का परिच्छेद (निर्णय) करता है हे श्रमणायुष्मन् ? अधोलोक दुरभिगम कहा गया है। "ज्ञानदકથન અનુસાર જે ધાતુ ગત્યર્થક હોય છે, તે જ્ઞાનાર્થક પણ હોય છે. તેથી “વિપર્યય (વિપરીતતા) અને સંશય દોષથી રહિત એવું જે જ્ઞાન મર્યાદા. નસાર થાય છે તેને અભિસમાગમ કહે છે,” આ પ્રકારને તેને અર્થ ફલિત થાય છે. આ અભિસમાગમના ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) ઊર્ધાભિસમાગમ, (૨) અધો અભિસમાગમ અને (૩) તિય ગભિસમાગમ જ્યારે તથારૂપ (વિશિષ્ટ પ્રકારના) કેઈ શ્રમણને અથવા માહનને-હિંસાદિ કિયાથી નિરસ્ત થયેલા શ્રમણ કે માહનને અતિશેષ-છદ્મસ્થના જ્ઞાનને અતિકમ કરનારું એવું જ્ઞાનદર્શન સંભાવનાની અપેક્ષાએ પરમાવધિરૂપ જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે તેમના ( જ્ઞાનાદિકના) ઉત્પાદન પ્રથમ સમયમાં ઊર્વક ગત પદાર્થોને પરિચ્છેદ કરે છે, ત્યારબાદ તિર્યલોક ગત પદાર્થોનો પરિચછેદ કરે છે અને ત્યારબાદ અલેક ગત પદાર્થોને પરિવ છેદ કરે છે. “હે શ્રમણાયુમન !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨