Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० ३ सू० ५८ नरकायालनिरूपणम्
१७१ 'सत्यो घटादिरों नान्यथे' त्येवमभ्युपगमपर एवम्भूतः, अयं हि भावनिक्षेपादिविशेषणोपेतं व्युत्पत्यर्थाविष्टमेवार्थमिच्छति, जलाहरणादि चेष्टावन्तं घटमिवेति ३ । इत्येतेषां त्रयाणां शब्दनयानां-शब्दसमभिरूढैवम्भूताभिधानानां मतेन नरकावासा आत्मप्रतिष्ठिता भवन्तीति । एषु सप्तमु नयेष्वायत्रयस्याशुद्धत्वात् भिन्न २ ही हैं ऐसा विचार इस नयका है यद्यपि कहीं २ एक शब्द के अनेक अर्थ होते हैं. परन्तु यह नय इस बात को नहीं कहता है। यह तो यही कहता है कि जिस प्रकार शक्र, पुरन्दर आदि अनेक शब्दोंका एक अर्थ नहीं होता उसी प्रकार से एक शब्द के भी अनेक अर्थ नहीं होते हैं । इस प्रकार शब्दके भेदके अनुसार अर्थभेद करनेवाला विचार समभिरुढ नय कहा गया है।
एवं भूत नथ इस नय के विचार से भी आगे बढ जाता है। यह नय यह कहता है कि भले ही अनेक शब्दों के अनेक अर्थ हों-परन्तु वह अर्थ उस शब्द का वाच्य तभी माना जा सकता है कि जब उस शब्द की प्रवृत्ति की निमित्तभूत व्युत्पत्ति उसमें घटित होती हो इस तरह व्युत्पत्त्यर्थ घटित होने पर ही उस शब्द का यह अर्थ लिया जा सकता है । यद्यपि इस नय का विषय भावनिक्षेप होता है। परन्तु फिर भी वह भावनिक्षेप उसका विषय तभी हो सकता है कि जब वह व्युत्पत्त्यर्थ से विशिष्ठ हो घट जब जलाहरण क्रिया को कर रहा हो तभी यह घट है अन्य समय में इस क्रिया से रहित वह घट नहीं है ऐसा इस नय का विचार है-अतः इन तीन नयों के कथन के अनुसार नरकावास आत्मप्रष्ठित हैं-स्वस्वरूपाश्रित हैं ऐसा कहा गया है। અનેક શબ્દોને એક અર્થ થતો નથી, એ જ પ્રમાણે એક શબ્દના પણ અનેક અર્થ થતા નથી. આ પ્રમાણે શબ્દના ભેદ અનુસાર અર્થભેદ કરનારા વિચારને સમધિરૂઢ નય કહેવાય છે.
એવંભૂત નય આ નયના વિચારથી પણ આગળ જાય છે. આ નય એમ બતાવે છે કે ભલેને અનેક શબ્દના અનેક અર્થ હોય, પરંતુ તે અને તે શબ્દને વાય ત્યારે જ માની શકાય કે જ્યારે તે શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત વ્યુત્પત્તિ તેમાં ઘટાવી શકાતી હોય એટલે કે સંભવિત હોય. આ રીતે વ્યુત્પત્તિ અર્થ ઘટાવી શકાતું હોય તે જ તે શબ્દને તે અર્થે લઈ શકાય છે. જો કે આ નયને વિષય ભાવનિક્ષેપ હોય છે, પરંતુ તે ભાવનિક્ષેપ તેને વિષય ત્યારે જ સંભવી શકે છે કે જ્યારે તે વ્યુત્પત્તિ અર્થથી વિશિષ્ટ (યુક્ત) હોય. જેમકે જ્યારે ઘડે પાણી લઈ જવાની ક્રિયા કરી રહ્યો હોય ત્યારે જ તેને ઘડો કહેવાય છે, પણ જ્યારે તે આ કિયાથી રહિત હોય છે ત્યારે તેને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨