Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
स्थानाङ्गसूत्रे व्याधाः-लुब्धकाः ५ । मत्स्यबन्धाः-धीवराः ६ । रजकाः-वस्त्रप्रक्षालकाः ७। वागुरिका:-मृगजालिकाः ८ । शिल्पेन जुङ्गिका:-ये पटकाराः 'वणकर' इति पसिद्धाः नापितादयो वा ३ । शरीरजुङ्गिकाः-शरीरेण हीना:-ये हस्तपादकर्णनासिकोष्ठवर्जिताः, वामनकाः-लघुहस्तपादाद्यवयवाः, कुन्जाः-बहिनिस्मृतपीठ. हृदयास्थिकाः, कुष्ठव्याध्युपहताः, काणाः, प्रसिद्धाः पङ्गवः-पादगमनशक्ति विकलाः करते हैं वे लख हैं ४ लुब्धक-शिकारी जो होते हैं वे व्याध हैं-५ मछलियों को पकडने चाले धीवर मत्स्यबन्ध हैं ६ कपड़ों को धोने वाले धोबी रजक हैं ७ मृगों को जालडालकर जो पकडते वे वागरिक हैं ८। पटकार बुनकर, अथवा-नापित नाई आदि शिल्पजुङ्गिक हैं ३ शरीर से अङ्गोपाङ्ग से जो हीन होते हैं, वे शरीरजुङ्गिक हैं, जैसे-कोई हाथसे हीन होता है, कोई चरण से हीन होता है, कोई कर्ण से तो कोई नासिका से हीन होता है, और कोई ओष्ठ से हीन होता है, ऐसे ये सब शरीर जुङ्गिक कहे गये हैं, तथा वामनक वे होते है-जो शरीर से बौने होते हैं लघु हस्तपाद आदि अवयवों वाले होते हैं, वे कुषक-कूबडे होते हैं, जिसकी पीठ की, अथवा हृद्य की हड्डी बाहर निकल आती है तथा -कुष्ठ से जिनके हाथ पग आदि अवयय गल जाते हैं, वे तथा-जो काने होते हैं वे, तथा जो पंगु होते हैं वे, चलने फिरने में जो चरणों की शक्ति पोतानी सानुं प्रशन ४२ छ, भने म ( सीया) छ. (५) શિકારીને વ્યાધ કહે છે. (૬) માછલાં પકડવાને બંધ કરનાર ધીવરને (માછીમારને ) મત્સ્યબંધ કહે છે. (૭) કપડાં ધોવાને ધધ કરનારને રજક ઘણી કહે છે. (૮) જાળ નાખીને મૃગેને પકડનાર માણસને વાગુરિક કહે છે.
પટકાર (વણકર) અથવા નાઈ આદિને શિલ્પજુ શિક કહે છે. જે લોકો શારીરિક છેડ-ખાપણુવાળા હોય છે તેમને શરીરજુગિક કહે છે જેમકે કઈ લલા હોય છે, તે કઈ ઠુંઠા હોય છે, તે કેઈ નકટા (નાક છેદોયલા) હોય છે, કેઈ કર્ણહીન હોય છે, તે કોઈ હઠ વિનાના હોય છે, એ બધાં મનુષ્યોને શરીરજુગિક કહ્યા છે.
તથા જેઓ વામનરૂપ ( ઠીંગુજી) હોય છે,-લઘુ હાથપગ આદિ અવયોવાળા હોય છે. જે કૂબડા હોય છે, જેના વાંસાના અથવા છાતીના હાડકાં બહાર નીકળી આવ્યા હોય છે, જેના હાથપગ આદિ અવયવે કઢને લીધે કાળી ગયાં હોય છે, તથા જે લેકે એક આંખે કાણું હોય છે, તથા જે ભૂલા કાય છે. હાલવા ચાલવારૂપ ચરણેની શક્તિથી જે રહિત હોય છે, એવાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨