Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५२
स्थानाङ्गसूत्रे प्रयोगः ५ । पञ्चविधोऽप्येष दीक्षयितुं न कल्पते । उक्तश्च"कम्मे १ सिप्पे २ विज्जा ३, मंते जोगे य होइ उवय रओ।
उब्बद्धओ उ एसो, न कप्पए तारिसे दिक्खा ॥ १॥" छाया-कर्मणि १ शिल्पे २ विद्यायां ३ मन्त्रे ४ योगे ५ च भवत्युपचरकः ।
उद्वद्धकस्त्वेष न कल्पते तादृशे दीक्षा ।। इति १६ । भृतकः-भृत्यः-प्रसिद्धः १७ । शैक्षनिष्फेटितः-निष्फेटितः शैक्ष इत्यर्थः, यो गृहकलहादिकारणमाश्रित्य मातापित्रोरननुज्ञात एव दीक्षा ग्रहीतुमिच्छति सः, यद्वा-अन्यतः कश्चिदीक्षाभिलाषी दीक्षितो वा पलाय्य समागतः सोऽपि दीक्ष. यितुन कल्पत इति १८ । गुर्विणी-सगर्भा १९ । वालवत्सा-लघुवालमाता २० शब्दों जानने तक की कलाओं में जो निपुण होता है वह विद्याउद्वद्ध है, विद्वेषण उच्चाटन मारण ताडन, एवं वशीकरणरूप मन्त्र विद्या में जो निपुण होता है, वह मन्त्र उद्बद्ध है, और चूर्णादिप्रयोग करने में जो चतुर होता है वह योग उद्बद्ध है ये पांचो प्रकार के उद्वद्ध भी दीक्षा देने के योग्य नहीं कहे गये हैं। कहा भी है-"कम्मे सिप्पे विज्जा" इत्यादि, जो दूसरों के यहां आजीविका के निमित्त नोकरी करता है यह भृतक है, वह तथा-गृहकलह आदिरूप कारण को लेकर जो मातापिताकी आज्ञा प्राप्त किये बिना ही दीक्षा को उद्यत होताहै ऐसा वह निष्फेटित शैक्ष कहातें हैं। अथवा दीक्षाभिलाषी बना हुथा, या दीक्षित हुवा जो दूसरी जगह से भगकर आया हो, वह भी दीक्षा देने के योग्य नहीं कहा गया है १८, जो गर्भवती है ऐसी गुपिणी स्त्री, तथा जिसका કલાઓમાં જે નિપુણ હોય છે, તેને વિદ્યાઉદ્દબદ્ધ કહે છે. વિદ્વેષણ-ઉચ્ચાટન, મારણ-તાડન અને વશીકરણ રૂપ મંત્રવિદ્યામાં જે નિપુણ હોય છે તેને મંત્ર ઉદ્દબદ્ધ કહે છે. અને ચૂર્ણાદિ પ્રયોગ-રસાયણ પ્રયોગ કરવામાં જે નિપુણ હોય છે તેને ગઉદ્દબદ્ધ કહે છે. આ પાંચ પ્રકારના ઉદ્દબદ્ધકને દીક્ષા આપવાને ગ્ય ॥ नथी ४ह्यु ५४ छ -“ कम्मे सिप्पे विज्जा" त्याह
જે આજીવિકા નિમિત્તે બીજાને ત્યાં નોકરી કરે છે તેને ભતક કહે છે, તેને પણ દીક્ષા આપવા ગ્ય કહ્યો નથી. ગૃહકલહ આદિ કારણોને લીધે માતાપિતાની આજ્ઞા લીધા વિના દીક્ષા લેવાને તૈયાર થયેલ વ્યક્તિને પણ દીક્ષા આપવા યોગ્ય ગણેલ નથી. એ પ્રકારના દીક્ષાથીને “નિષ્ફટિત શિક્ષ કહે છે અથવા દીક્ષાભિલાષી બનીને બીજી જગ્યાએથી ભાગી આવેલને, અને એક વાર દીક્ષા લઈને ત્યાંથી ભાગીને આવેલા માણસને પણ દીક્ષા આપવાને
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦ર