Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ०४ सू० ७० योग्यानां प्रव्रज्यादाननिरूपणम् २४५ यः स्त्रिया-आलिङ्गनमाोण स्वलति स आदिग्धक्लीवः ३ । यः स्त्रीजनस्य निम न्त्रणमात्रेण स्खलति स निमन्त्रितक्लीव इति ४ । चतुर्विधोऽप्ययं वेदनिरोधेन नपुंसकत्वं प्राप्नोतीत्यतः क्लीवत्वेन कथ्यते, वातिकक्लीबयोस्तु परिज्ञान तन्मिन्त्रादीनां समीपे श्रवणादेव भवतीति । किमर्थ मेते प्रव्राजनयोग्या न सन्ति ! इति चेदाह-एते चोत्कटवेदवत्त्वात् निर्बलमनोवृत्तिकत्याच व्रतपालनासमर्था भवन्ति, प्रनज्या पदातुरप्याज्ञाभङ्गदोषप्रसङ्ग इति प्रवाजयितुं न कल्पन्ते, उक्तश्च
“जिणवयणे पडिकुटुं, जो पव्यावेइ लोभदोसेणं ।
चरणडिओ तवस्सी, लोवेइ तमेव उ चरित्तं ॥ १ ॥" छाया-जिनवचने प्रतिक्रुष्टं (निषिद्धं ) यः प्रव्राजयति लोभदोषेण ।
चरणस्थितस्तपस्वी, लोपयति तदेव चारित्रम् ॥ १ ॥ इति । जाता है, वह आदिग्धक्लीब है ३ तथा जो स्त्री के बुलाने मात्र से ही स्खलित हो जाता है, वह निमन्त्रितक्तीब है ४ चारों प्रकार के ये क्लीष वेदनिरोधन से नपुंसकता को प्राप्त हो जाते हैं। अतः ये क्लीव रूप से कह दिये गये हैं। चातिक और क्लीब का परिज्ञान उनके मित्रादिकों के पास में सुनने से ही हो जाता है तो फिर ये क्यों प्रवज्या के योग्य नहीं हैं ३ तो इसका उत्तर ऐसा है कि ये उत्कटवेद वाले होते हैं अतः इनकी मनोवृत्ति निर्बल होने के कारण ये व्रतपालन करने में असमर्थ रहते हैं, तथा ऐसों को प्रव्रज्या देने की आज्ञा भी नहीं है, अतः जो इन्हें प्रव्रज्या देगा, उसे भी आज्ञाभंग करने का दोष लगेगा, इसीलिये ये प्रव्रज्या देने के योग्य नहीं कहे गये हैं। कहा भी है-"जिणययणे पडिकुटुं" इत्यादि, तात्पर्य कहने का यह है कि जिन बचन में जिन्हें જાય છે તેને શબ્દ કાલીબ કહે છે. સ્ત્રીને આલિંગન કરતાં જ જેના વીર્યનું સ્મલન થઈ જાય છે તેને આદિગ્ધ કલીબ કહે છે. કેઈ સ્ત્રીના નિમંત્રણ બેલાવવા માત્રથી જેનું ખલન થઈ જાય છે તેને નિયંત્રિત કલીબ કહે છે. ઉપર્યુક્ત ચારે પ્રકારના કલબ વેદનિરોધનથી નપુંસકતા પ્રાપ્ત કરી લે છે, તેથી તેમને કલીનરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે.
પ્રશ્ન–વાતિક અને કલબનું પરિણામ તેમના મિત્રાદિ કે દ્વારા પણ થઈ શકે છે. તેમને શા કારણે પ્રવજ્યા આપવા યોગ્ય ગણ્યા નથી?
ઉત્તર–તેઓ ઉત્કટ વેચવાળા હોય છે, તેથી તેમની મનોવૃત્તિ નિર્બળ હોય છે. નિર્બળ મનોવૃત્તિને કારણે તેઓ વ્રત પાલન કરવાને સમર્થ હતા નથી તથા એવાં મનુષ્યને પ્રવજ્યા દેનારને પણ શામ્રાજ્ઞાને ભંગ કરવાને દેષ લાગે છે, તેથી તેમને પ્રવજ્યા દેવી જોઈએ નહીં. કહ્યું પણ છે કે
“ जिणवयणे पडिकुटुं" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨