Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨
स्थानाङ्गसूत्रे जघन्यभेदेन दर्शनाराधनाऽपि त्रिविधा ७ । चारित्राराधनाऽपि त्रिविधा ८ । संक्लेशसूत्रम्-'तिविहे संकिले से' इत्यादि, संक्लेशः-प्रतिपतनलक्षणः संक्लिश्यमानपरिणामनिवन्धनः ज्ञानदर्शनचारित्रभेदेन त्रिविधः९ । एवम्-संक्लेशमूत्रवत् असंक्लेश:-ज्ञानदर्शनचारित्रशुद्धिलक्षणो विशुध्यमानपरिणामहेतुकः १०। एवम्अनेनैव प्रकारेण ज्ञानदर्शनचारित्रभेदेन अतिक्रमोऽपि११, व्यतिक्रमोऽपि१२, अतिचारोऽपि१३,अनाचारोऽपि प्रत्येकं त्रिविधः। तत्राधाकर्माश्रित्यातिक्रमादीनां चतुणीं इसी प्रकार से दर्शनाराधना भी उत्कृष्ट, मध्यम और जघन्य के भेद से तीन प्रकारकी होती है, चारित्राराधना भी इसी तरह से तीन प्रकार की होती है ८, "तिविहे संकिलेसे" इत्यादि-संक्लिश्यमोन परिणाम है कारण जिसका ऐसा है जो ज्ञान, दर्शन और चारित्र जीव का पतन है वह संक्लेश है यह संक्लेश ज्ञानसंक्लेश, दर्शनसंक्लेश और चारित्रसंक्लेश के भेद से तीन प्रकार का कहा गया है इसी तरह से असंक्लेश भी-ज्ञान, दर्शन और चारित्र की शुद्धिरूप होता है तथा यह असंक्लेश विशुदमान परिणाम हेतुक होता है अर्थात् असंक्लेश के हेतु क्षण २ में विशुद्ध होते हुए परिणाम होते हैं। इसी तरह से ज्ञानातिक्रम, दर्शनातिक्रम और चारित्रातिक्रम, के भेदसे अतिक्रम भी तीन प्रकार का होता है ज्ञान का अतिक्रम ज्ञानातिक्रम है इसी प्रकार से दर्शनातिक्रम और चारित्रातिक्रम को भी जानना चाहिये व्यतिक्रम भी तीन प्रकार का है अतिचार भी तीन प्रकार का है और अनाचार भी तीन प्रकार को है आधाकर्म को आश्रित करके अतिक्रम आदि પ્રમાણે દર્શનારાધના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યના ભેદથી ત્રણ પ્રકારની કહી છે. એ જ પ્રમાણે ચારિત્રારાધનાના પણ ત્રણ ભેદ સમજવા. ____“तिविहे संकिलेसे " छत्यादि
સંકિલશ્યમાન પરિણામ જેના કારણરૂપ છે એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાંથી જીવનું જે પતન થાય છે તેનું નામ સંકલેશ છે. તે સંકલેશના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-જ્ઞાન સંકલેશ, દર્શન સંકલેશ અને ચારિત્ર સંકલેશ. એ જ પ્રમાણે અસંકલેશન પણ ત્રણ પ્રકાર પડે છે. અસંકલેશ જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિરૂપ હોય છે, તથા તે અસંકલેશ વિશુદ્ધમાન પરિણામ હતક હોય છે, એટલે કે અસંકલેશના હેતુ (કારણે) ક્ષણે ક્ષણે વિશુદ્ધ પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે. એ જ પ્રમાણે જ્ઞાનાતિકમ, દર્શનાતિક્રમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમ પણ ત્રણ પ્રકારના કહ્યા છે જ્ઞાનના અતિક્રમને નાનાતિક્રમ કહે છે. એ જ પ્રમાણે દર્શનાતિક્રમ અને ચારિત્રાતિક્રમ વિષે પણ સમજવું. વ્યતિક્રમ પણ ત્રણ પ્રકારના છે, અતિચાર પણ ત્રણ પ્રકારના છે અને અનાચાર પણ ત્રણ પ્રકારના છે. આધાકર્માને આશ્રિત કરીને અતિક્રમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨