Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०३ उ ३ सू० ५२ देवव्यापारनिरूपणम्
१२५ तयोः समाहारे पुरुषाकारपराक्रम, तस्मिन् , ' सति' इति सर्वत्र संयोज्यम् । सति-विद्यमाने क्षेमे-उपद्रवाभावे, सुभिक्षे-मुकाले सति, तथा आचार्योपाध्यायेषु सत्सु सतिकल्यशरीरे-नीरोगदेहे च, एवंविध सामग्रीसद्भावेऽपि नो बहुकं श्रुतमधीतं मयेति पूर्वेण सम्बन्धः इति श्रुतानधीतविषयमेकं स्थानम् ११ अथ द्वितीयमाह-' अहो' इत्यादि, अहो ! मया इहलोकप्रतिबद्धन-भोजनवस्त्रादिनिर्वाह मात्रार्थिना परलोकपराङ्मुखेन-परलोकवाञ्छारहितेन विषयतृषितेन-विषयलोलु. पेन सता नो दीर्घः-बहुकालपरिमितः श्रामण्यपर्यायः-दीक्षापर्यायः अनुपालिनःपरिपालितः । इति दीर्घकालश्रामण्यपरिपालनपरिवर्जनरूपं द्वितीय स्थानम् २। अथतृतीयमाह-' अहो ' इत्यादि, ऋद्धिरससातगुरुकेण-ऋद्धिः-आचार्यत्वाद्यक्षेम के होने पर सुकाल के होने पर, आचार्य एवं उपाध्याय के होने पर तथा नीरोग शरीर के होने पर-इस प्रकार की यह सब सामग्री के होने पर भी-जो मैं ने बहुतश्रुतका अध्ययन नही किया-ऐसा यह श्रुत अनधीतविषयक प्रथम पश्चात्ताप करने का स्थान है द्वितीयस्थान इस प्रकार से है-"अहो खलु मया इहलोक प्रतिबद्धेन" इत्यादि मैं भाजन वस्त्र आदिकों द्वारा ही केवल अपना निर्वाह करने का अभिलाषी बना रहा, परलोक सुधारने की मैंने कोई परवाह नहीं की, विषयों में ही मेरी लोलुपता रही अतः बहुत समयतक मैं श्रामण्य पर्याय का पालन नहीं कर पाया, इस प्रकार का यह दीर्धकाल श्रामण्यपर्यायपरिपालनपरिवर्जनरूप द्वितीय कारण है तृतीय कारण इस प्रकार से है-मैं ऋद्धि નીરોગી શરીર આટલી આટલી સામગ્રીને સદુભાવ હોવા છતાં પણ મેં બતકૃતનું અધ્યયન જ ન કર્યું. અર્થાત્ શાસ્ત્ર ભણ્યા નથી. આ પ્રકારનું આ શ્રત ન જાણવા રૂપ વિષયક પશ્ચાત્તાપ કરવાનું પ્રથમ સ્થાન છે.
भी स्थान (२५) म प्रमाणे छ-" अहो खलु मया इहलोक प्रतिबद्धेन" त्याहि- लान, पर, माहिती प्रालि द्वारा भारे निवार ચલાવવામાં રચ્યાપચ્ચે રહ્યા, પરલેક સુધારવાની મેં બિલકુલ પરવા ન કરી, હું વિષયમાં જ લેપ રહ્યો, અને તે કારણે દીર્ધ સમય (ઘણુ કાલ) સુધી હું શ્રામય પર્યાયનું પાલન કરી શક્યો નહીં, આ પ્રકારનું દીર્ધકાળ શ્રામશ્યપર્યાય નહીં પાળવા રૂપ પરિવર્જન રૂપ, પશ્ચાત્તાપનું આ બીજું ॥२ छ.
હવે તેના પશ્ચાત્તાપનું ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-અદ્ધિ, આચાર્યપદ પ્રાપ્તિ આદિ અવસ્થામાં નરેન્દ્રાદિકે દ્વારા મારી પૂજા થતી રહે એવી મનેકામનાથી યુક્ત અને મનેઝ રસોની કામનાથી યુક્ત રહ્યો તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર