Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०३ उ०३ सू०६१ अर्थादिविनिश्चयकारणपरम्परानिरूपणम् १९५ अनास्रवफलः, अनास्रवः-आत्मन्यागच्छत्कर्मकलापनिरोधः, तत्फलः संयमेना. त्मनि नूतनकर्माणि न प्रविशन्तीत्यर्थः, तस्य नूतनकर्मानुपादानस्वभावत्वात् । अनास्रवः-आस्रवराहित्यं तपः फल:-तपोजनको भवति, तेन तपसः सद्भावात अनास्रवो लघुकर्मत्वेन तपस्वी जायत इति भावः । तपो व्यवदानफलं भवति, तत्र व्यवदानं पूर्वकृतकर्मवनलवनं कर्मकचवरपरिशोधनं वा, कर्मनिर्जरणमित्यर्थः, 'तपसाक्षीयते कर्म' इति वचनात् , तत्फलं भवति तपसः संचितकर्मनाशकत्वात् । व्यवदानम् को ही संयम का सद्भाव होता है संयम अनास्रवफलचाला होता है अर्थात् आत्मा में आते हुए कर्मसमूह का निरोध कराने वाला होता है आत्मा में जो नूतनकर्म आनेवाले होते हैं वे संयम के प्रभाव से आत्मा के पास नहीं आते हैं उनका आना रुक जाता है क्यों कि संयम का स्वभाव ही ऐसा होता है कि वह अपने आराधक नूतनकों के उपादान करने से बचाता रहता है आस्रव से रहित होना यह तपरूपफल वाला होना है अर्थात् तपजनक होता है क्यों कि जहां अनास्रवस्थिति होती है वहां तप का सद्भाव होता है अनास्रय जीव लघुकर्मा होने से तपस्वी हो जाता है पूर्वकृत कर्म का लवन (नाश ) होना इसका नाम व्यवदान है कर्म की निर्जरा होनी यही कर्मरूपी कचरे की सफाई होना है क्यों कि-" तपसा क्षीयते कर्मः" ऐसा आगम का वचन है इस व्यवदानफलवाला तप होता है तप से संचित कर्मों का नाश होता है इसलिये तप को व्यवदानफलवाला कहा गया है व्यवदान का फल
“પ્રત્યાખ્યાન” સંયમરૂપ ફલવાળું હોય છે ” આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જેણે પ્રત્યાખ્યાન કર્યા છે એવા જીવમાં જ સંયમને સદ્ભાવ હોય છે. સંયમ અનાસ્રવ ફળવાળા હોય છે–એટલે કે તે આત્મામાં પ્રવેશતાં કર્મ. સમૂહને નિરોધ કરનારે હોય છે. સંયમના પ્રભાવથી નવા કર્મો આત્માની પાસે આવી શકતા નથી–તેમનું આગમન જ અટકી જાય છે, કારણ કે સંયમને સ્વભાવ જ એ છે કે તે પિતાના આરાધકને નૂતન કર્મોનું ઉપાદાન કરવામાંથી બચાવી લે છે. આસવથી રહિત થવાથી તારૂપ ફલની પ્રાપ્તિ થાય છે, કારણ કે જ્યાં અનાસવની સ્થિતિ હોય છે, ત્યાં તપને પણ સાવ હોય છે. અનાસવયુક્ત જીવ હળુકમ હોવાથી તપસ્વી બની શકે છે, પૂર્વકૃત કમેનું જવલન (નાશ) થી તેનું નામ વ્યવદાન છે. કર્મની નિર્જરા થવી એટલે उभ'३५ी ध्यरानी सा थी, मेवो मय थाय छ, ४२५५ है “ तपसा क्षीयते कर्म " त५थी भनिक्षय थाय छ,” से मामययन छे. २. व्यवहान३५ કુલવાળું તપ હોય છે. તપના પ્રભાવથી સંચિત કર્મોને નાશ થાય છે, તેથી જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨