Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६०
स्थानाशस्त्र
-
-
___टीका-'तिविहे ' इत्या कादशापि सूत्राणि सुगमानि, नवरं-दर्शनंदर्शनमोहनीयं, तथाविधदर्शनहेतुत्वात् , तत्-सम्यङ् मिथ्या-मिश्रभेदात् त्रिविधम् १। रुचिः-तत्यानां श्रद्धानम्, साऽपि दर्शनत्रयसंपाद्या पूर्वोक्तभेदात् त्रिविधा २। प्रयोगः-मनःप्रभृतिव्यापारः औषधादि व्यापारो वा । स त्रिविधः-सम्यङ् मिथ्यामिश्ररूपः-उचितानुचित तदुमयात्मको वेति ३। व्यवसाय:-वस्तुनिर्णयः, पुरुषार्थ-सिद्धयर्थमनुष्ठानं वा। सच धार्मिकाधार्मिकतदुभयभेदात् त्रिविधः । विविधोऽयं व्यवसायः संयताऽसंयतदेशविरतानां क्रमेण भवति । यद्वा-धार्मिको व्यवसायः संयमरूपः, अधार्मिकोऽसयमरूपः, धार्मिकाधार्मिको-देशसयमलक्षण इति । व्यवसायः-निश्चयः, स त्रिविधस्तथाहि-प्रत्यक्षः-अवधि-मनः पर्यवज्ञान, दर्शन और चारित्र, अर्थयोनि तीन प्रकार की कही गई हैजैसे-साम, दण्ड और भेद। टीकार्थ-यहां दर्शन शब्दसे दर्शनमोहनीयका तथाविध दर्शनका हेतु होने से ग्रहण हुआ है यह दर्शनमोहनीय कर्म सम्यक् प्रकृति मिथ्यात्य प्रकृति और मिश्रप्रकृति के भेद से तीन प्रकारका है, तत्त्वों का श्रद्धान करना इसका नाम रुचि है-यह रुचि भी दर्शनत्रयसंपाद्य होती है इस लिये पूर्वोक्त भेद से तीन प्रकार की है । मनः आदि के व्यापारका नाम प्रयोग है । अथवा औषधादि व्यापार का नाम प्रयोग है। यह प्रयोग भी सम्यक, मिथ्या और मिश्रप्रयोग के भेद से तीन प्रकारका कहा गया है । अथवा-उचित, अनुचित और उचितानुचित के भेद से भी प्रयोग तीन प्रकार का कहा गया है, वस्तुके निर्णय का नाम व्यवसाय है। अथवा-पुरुषार्थ सिद्धि के निमित्त किया गया अनुष्ठान का नाम भुपत्र प्रा२ ४छ-(१) ज्ञान, (२) ६शन मन (3) सारित्र. मथ:यानि प्रा२नी ही छ-(१) साम, (२) मन (3) ले.
ટીકાર્ય–અહીં દર્શન શબ્દથી દર્શનમોહનીય ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે તે તથાવિધ દર્શનના હેતુ (કારણ ) રૂપ હોય છે આ દર્શનમોહનીય કમના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-સમ્યક્ પ્રકૃતિ, મિથ્યાત્વ પ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિ. ત પ્રત્યે શ્રદ્ધા રાખવી તેનું નામ રુચિ છે. તે રુચિ પણ દશનત્રયસંપાદ્ય હોય છે, તેથી તેના પણ પૂર્વોક્ત ત્રણ ભેદ જ પડે છે. મન આદિના વ્યાપારનું (પ્રવૃત્તિનું) નામ પ્રયોગ છે, અથવા ઔષધાદિ વ્યાપારનું નામ પ્રયોગ છે. આ પ્રયોગ પણ સમ્યક્ર, મિથ્યા અને મિશ્ર પ્રયોગના ભેદથી ત્રણ પ્રકારને કહ્યો છે. અથવા ઉચિત, અનુચિત, અને ઉચિતાનુચિતના ભેદથી પણ પ્રયોગ ત્રણ પ્રકારને કહ્યો છે. વસ્તુના નિર્ણયનું નામ વ્યવસાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨