Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ ३.३ सू० ६० धर्मस्वरूपनिरूपणम् , एवम्-अनेन पूर्वोक्तेन प्रकारेणैकैकस्मिन् पदे त्रयस्त्रय आलापका विज्ञेया यथैवोपक्रमे, इति पूर्व व्याख्यातमिति । ७ । अथ श्रुतभेदा वित्रियन्ते-'तिविहा कहा' इत्यादि । कथा उपायप्रतिपादनपरावाक्यमबन्धरूपा, सा त्रिविधा, तथाहि -अर्थ कथा, धर्मकथा, कामकथा । तत्र अर्थस्य-धनस्य कथा-अर्थकथा-अर्थोत्पा दकधातुवादकृष्यादिमतिपादिका । उक्तश्च
" सामादिधातुवादादि कृष्यादि प्रतिपादिका।।
अर्थोपादानपरमा कथाऽर्थस्य प्रकीर्तिता ॥ १॥" इयं कामन्दकापर्थशास्त्ररूपा । एवं धर्मोपायप्रतिपादनपरा धर्मकथा, उक्तञ्चइत्यादि । जो कोई व्यक्ति इस एक अपने जीवन के लिये बहुत से करोड़ों जीवों को दुःख में स्थापित करते हैं अर्थात् दुःख पहुँचाते हैं तो क्या उनका जीवन शाश्वत अविनाशो है ? अर्थात् नहीं ॥ इस पूर्वोक्त प्रकार से एक २ पद में उपक्रम की तरह तीन २ आलापक जानना चाहिये । अब सूत्रकार श्रत भेदों का कथन करते हैं “तिविहा कहा" इत्यादि-उपाय के प्रतिपादन करने में तत्पर जो वाक्यप्रबंधरूप रचना है उसका नाम कथा है वह जो तीन प्रकार की कही गई है उसका तात्पर्य ऐसा है-धन की जो कथा है वह अर्थ कथा है अर्थात् अर्थोपार्जन के या अर्थोत्पाद के कारणभूत सुवर्ण आदि की कथा या खेतीवाड़ी की कथा अर्थकथा है। कहा भी है-“सामादि धातुवादादि" इत्यादि। यह कथा कामन्दकाद्यर्थशास्त्ररूप है, इसी प्रकार से धर्मके उपायों के प्रतिपादन करने में तत्परा जो कथा है यह धर्मकथा है। कहा भी है કેઈ પણ જીવ પિતાના જીવનને માટે અનેક જીવેને દુઃખ પહોંચાડે, તે શું તેનું પિતાનું જીવન શાશ્વત (અવિનાશી) છે? એટલે કે મારે અને તમારે જરૂર એકવાર તે મરવાનું જ છે, તે શા માટે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ ?”
આ પૂર્વોક્ત પ્રકારે પ્રત્યેક પદમાં ઉપક્રમની જેમ ત્રણ ત્રણ આલાપક समपा. वे सूत्र १२ थाना लेहोर्नु नि३५९ ४२ छे-“तिविहा कहा " त्यादि આય (આવક) નું પ્રતિપાદન કરવામાં તત્પર જે વાકયપ્રબંધ રૂ૫ રચના છે તેને કથા કહે છે. તેના ત્રણ પ્રકારે નીચે પ્રમાણે છે. (૧) ધનની જે કથા છે તેને અર્થકથા કહે છે. એટલે કે અર્થોપાર્જન અથવા અત્પાદનના કારણે રૂપ સુવર્ણ આદિની કથાને કે ખેતીવાડીની કથાને અર્થકથા કહે છે. કહ્યું પણ छ , “ सामादि धातुयादादि " इत्यादि. 24॥ माय शा३५ छ. (૨) ધર્મના ઉપાયોનું પ્રતિપાદન કરનારી જે કથા છે તેને ધર્મકથા કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨