Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६४
स्थानाङ्गसूत्रे ___ मानुषोत्तरादयो महान्त उक्ता इति महत्मसङ्गादति महतः पदार्थानाह'तओ महइ०' इत्यादि, अतिमहान्तश्च ते आलयाश्च आश्रया इति-अतिमहालयाः, महान्तश्च तेऽतिमहालयाश्चेति महातिमहालयाः । महच्छन्दस्य द्विरुच्चारणं मन्दरादीनां सर्वगुरुत्वख्यापनार्थ, तेन-अन्येभ्यः स्वस्वजातीयेभ्योऽति महान्त इत्यर्थः, ते त्रयः प्रज्ञप्ताः, तानेवाह-मन्दरेषु-पञ्चानां मन्दरपर्वतानां मध्ये इत्यर्थः, जम्बूद्वीपे यो मन्दरः मध्यजम्बूद्वीपस्थमेरुपर्वतः स महान् वर्तते यतोऽयं लक्षयोजनपरिमितः, शेषाश्चत्वारो मन्दराः सातिरेकपश्चाशीतियोजनसहस्रममाणा का है, और ऊपर में इसका विस्तार १ हजार २४ योजन का है। ये मानुषोत्तर पर्वत महान हैं ऐसा कहा, अब सूत्रकार इनमें भी जो
और अधिक महान् हैं उन्हें प्रगट करते हैं-" तओ मएइ" इत्यादि, यहां जो 'महत्' शब्द का दो बार प्रयोग किया गया है वह इस बात को ख्यापन करने के लिये किया गया है, कि ये मन्दरादि पदार्थ सब से महान् हैं, इनसे महान् और कोई नहीं हैं, अर्थात्-अपनी जाति के जो पदार्थ हैं उनमें ये अति महान हैं, इन अति महानों के बीच में पांच मन्दर पर्वतों के बीच में जो जम्बूद्वीप में मन्दरपर्वत है वह महान् है क्यों कि-इसका विस्तार १ लाख योजन का कहा गया है
और बाकी के जो चार मन्दर पर्वत हैं-धातकीखण्ड के दो, और पुष्करयर दीपा के दो-इसका विस्तार केवल ८५ हजार योजन का ही પણ વધારે છે, મધ્યમાં તેને વિસ્તાર ૭૦૨૨ યોજનાને છે અને સૌથી ઉપર તેને વિસ્તાર ૧૦૨૪ યોજન છે.
આ માનુષેત્તર ૫ર્વતે મહાન છે, એવું કહ્યું. હવે સૂત્રકાર એ વાત પ્રકટ ४२ छ , सौथी भडान त यो छ-" तओ मएइ" alle
॥ सूत्रमा २ “ महत् भडान " शहन प्रयो। ४२पामा मा०यो छ તે એ વાતનું પ્રતિપાદિત કરવાને માટે કરાય છે કે
આ મન્દરાદિ પદાર્થ સૌથી મહાન છે-તેમનાથી અધિક મહાન બીજે કોઈ પદાર્થ નથી. એટલે કે પિતાની જાતિના જે પદાર્થો છે તેમનામાં તે અતિ મહાન છે, વળી તે પાંચ પર્વત અતિ મહાન મન્દર પર્વતેમાં પણ સૌથી મહાન પર્વત તો જબૂદ્વીપમાં આવેલ મન્દર પર્વત જ છે. ધાતકીખંડના બે મન્દર પર્વતને અને પુઝરવર દ્વીપાઉંના બે મન્દર પર્વતને વિસ્તાર કેવલ ૮૫૦૦૦ એજનને જ કહ્યો છે, પરંતુ જે બૂદ્વીપના મન્દર પર્વતનો વિસ્તાર તે એક લાખ એજનને કહ્યો છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨