Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० ३ उ०३सू०६१ अर्थादिविनिश्चयकारणपरम्परानिरूपणम् १९३
टीका--'तहारूवं ' इत्यादि । भदन्त ! हे भगवन् ! तथारूपम्-शास्त्रोक्तक्रियाकारकं श्रमणं वा तपस्विनं मुनि माहनं-स्वयं सावधव्यापारविरतः सन् परं पति 'माहन' इत्युपदिशति यः स माहनस्तं वा पर्युपासीनस्य-तत्पर्युपासनां कुर्वतो जनस्य पर्युपासना किम्फला-कीहक्फलदात्री भवति ? इति प्रश्नः। उत्तरमाह-' सवणे '-त्यादि, सा पर्युपासना श्रवणफला सिद्धान्तवणफला भवति, तथारूपश्रमणमाहनपयुपासनया श्रुतचारित्ररूपधर्मस्य श्रवणं प्राप्यत इति भदन्त ! वह निर्वाण किस फलबाला होता है ? वह निर्वाण सिद्धिगतिगमन फलबाला होता है ऐसा हे श्रमण ! आयुष्यमन् ! तीर्थंकरों ने कहा है।
टीकार्थ-नथारूप पद इस घातको प्रकट करता है कि जो श्रमण शास्त्रोक्तक्रिया को करते हैं ऐसे तपस्वी मुनिकी, तथा जो स्वयं सावधव्यापार से चिरति हुए दूसरे को “ माहन मत मारो" इस प्रकार का उपदेश देते हैं ऐसे माहन की जो पुरुष पर्युपासना करता है उसकी वह पर्यु. पासना उसे किस फल को देनेवाली होती है ? इस प्रकार के इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं उसकी वह पर्युपासना उसे सिद्धान्तश्र. वणरूप फल दाता होती है अर्थात् तथारूप श्रमण की एवं माहन की पर्युपासना करने से वह पर्युपासक जन श्रुतचारित्ररूप धर्म के श्रवण को पा लेता है तथारूप श्रमण के एवं माहन के समीप सिद्धान्त का श्रवणकर्ता श्रुतज्ञानरूपफलबाला होता है क्यों कि सिद्धान्त श्रवण श्रोता को श्रुतज्ञान के लाभ में हेतु होता है इसलिये वह सिद्धान्त
ઉત્તર–હે શ્રમણ ! હે આયુષ્મન ! તે નિર્વાણ સિદ્ધિગતિગમન ફળવાળું हाय छ, युतिय रामे उर्दा छे.
ટકાથે–“ તથારૂપ ” પદ એ વાતને પ્રકટ કરે છે કે જે શ્રમણ શાસ્ત્રોક્ત ક્રિયા કરે છે, એવા તપસ્વી મુનિની તથા જે પોતે જ સાવધ વ્યાપારથી નિવૃત્ત થયેલા છે અને અન્યને “મા હશે, મા હણે” એ ઉપદેશ આપે છે એવા માહણની જે પુરુષ પર્યું પાસના કરે છે, તે પુરુષને તે પર્યાપાસના વડે કયા ફળની પ્રાપ્તિ થાય છે ?
આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “તેની તે પર્યું. પાસના તેને સિદ્ધાન્ત શ્રવણુરૂપ ફલદાતા થાય છે. એટલે કે તથારૂપ શ્રમણ કે માહણની પથું પાસના કરવાથી તે પર્ય પાસક વ્યક્તિ શ્રુતચારિત્રરૂપ ધર્મને શ્રવણ કરવારૂપ ફળ પ્રાપ્ત કરે છે. તથારૂપ શ્રમણ અને માહણની સમીપે સિદ્ધાન્તનું શ્રવણ કરવાથી શ્રવણ કરનારને શ્રુતજ્ઞાનરૂપ ફળની પ્રાપ્તિ થાય છે,
स
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨