Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८८
स्थानाङ्गसूत्रे परोपालम्भ:-परं प्रत्ययनौचित्यपत्तिकथनं, यथा
" उत्तमकुलसंभूओ, उत्तमगुरुदिक्खिो तुमं वच्छ !।
उत्तममाणगुणडो, कह सहसा ववसिओ एवं ? ॥१॥ छाया-उत्तमकुलसंभूतः, उत्तमगुरुदीक्षितस्त्वं वत्स ! ।
उत्तमज्ञानगुणाढयः, कथं सहसा व्यवसित एवम् ? ॥ इति । तदुभयोपालम्भः स्वपरं प्रत्यनौचित्यप्रवृत्तिप्रकटनं, यथा" एगस्स कए नियजीवियस्स बहुयाओ जीवकोडीओ।
दुक्खे ठवंति जे केवि ताण किं सासयं जीयं ? ॥ १॥" छाया-एकस्य कृते निज जीवितस्य बहुका जीवकोटी।
दुःखे स्थापयन्ति ये केऽपि तेषां किं शाश्वतं जीवितम् । १॥” इति मनुष्य जन्म पाकर यदि जिनधर्म का पालन नहीं करता है तो तेरी आत्मा का तूं क्या दुश्मन है ? अर्थात् आत्मा का दुश्मन मत बन ॥
तुम अनुचित प्रवृत्ति करते हो इस प्रकार से दूसरों की अनुचित प्रवृत्ति के प्रति उपालंभ देना इसका नाम परोपालंभ है। जैसे-(उत्तम कुलसंभूओ) इत्यादि । हे वत्स ! हे जीव ! तूं उत्तमकुल में जनमा है, उत्तम गुरु से दीक्षित हुआ है और उत्तम गुणों से तूं युक्त है, ऐसी सामग्री मिलने पर भी तूं इस प्रकार से पापव्यवसाय में अचानक कैसे लग गया है। - अपनी प्रवृत्ति के प्रति और पर की प्रवृत्ति के प्रति अनौचित्य का कथन करना यह तदुभयोपालंभ है। जैसे-(एगस्त कए नियजीवियस्स)
ચલકના દૃષ્ટાંતથી એટલે કે ચક્રવર્તીના દષ્ટાંતથી આ વાત સમજાવી છે. “ હર્લભ મનુષ્યજન્મ પામીને જે જિનધર્મનું પાલન કરતું નથી, તો શું તું તારા આત્માને દુશમન છે. ” આ રીતે આત્માને દુશ્મન ન બને, એવું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે. “તે અનુચિત પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે અન્યની અનુચિત્ત પ્રવૃત્તિને ઉપાલંભ કરે તેનું નામ પરપાલંભ छ. २ -" उत्तमकुंलसंभूओ" त्या " यत्स ! ! तु उत्तम કુળમાં જન્મે છે, ઉત્તમ ગુરુ પાસે તે દીક્ષા લીધી છે, તે ઉત્તમ ગુણોથી યુક્ત છે, આ પરિસ્થિતિ હોવા છતાં તું આ પ્રકારની પાપપ્રવૃત્તિમાં અચાનક કેવી રીતે પડી ગયે?”
પિતાની અને અન્યની પ્રવૃત્તિ અનુચિત હોવાનું કથન કરવું તેનું નામ तलयो५ian छ. म " एगस्स कए निय जीवियरस " त्यादि. “शु
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨