Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था. ३ ३०३ २०४८ निग्रंथनिरूपणम
अत्रायमाशयः-अशुद्धमाहारादिकं गृह्णन् साम्भोगिकोऽन्यमुनिना प्रेरितो भणति-भवतां सम्यक् प्रेरणा मिच्छामि दुक्कडं ' (मिथ्यामे दुष्कृतं ) न पुनरेवं करिष्यामि, एक्मालोचयन् यथाहै प्रायश्चित्तं दत्त्वा साम्भोगिक एवं क्रियते । एवं द्वितीयवारं तृतीयवारमपि कुर्यात् ततः परं चतुर्थवारं तमेवातिचारमुपसेव्य यद्यालोचयति तथाऽपि तस्मै आलोचनामदत्त्वा विसाम्भोगिक एव कर्तव्य इति भावः । इह च दृष्टं श्रुतं चेति द्वयं स्थानं गुरुतरदोषाश्रयवतो विसम्भोगः क्रियते। प्रभुकी आज्ञा का अतिक्रमण कर्ता नहीं बनता है। कहा भी है-'एगं व दो व तिन्नि च' इत्यादि।
तात्पर्य इस कथनका ऐसा है कि कोई सांभोगिक साधु यदि अशुद्ध आहारादिक सेवन करता है और उसे अन्य मुनिजन ऐसा करने से मना करता है तो वह कह देता है कि आपका यह कथन ठीक है मैं " मिच्छामि दुक्कडं" करता हूं, अथ आगे में पुनः ऐसा नहीं करूंगा, इस प्रकार से वह अपने दोषकी आलोचना कर लेता है तो वह प्रायः श्चित्त देकर सांभोगिक ही बना लिया जाता है इसी प्रकार से यदि वह दुधारा भी कर लेता है या तृतीय बार भी कर लेता है तो भी उसे प्रायश्चित्त देकर सांभोगिक कर लिया जाता है, परन्तु यदि वह चौथी बार भी उसी अतिचार का सेवन करके आलोचना नहीं करता है तो उसकी आलोचना नहीं करनेवाले उस साधुको चिसांभोगिक ही कर दिया जाता है । दृष्ट (देखा हुआ) और श्रुत (सुना हुआ) ये दो स्थान ७२ सय छे. ह्यु ५९ छे ४-" एगं व दोव तिन्नि व "त्याह
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેઈ સાંગિક સાધુ જ્યારે અશુદ્ધ આહારાદિકનું સેવન કરે છે અને અન્ય મુનિજન તેને તેમ ન કરવાની સલાહ આપે છે, ત્યારે તે તેમને એમ કહે છે કે આપની વાત સાચી છે. હું “મિચ્છામિ દુક્કડ” કરું છું, હવે ફરીથી હું આ પ્રકારને દેષ નહીં કરું. આ પ્રકારે તે પોતાના દેષની આલોચના કરી લે છે. આવા સંજોગોમાં તેને પ્રાયશ્ચિત્ત આપીને સાંગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. બીજીવાર અને ત્રીજીવાર પણ જે તે દેષ કરે તો તેને પ્રાયશ્ચિત્ત દઈને સાંગિક સાધ તરીકે ચાલુ રાખી શકાય છે. પરંતુ ચોથીવાર પણ જે તે સાધુ એ જ અતિચારનું (દેષનું) સેવન કરે, તે તેને આલેચના કરાવી શકાતી નથી. એવા સાધુને તે વિસંગિક જ જાહેર કરવાની ભગવાનની આજ્ઞા છે. દg (દેખેલાં) અને શ્રત (સાંભળેલા), આ બે સ્થાન ગુરુત્તર દોષાશ્રયવાળા સાંગિક સાધુમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨