Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० ३ उ. ४ सू० ६४ पर्यायान्तरनिरूपणम् २१५ नुरूपमित्यर्थः, तपः कर्म-तपोऽनुष्ठानमनशनादिकं निर्विकृतिकादिकं वाप्रायश्चित्तं-पापप्रणाशकमनुष्ठानरूपं प्रतिपद्येत-स्वीकुर्वीत । तानेवाह-ज्ञानातिक्रम चारित्रातिक्रमम् १५ । एवम्-अने नैवालाप केन व्यतिक्रममपि १६, अतिचारमपि १७ । अनाचारमपि आलोचयेत् यावत् प्रायश्चित्तं प्रतिपद्येत १८ । पापच्छेदकस्वात् प्रायश्चित्तविशोधकत्वाद्वा, प्रायश्चित्तम् , उक्तञ्च
" प्रायः पापं विजानीयात् , चित्तं तस्य विशोधनम् ॥” इति । अनेन प्रायश्चित्तमिति शुद्धिरुच्यते, अत्र तद्विषयः शोधनीयातिचारोऽपि प्रायप्रायश्चित्त करना यह यर्थाह तपः कर्मप्रायश्चित्त है इन क्रियाओं के करने से भी अतिक्रम आदि से जायमान दोषों की शुद्धि होती है इस तरह ज्ञानातिक्रम, दर्शनातिक्रम और चारित्रातिक्रम के भेद से अतिक्रम तीन प्रकार का हो जाता है, इसी तरह से ज्ञानव्यतिक्रम, दर्शनव्यतिक्रम,
और चारित्रव्यतिक्रमके भेदसे व्यतिक्रमतीन प्रकारका हो जाता है, ज्ञानातिचार, दर्शनातिचार और चारित्रातिचारके भेदसे अतिचार तीन प्रकार का हो जाता है इनके विषय में हुए अनाचार से अनाचार भी तीन प्रकार का हो जाता है इन सब की आलोचना यावत् प्रायश्चित्त करने से गृहीत व्रतों की या दर्शन, ज्ञान चारित्र की शुद्धि होती है प्रायश्चित्त पाप का छेदक होता है तथा विशोधक होता है। कहा भी है-"प्रायः पापं विजानीयात्" इत्यादि। प्रायः नाम पाप का है और चित्त नाम शोधन का है इस पाप की शुद्धि जिससे होती है वह मा९ि३५ प्रायश्चित ४२ तेनु नाम “ यथा त५:४भ प्रायश्चित्त” छे. २॥ ક્રિયાઓ કરવાથી પણ અતિક્રમ આદિ જન્ય દેની શુદ્ધિ થાય છે. આ રીતે જ્ઞાનાતિકમ, દર્શનાસિકમ અને ચારિત્રાતિક્રમના ભેદથી અતિક્રમના ત્રણ પ્રકાર પડે છે. એ જ પ્રમાણે વ્યતિક્રમના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે, જ્ઞાન વ્યતિક્રમ, દર્શન વ્યતિક્રમ અને ચારિત્ર વ્યતિકમ. એજ પ્રમાણે અતિચારના પણ આ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર અને ચારિત્રાતિચાર. અનાચારના પણ ત્રણ પ્રકાર પડે છે-જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાનાચાર. આ બધાં દેષોની આલેચના આદિ કરવાથી ગૃહીત ઘતેની અથવા જ્ઞાનદર્શન અને ચારિત્રની શુદ્ધિ થાય છે. પ્રાયશ્ચિત્ત પાપનું છેદક તથા विशेष हाय छे. युं ५ छ 3-" प्रायः पाप विजानीयात" याह
પ્રાયઃ એટલે પાપ અને ચિત્ત એટલે શેધન. એટલે કે પાપની શુદ્ધિ જેના દ્વારા થાય છે તેને પ્રાયશ્ચિત્ત કહે છે, એ પ્રાયશ્ચિત્તને આ નિરુકત્યર્થ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨