Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
..
स्थानाङ्गसूत्रे
समानेन धर्मेण वर्तत इति साधर्मिकस्तम् । सम्-एकत्र भोगो भोजनं सम्भोगः समानसामाचारीकतया साधूनां परस्परमाहारोपध्यादिदानग्रहण संव्यवहारलक्षणः, स विद्यते यस्य स साभ्भोगिकस्तं, विसाम्भोगिकं विसम्भोगः- आहारोपध्यादिदानग्रहणयोरसंव्यवहारः स यस्यास्तीति विसाम्भोगिकस्तं कुर्वन् नातिक्रामतिभगवदाज्ञां नोल्लङ्घयति विहितकारित्वादिति । तान्येव स्थानान्याह - स्वयमाआदि देश काल और अपनी रुचिके विशेष से भी होती है ऐसा जानना चाहिये २ |
इन तीन कारणों से श्रमणनिर्ग्रन्थ साधर्मिक सांभोगिक को असांभोग करता हुआ भगवदाज्ञाका उल्लंघन नहीं करता है - वे ३ तीन कारण इस प्रकार से हैं स्वयं देखना, किसी दूसरे मुनिजन से सुनना, तीन बार के मृषावादकी आलोचना आदि देने पर चौथी बार के मृषावाद की आलोचना आदि नहीं देना, जो समान धर्मवाला होता है वह साधार्मिक है तथा समान सामाचारीवाले होने के कारण साधुओं का परस्पर में जो आहार उपधि आदिका आदान प्रदानरूप व्यवहार होता है उसका नाम संभोग है यह संभोग जिसको है वह सांभोगिक है तथा ऐसे ऐसे आहार उपधि आदिके आदान प्रदानरूप व्यवहार का नहीं होना इसका नाम विसंभोग है, यह विसंभोग जिस के साथ हो वह विसां भोगिक है, साधर्मिक सांभोगिक को चिसांभोगिक કમાં ઉત્કૃષ્ટતા આદિ દેશકાળ અને પોતાની રુચિવિશેષની અપેક્ષાએ પણ સંભવી શકે છે, એમ સમજવું જોઇએ. ગ્
આ ત્રણ કારણેાથી શ્રમણ નિગ્રંથ સાધર્મિક સાંભાગિકને વિસાંભાગિક કરતા હાય તો ભગવદાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી તે ત્રણ કારણેા નીચે પ્રમાણે छे- (१) भते लेवु, (२) अर्ध मुनि पासे सांलजवु, मने (3) भूषापाह આદિની ત્રઝુવાર આલેાચના કરાવ્યા બાદ ચોથીવારના મૃષાવાદ આદિની આલેાચના નહીં દેવાથી. જેઓ સમાન ધમ વાળા હોય છે તેમને સાધર્મિક કહે છે. તથા સમાન સમાચારીવાળા હૈાવાને કારણે સાધુએમાં પરસ્પરને જે આહાર, ઉપધિ આદિનું આદાન પ્રદાન થાય છે તે આદાન પ્રદાનરૂપ વ્યવહારને સભાગ કહે છે. આ સભાગ જેમની વચ્ચે ચાલે છે તેને સાંભાગિક કહે છે. તથા એવા આદાનપ્રદાનરૂપ વ્યવહારને અભાવ હાવા તેનું નામ વિસભાગ છે, આ વિસાગ જેની સાથે હાય છે તેને વિસાંભોગિક કહે છે.
હવે સૂત્રકાર એ વાતનું પ્રતિપાદન કરે છે કે સાધર્મિક સાંલૈગિકને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨