Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०४ सू०७१ वाचनादिविषये योग्यायोग्यनिरूपणम् २५७ प्रया-एतद्विपरीता विनीतादयो वाचयितुं कल्पन्ते । शेषं स्पष्टम् । २ । पूर्व श्रुतदानायोग्यावर्णिताः, साम्प्रतमयोग्यप्रस्तावात्सम्यक्त्वस्याप्ययोग्यान् वर्णयति'तो दुस्सन्नप्पा' इत्यादि। सुगम, नवरं-दुःदुःखेन कण्टेन संज्ञाप्यन्ते प्रज्ञाप्यन्ते बोधविषयी क्रियन्त इति दुस्संज्ञाप्या: - अप्रज्ञापनीया इत्यर्थः । ते त्रयः प्रज्ञप्ताः, तथाहि-दुष्टः, द्विष्टो या तत्त्वं प्रति तत्त्वज्ञापकं प्रति वा । अयं चा-प्रज्ञापनीयः यतोऽस्य द्वेषेण दुष्टत्वेन बोपदेशस्य सफलता न जायत इति १ । मृहः-मूर्खःकदापि योग्य नहीं है। क्यों कि सूत्र की अपेक्षा अर्थ को महत्त्व होता है इन पूर्वोक्त अधिनीत आदिकोंसे जो विपरीत हैं वे विनीत आदिक सूत्र पढाने के और अर्थ सुनाने के योग्य होते हैं, यह बात अब सूत्रकार कहते हैं इसमें यह कहा गया है कि जो विनीत, अविकृतिप्रतिबद्ध और व्यवसितप्राभूत होते हैं ये याचना देने के योग्य कहे गये हैं। अयोग्य का प्रकरण होने से जो सम्यक्त्व के भी अयोग्य हैं, उन्हेंसूत्रकार-" तो दुस्सन्नप्पा पण्णत्ता" इत्यादि, इस सूत्र द्वारा कहते है-जो बडी मुश्किल से बोध के विषयभूत किये जाते हैं ऐसे वे दुःसज्ञाप्य अप्रज्ञापनीय तीन कहे गये हैं, एक दुष्ट, अथवा विष्ट, दूसरा मूद, और तीसरी व्युद्ग्राहित, इनमें जो तत्व के प्रति अथवा-तत्त्वप्रज्ञापक के प्रति द्वेष रखता हो या दुष्टप्रकृति संपन्न बना रहता हो वह प्रथम नम्बर का अप्रज्ञापनीय है इसे अप्रज्ञापनीय इसलिये कहा गया તે અર્થ સંભળાવવાનું તે કેવી રીતે યોગ્ય હોઈ શકેસૂત્ર કરતાં અર્થનું મહત્વ વિશેષ હોય છે, એટલે અર્થ સમજાવવાનું તે એથી પણ વધારે અયોગ્ય ગણી શકાય. પૂર્વોક્ત અવિનીત આદિથી વિપરીત એવા વિનીત આદિ ગુણોવાળા શિષ્ય જ સૂત્ર શીખવવાને અને અર્થ સંભળાવવાને યોગ્ય હોય છે, એ જ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે.
વિનીત, અવિકૃતિ પ્રતિબદ્ધ અને વ્યવસિત પ્રાભૂત ક્રોધને વશ રાખનાર શિષ્યો જ વાચના દેવાને ચગ્ય કહ્યા છે. અયોગ્યનું પ્રકરણ હોવાથી હવે સત્રકાર સમ્યકત્વની પ્રાપ્તિ માટે જેઓ અયોગ્ય છે તેનું કથન કરે છે– ___ " तओ दुस्सन्नप्पा पण्णता" त्याह
જેઓ મહા મુશ્કેલીથી બેધને પ્રાપ્ત કરી શકે છે તેમને સંજ્ઞા (અપ્રજ્ઞાપનીય) કહ્યા છે. એવાં સંજ્ઞાપ્ય ત્રણ કહ્યા છે-(૨) દુષ્ટ અથવા દ્વિષ્ટ, (૨) મૂડ અને (૩) ચુદ્રાહિત. જે તત્વ પ્રત્યે અથવા તત્વપ્રજ્ઞાપક પ્રત્યે છેષ રાખે છે અથવા દુષ્ટ પ્રકૃતિસંપન્ન જ ચાલુ રહે છે તેને દુષ્ટ અપ્રાપનીય
स ३३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨