Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ० ४ सू० ६६ सामान्यपृथिवीदेशनिरूपणम् २२५ निपतेयुः-विस्रसापरिणामात्ततः स्थानादुच्छलेयुः, अन्यस्थानाहा समागत्य यन्त्रोन्मुक्तमहोपलवत्तत्र संपतेयुः, ततः खलु ते बादराः पुद्गला निपतन्तः सन्तः पृथिव्या देशम्-एकदेशं चालयन्ति-कम्पयन्तीत्यर्थः, पूर्वोक्तकारणमाश्रित्य पृथिवी देशश्चलतीति भावः १, वा-अथवा महोरगः-कोऽपि व्यन्तरविशेषः, स कीदृशः ? इत्याह-'महिड्एि ' इत्यादि, महर्दिक:-परिवारादिऋद्धि सम्पन्नः 'जावे'ति यावत्कारणात्-'महज्जुइए,, महाबले, महाणुभागे' इति संग्राह्यम् , तत्र महाद्युतिकः-शरीरादिदीप्तिसम्पन्नः महाबल:-बलसम्पन्नः, महानुभाग:-चैक्रियादि प्रभावसम्पन्नः, महेशाख्यः-महेश्वरत्वेन प्रसिद्धः, स अस्या रत्नप्रभायाः पृथिव्या अधः-अधोभागे उन्मज्जनिमज्जिकां-उत्पतननिपतनं कुर्वन् पृथिव्या देशं चालयति २, वा-अथवा नागसुपर्णानां-नागकुमाराणां सुपर्णकुमाराणां च भवनपति विशेषाणां परस्परं संग्रामे वर्तमाने-जायमाने सति पृथिव्या देशश्चलति लेकर उस स्थान से उछलते हैं या अन्य स्थान से आकर वे यंत्रोन्मुक्त महोपल (यंत्र के द्वारा छोड़े गये पत्थर ) की तरह वहां गिरते हैं तब गिरते हुए वे बादर पुद्गल पृथिवी के एकदेश को कम्पित कर देते हैं तात्पर्य कहने का यह है कि इस प्रथम कारण को लेकर पृथिवी का एक देश चलायमान हो जाता है अथवा-परिवार आदि रूप ऋद्धि से संपन्न हुआ यावत् शरीरादि की दीप्ति से संपन्न हुआ, बलसम्पन्न हुआ चैक्रियादि रूप प्रभाव से संपन्न हुआ एवं महेश्वर रूप से प्रसिद्ध हुआ कोई महोरग नाम का व्यन्तरविशेष जय रत्नप्रभा पृथिवी के अधोभाग में नीचे से ऊपर को और ऊपर से नीचे को उछलता है तब भी पृथिवी का एकदेश चंचल हो उठता है तृतीय कारण पृथिवी के एकदेश के चंचल होने में नागकुमार और सुपर्णकुमारों का आपस में संग्राम का ઉછળે છે, અથવા અન્ય સ્થાનેથી આવીને, યંત્રની દ્વારા ફેંકાયેલા પથ્થરની જેમ ત્યાં પડે છે, ત્યારે પતન પામતાં તે બાદર પુલ પૃથ્વીના એકદેશને કંપાવી નાખે છે. એટલે કે આ પ્રથમ કારણને લીધે પૃથ્વીને એકદેશ ચલાયમાન થઈ જાય છે. બીજા કારણનું સ્પષ્ટીકરણ-પરિવાર આદિ રૂપ ઋદ્ધિથી સંપન્ન, શરીરાદિની દીપ્તિથી સંપન્ન, બલસંપન્ન, વિકિયાદિરૂપ પ્રભાવથી સંપન્ન હોય એ અને મહેશ્વર રૂપે પ્રસિદ્ધ થયેલ હોય એ કે મહોરમ નામને વ્યન્તરવિશેષ જ્યારે રત્નપ્રભા પૃથ્વીના અધેભાગમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ કંપાયમાન થવા માંડે છે.
હવે ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ મચી જાય છે, ત્યારે પણ પૃથ્વીને એકદેશ ચલા
स २९
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨