Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था० ३ उ.३ सू० ४५ आलोचनादि कर्तविषयनिरूपणम् ७९ भवति, आयतिर्गहिता भवति, त्रिभिः स्थानर्मायी मायाँ कृत्या-आलोचयति यावत् प्रतिधपते, तद्यथा अमायिनः खलु असौ लोकः प्रशस्तो भवति उपपातः प्रशस्तो भवति, आयतिः प्रशस्ता भवति ।२। त्रिभिः स्थानर्मायी मायां कृत्वा आलोचयति यावत् प्रतिपयते, तद्यथा-ज्ञानार्थतया, दर्शनार्थतया, चारित्रार्थतया ३ सू०४५॥ ___टीका-'तीहिं' इत्यादि, सूत्रत्रयं प्रायो व्याख्यातपूर्वम् । नवरम् मापीमायावान् , यद्यपि मायी तथापि लघुकर्मा आलोचनाद्यङ्गीकारात् , मायां कृत्वा आलोचयति । अयं हि मायी अकृत्यकरणकाल एव, आलोचनादिकाले तु-अमाजानताहै कि मायीका यह लोक गहित होता है, उपपात गर्हित होताहै, और आयतिर्हित होती है । इन अन्य तीन स्थानोंको ले कर मायी माया करके उसकी आलोचना करता है यावत् यथार्ह प्रायश्चित्त करता है । वे तीन स्थान इस प्रकारसे हैं । एक अमायी का यह लोक प्रशस्त होता है इस ख्यालसे, दूसरा उसका उपपात प्रशस्त होता है इस ख्यालसे तथा तीसरा उसकी आयति प्रशस्त होती है तथा इन स्थानोंको लेकर मायी माया करके आलोचना करता है यावत् यथाई प्रायश्चित करता है इन में एक स्थान है ज्ञान की प्राप्ति करने का, दूसरा स्थान है दर्शन की प्राप्ति करने का और तीसरा स्थान है चारित्र की प्राप्ति करने का। टीकार्थ-यहां मायी शब्दसे लघुकर्मा (हलुकर्मी) यावत् जीय लिया गया है । क्यों कि ऐसा ही जीव आलोचना आदि को करता है। मायावान् दीर्घ कर्मा जीव नहीं, यह मायी जीव अकृत्य करणकाल में ही मायावान् વિધિઓ કરે છે. તે ત્રણ સ્થાને નીચે પ્રમાણે છે-(૧) તે એ વાત સમજે છે કે માયી જીવનો આલોક ગહિત બને છે, (૨) ઉપયત પણ ગહિત હોય છે અને આયતિ પણ ગતિ હોય છે. નીચેના ત્રણ કારણોને લીધે પણ મારી જીવ માયા કરીને તેની આલોચના આદિ કરે છે–(૧) તે એ વાત સમજે છે કે અમારીને આલેક પ્રશસ્ત હોય છે, (૨) અમાથીને ઉપપાત પ્રશસ્ત હોય છે અને તેની આયતિ પ્રશસ્ત હોય છે. નીચેના ત્રણ કારણોને લીધે પણ માયી જીવ માયા કરીને તેની આલોચના, પ્રતિક્રમણ, ગર્તા, નિંદા, પ્રાયશ્ચિત આદિ કરે છે-(૧) જ્ઞાનની પ્રાપ્તિ કરવાના હેતુથી, (૨) દર્શનની પ્રાપ્તિ કરવાના હેતુથી અને (૩) ચારિત્રની પ્રાપ્તિ કરવાના હેતુથી.
અહીં માયી પદથી લઘુકર્મા આદિ જીવ ગ્રહણ કરવામાં આવેલ છે. હકર્મી જીવ જ આલેચના આદિ કરે છે, માયાવાન દીર્ઘકર્મા જીવ આલેચના આદિ કરતા નથી. તે મારી જીવ અકૃત્યકરણુકાળમાં જ માયાવાન રહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨