Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Catalog link: https://jainqq.org/explore/005411/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (ie , - શ્રી એશ્વર પાશ્વનાથાય 2 શ્રી શત્રુંજય સૌરભ હું શી જિન તીર્થ દર્શન. , , , હા , વી- કાઈ, એક બહુ ( ચિત્રો વધુ એક ધનીક - પર વાહક સાર છa A. 2 જીલ્લા શાક 3. જાની. નાનું શ્રેલી, તેના ભાશાળામ! , For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ STS શ્રી શત્રુંજ્ય સૌરભ શ્રી જિન તીર્થ દર્શન યાને (સચિત્ર) ( આ પુસ્તકમાં શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનારની આછી રૂપરેખા તથા ત્યાં રહેલા જેન મંદિરની અંદર બિરાજમાન પાષાણ તથા ધાતુની પ્રતિમાજની આછી રૂપરેખા તેમજ શ્રી શત્રુંજયથી રાજનગર સુધીમાં આવતાં ચોના પ્રતિમાજીની સંખ્યા વિગેરેનો ઉલ્લેખ છે.) – પ્રકાશક– શા. જયતિલાલ પ્રભુદાસભાઈ તથા શા. વરજીવનદાસ રેવાલાલ છે. જુની કમાન ગલી ક્રોસ લેખન ૨ લાડવાડી–મુંબઈ-૨ પુસ્તક પ્રાતિસ્થાન : માસ્તર રતીલાલ બાદરચંદ શાહ દેસીવાડાની પિળ,અમદાવાદ વિર સંવત ૨૪૮૫ કિંમત . અમૂલ્ય પ્રથમવૃત્તિ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ બે બોલ આપણા જીવને આ સંસારમાં પરિભ્રમણ કરતાં કાળ કેટલે ગયો, એને જે વિચાર કરાય તે, અસંખ્યાતા કેટિવર્ષનું એક પપમ થાય છે; આવા દશ કટાકોટિ પલ્યોપમ જાય ત્યારે એક સાગરોપમ થાય છે. આવા વિશે કેટકટિ સાગરગમ વડે એક કાળચક બને છે. અને આવાં અનંતાનંત કાળચકો વડે એક પુદ્ગલપરાવર્ત કાળ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે ફરમાવે છે કે આપણું આ જીવે આ સંસારમાં કેવળ દુઃખની ભઠ્ઠીમાં અનંતા કાળચક્રો બગાડી નાખ્યા છે. આત્માનું કશું જ કામ થયું નથી. એકલા જ પુદ્ગલ રાગમાં દીવામાં પતંગિયા ઝંપલાય તેમ આત્માએ ઝંપલાવ્યું છે. અને તેનું કારણ આત્માની પરભાવદશા છે. આ પરભાવદશાથી જીવને પિતાને પોતાની ઓળખાણ થઈ નહી, તે પછી મહા ઉપકારી શ્રી જિનેશ્વરદેવેની ઓળખાણ તે થાય જ ક્યાંથી. અને શ્રી જિનેશ્વરદેવ નિWગુરૂ એકાન્તજીવ દયામયે ધર્મ આ ઉપકારી ત્રિપુટીના સમાગમ વિના આત્મામાંથી પાપ ઘટતાં નથી અને ધર્મ આવતું નથી. કદાચ આત્મા મનુષ્ય જન્મ પામે તે પણ આર્યક્ષેત્ર આર્યકુલ અને ધર્મપ્રાપ્તિનો કાળ પણ અલભ્ય છે. એટલે લક્ષ્મી મળે, વિદ્યા મળે, બુદ્ધિ મળે પાંચ ઇન્દ્રિયની પટુતા મલે તે પણ-દેવ-ગુરૂધર્મની પ્રાપ્તિ તે અલભ્ય જ રહી જાય છે. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ છે. આમ થવાથી આ જીવે જ્ઞાનિઓના વચનાનુસાર મનુષ્યજન્મ પણ અનંતીવાર મેળવ્યા પરંતુ સફળ ન થયા. જીવ દરેક ભવમાં આરંભે, સમારંભે હિંસાદિ આશ્રવો આચરી ને વળી અસંખ્યાતા કે અનંતકાળની મુસાફરીમાં સંસાર સમુદ્રમાં ચાલ્યા જાય છે. આવી આપણા આત્માની રખડપટ્ટી કેટલી થઈ હશે. એમ કેવળી ભગવાન મળે અને પુછાય તે વર્ણનથી કહી ન જ શકાય, માત્ર અનંતી જ સાંભળવા મળે, હજી પણ આવી ને આવી વિભાવદશા ચાલુ જ રહે તે હજી પણ અનંતકાળે ઠેકાણું પડવું મુશ્કેલ છે. માટે ભવના ભીરૂ આત્માએએ સમુદ્રમાં પાટીયા જેવું પણ કાંઈક અવલંબન હમણાં પણું આધવાના બી થવું પડશે. ભાઈ અત્યારે તે પાંચમો આરોપ છે. જ્ઞાનને અભાવ છે. સંઘયણ નબળાં છે. આવું આવું વિચારીને બેસી રહેવાય તે હમણાં આયુષ્ય પૂર્ણ થઈ જશે. યમરાજના સુભટે આવી પહોંચશે અને વંટોળ જેમ પાનડાને ગમે ત્યાં ફગાવી દે છે, તેમ કર્મસુભટો આપણા આત્માને ચારગતિમાં કયાંઇના કયાંઈ ફગાવી દેશે. - અત્યારે પણ આરાધના કરવી હોય તેને શ્રી વીતરાગદેવની વાણી અને શ્રી વીતરાગદેવની પ્રતિમા પાટીયા જેવાં નહી પરંતુ વહાણ જેવાં જીવને તારીને પેલે પાર પહોંચાડી શકે તેવાં હમણાં પણ વિદ્યમાન છે. શ્રી શત્રુંજયાદિ તીર્થો પણ હજી ઘણાં છે. પરંતુ આત્મા સન્મુખ બને, વીતરાગની વાણું અને પ્રતિમાને તન્મયપણે ઓળખનાર બને, તે જરૂર એક બે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વિગેરે ચેડા ભામાં પણ આત્માની રખડપટ્ટી અટકી જવા આશા રાખી શકાય. આજ કારણથી લેખકે શ્રી શત્રુંજય-ગિરનાર તાલધ્વજાદિ તીર્થની યાત્રા કરી. કરતાં જિનપ્રતિમાજી ઉપર ખુબ જ રાગ પ્રકટ થયે. અને તે યાત્રાનું સ્મરણ ન ભુલાઈ જાય તેની યાદિ કરવા પ્રેરણા જાગી અને બને તેટલી જિનાલય અને પ્રતિમાજીની યાદિ નોંધી લીધી. મને પિતાને જ મારી આ નોંધ વડે સ્મરણ મજબુત થવા અનુકુળતા વધી એટલે વિચાર આવ્યા કે આ મારી નધન છપાવીને ફેલાવે કરૂં. કે જેથી “મારા કરતાં પણ ઓછી બુદ્ધિવાળા ને. અથવા વારંવાર તીર્થોમાં ન પહોંચી શકનાર આત્માઓને અથવા સગવડતાના અભાવવાળા આત્માઓને આ પુસ્તક વાંચવાથી જરૂર તીર્થયાત્રાનું સ્મરણ થઈ આવવાથી જરૂર લાભ થશે. • આવા વિચારોને ધ્યાનમાં રાખીને અતિ અલ્પ મતિ એવા પણ મારા આત્માએ જે તે (વિદ્વાન પુરૂમાં હસવા ગ્ય અથવા ઉપેક્ષણય) પ્રયાસ કર્યો છે. કે આમાં મારી પિતાની સમજણના અભાવે કાંઈપણ વીતરાગદેવની આણ વિરૂદ્ધ લખાઈ ગયું હોય, પ્રેસંદેષથી અનર્થ થઈ જાય તેવું છપાઈ ગયું હોય,આવડગતના અભાવે અત્યારની પદ્ધતિ અનુસાર ન લખાયું હોય, તે દરેક વસ્તુને સુર આત્માઓ સુધારીને વાંચશે એવી નમ્ર પ્રાર્થના કરતા હું વિરામ પામું છું, For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કર-3 Cબ નવ -ર- -૧ર-જવ ર વ આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધસરીશ્વરજી મહારાજ સાહેબ - w wવ % 5 વર ર % -હરિ: ર ર ર ના જન્મ : સં. ૧૯૧૧ શ્રવણુ સુદ ૧૫ વળાદ દીક્ષા : સ. ૧૯૩૪ જેઠ ૨ રાજનગર પંન્યાસ પદ સ. ૧૯૫૭ આચાર્ય ૫૬ : સં. ૧૯૭૫ મહા સુદ ૫ મહેસાણા આવી છે. નાના-રિારા ર ના જન સુરત For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય અલ્યન્તર તપના સતત આરાધક સ્વ. વયોવૃદ્ધ - આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરીશ્વરજી (પૂજ્ય બાપજી) ' મહારાજને કે જીવન પરિચય. ન આચાર્ય મહારાજશ્રીને જન્મ વિ. સં. ૧૯૧૧ ના શ્રાવણ સુદી ૧૫ ના રોજ એમના મોસાળ વળાદમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ મનસુખલાલ અને માતાનું નામ ઉજમબાઈ હતું. માતાપિતા અતિ ધર્મિષ્ઠ અને ધર્મ શ્રદ્ધાળુ શ્રાવક હતા. તેમને છ પુત્ર અને એક પુત્રી એમ સાત સંતાનો હતાં. તેમાં આચાર્ય મહારાજ સૌથી વધુ હતા એમનું સંસારી નામ ચુનીભાઈ. હતું. માતાપિતાના ધર્મ સંસ્કાર તેમનામાં ઉતર્યા હોવાથી પિતે વ્યવહારિક અભ્યાસ પૂરે કરી, પિતા તથા ભાઈઓના કામમાં મદદગાર થવા લાગ્યા. અને કામના ખંતથી તેમના કુટુંબમાં પિતે પ્રિય થઈ પડયા. હતા તથા પોતે વિદ્યાશાળામાં શ્રી સુબાજી રવચંદ જેચંદની પાસે ધાર્મિક અભ્યાસ કરેલ. ચુનીભાઈની ધર્મ શ્રદ્ધામાં સુબાજીના શિક્ષણને નેંધપાત્ર હિસ્સો હતે. ચુનીભાઈનું જીવન વિરા, ગ્યમય હતું. પરંતુ વ્યવહારે લગભગ ૧૮ વરસની ઉંમરે માતાપિતાની પ્રેરણાથી અમદાવાદમાં આકાશેઠ કુવાની પળમાં રહેતા ખરીદિયા કુટુંબમાં ચંદનબહેન સાથે તેઓશ્રી લગ્ન ગ્રંથીમાં જોડાયા. વિરાગ્યમય જીવનમાં આ લગ્ન એ એમને ઉપાધીમય લાગ્યો અને ત્રેવીસ વર્ષની વયે સંયમ લેવાની તીવ્ર ભાવના જાગૃત થઈ. પરંતુ ઘરમાં કહ્યાગરે કામગરે અને કુશળ માણસ આમ સંયમ લે તે માતાપિતા અને મેટો ભાઈઓને ઠીક ન લાગ્યું અને ખુબજ આનાકાની થવા લાગી, છેવટે કુટુંબને અતિ કદાગ્રહ હોવા છતાં પણ પિતે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મકકમ થઈ મુંડન કરાવી સાધુવેશ પરિધાન કરી ઓરડીમાં ત્રણ દિવસ સુધી રહ્યા, પણ સાધુવેશ ન તજ્યો. આ પિતાનો દઢ નિશ્ચય કેઈથી ફેરવી શકાય નહિ. અને આ સ્થિતિમાં લવારની પિળમાં સંઘની હાજરીમાં પૂ. શ્રી મણિવિજ્યજી દાદા પાસે સંવત ૧૯૩૪ના જેઠ વદી બીજના રોજ ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી સિદ્ધિવિજયજી નામ રાખ્યું. ગુરૂ નિશ્રામાં રહી ગુરૂસેવા કરવા પૂર્વક વિદ્યાભ્યાસ કરે તે ભાવના હતી પણ બર ન આવી, અને ગુરૂઆજ્ઞા થતાં સુરત શ્રી રત્નસાગરજી વયેવૃદ્ધ અને ચારિત્રપાત્ર મુનિરાજની સેવામાં જવું પડ્યું અને સુરત પાસે રાંદેર ચોમાસું થયું. તેજ ચોમાસામાં અમદાવાદમાં આ સુદ ૮ ના રોજ પૂ. મણિવિજયજી દાદા સ્વર્ગવાસી થયા, આવી અચાનક ગુરૂદેવના સ્વર્ગવાસની વાતથી પોતાના દીલને ખુબ જ દુઃખ થયું. પરંતુ ગુરૂઆજ્ઞા મુજબ પૂ. શ્રી રત્નસાગરજી મહારાજની આઠ વરસ લગી એકધારી સેવા કરી પિતે એક આદર્શ વેચાવનો લાભ મેળવ્યું. આ અવસરે સુરતમાં ખરતરગચ્છના એક મુનિ બિમાર પડ્યા; એવી ખબર પડતાં મુનિશ્રી સિદ્ધિવિજયજી ત્યાં પહોંચી ગયા, અને સેવાનું કાર્ય માથે લીધું. ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચે અને ખતરગચ્છના મુનિ પાસે જઈ ગોચરી આદિ લાવી આપી ખરે બપોરે પિતે એકાસણું કરે. આ રીતે પોતે વેચાવચ્ચ તપશ્રય અને વ્યાખ્યાન સાથે અભ્યાસ આદિ કરવા આરાધના કરી પિતાના આત્માને સાફલ્ય બનાવતા રહ્યા. પિતાના ઉપદેશથી - સુરતમાં પાઠશાળા સ્થાપિત કરી પણ તેમાં પાઠશાળાની સાથે રત્નસાગરજી નામ રાખી સ્થાપના કરી, એ રીતે પિતાની For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ નિષ્કામવૃત્તિ અને કીર્તિની લેલુપતાનો અભાવ પ્રત્યક્ષ બતાવી આપ્યાં. પોતે કાવ્ય અને ન્યાયનો અભ્યાસ ખુબ જ કપરી સ્થિતિમાં કરેલું. તે વખતે તેઓશ્રી છાણમાં હતા, પંડિતજી વડેદરા હતા, પરંતુ સાધુ આવશ્યકકિયા કરી સવારમાં છ માઈલ વડેદરા જતા અને પાઠ પૂર્ણ થયે ફરી પાછા છાણી પધારી એકાસણું કરતા. કેવી અભ્યાસની તાલાવેલી? ત્યારબાદ સુરતના સંઘે લગભગ એક લાખ રૂપિયા ખરચી એક માસ લગી ઉત્સવ સાથે ધામધૂમ પૂર્વક પન્યાસ પદવી વિ. સં. ૧૯૫૭ની સાલમાં પરમ પૂજ્ય પં. શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીના હસ્તક કરાવી. મહત્સવમાં પૂજાએ, તથા શાન્તિ સ્નાત્રાદિ કિયાએ ખુબ જ મધુર સ્વરે બોલી લેકેને ધર્મના રસિયા બનાવ્યા. સાથોસાથ વ્યાખ્યાન પણ એવું આકર્ષક હતુ કે સૌ સહેજે ધર્મમાં જોડાઈ જતા હતા. વિ. સં. ૧૯૭૫ ની સાલમાં વસંતપંચમીના શુભ દિને મહેસાણામાં એમની આચાર્ય પદવી થઈ હતી. જ્ઞાન ઉપાસના તે જાણે એમના જીવનનું અંગજ બની ગયું હતું. એક બાજુ સં. ૧૫૭ ની સાલથી એકાંતરે ઉપવાસનું માસી તપ સતત ચાલું રાખ્યું હતું. અને ૧૯૮૨ ની શાલથી બારેમાસ એકાન્તર ઉપવાસ તપશ્ચર્યા યાવત અવસાનના દિવસ સુધી અવિચ્છિન્ન આરાધાઈ હતી. આમાં ક્યારેક બે કે ત્રણ ઉપવાસ સાથે પણ આવતા. આવી તપશ્ચર્યા સાથે આગમ આદિની પ્રતનું લહીઆ પાસે લખાવી પોતે જાતે પીઠ ફલકના વિના તેનું સંશોધન કરતા. આવી રીતે તપશ્ચર્યા સાથે સંશોધનનું કાર્ય જ્યાંલગી આંખેએ કામ આપ્યું ત્યાં લગી એટલે ૯૦ વર્ષની ઉંમર લગી અવિરતપણે કામ કર્યું. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આટલા ઉગ્ર અને દીર્ઘ તપસ્વી છતાં જેઓ કદી કોધને વશ થતા નહોતા, અને મનને જરાય નવરું પડવા દેતા નહિ. એમની તપ જપ ધ્યાન સ્વાધ્યાય અને યોગની પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિજ સતત કામ કરતી હતી. આવી અપ્રમત્તતાનો પાઠ એ મહાપુરૂષ આપણને આપી ગયા છે. એમના હાથે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા અને અનેક ભાઈબહેનોની દીક્ષા થઈ છે. આમ છતાં એમને પિતાનો શિષ્ય સમુદાય લગભગ ૬૦ થી ૭૦ ઉપર સ ધુનો, અને લગભગ પાંચ ઉપર સાધ્વીજીઓનો છે. " વીસેક વર્ષ પહેલાં એટલે ૮૫ વર્ષની જઈફ ઉંમરે ડાળી વગર શ્રી ગિરનારજી અને શ્રી શત્રુંજયના પહાડે ચઢી ત્યાં બિરાજીત દેવાધિદેવનાં દર્શન કરી પાછા ફર્યા હતા. એમની દીક્ષા બાદ પાંચેક વર્ષને અંતરે એમનાં સંસારી પત્ની, સાસુ અને સાળાએ પણ દીક્ષા લીધી હતી. એમનાં પત્નીનું નામ ચંદનબ્રીજ રાખ્યું હતું. તેઓને આજે પણ લગભગ બસો ઉપર સાધ્વી પરિવાર છે. આવું ઉગ્ર તપશ્ચર્યજ્ઞાન-ધ્યાનમય જીવન જીવીને પૂજ્ય બાપજી મહારાજશ્રી ૨૩ વર્ષની વયે ચારીત્ર લઈ ૮૨ વર્ષ ચારિત્રની આરાધના કરી સ્વપરના કલ્યાણ સાધીને ૧૦૫ વર્ષની ઉમરે સં. ૨૦૧૫ના ભાદરવા વદી–૧૪ ને વાર ગુરૂના રોજ સ્વર્ગવાસી થયા. વંદન હે આવા પરમ ઉપકારી ગુરૂદેવને ! તેમનો અગ્નિ સંસ્કાર જમાલપુર દરવાજા બહાર કરવામાં આવ્યા હતા. અને ત્યાં દેરી બનાવી મૂર્તિ પધરાવવાની છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય મેઘસરીશ્વરજી મહારાજ સાહેબ - - - • - •ર- બરઃ :- ,-E M - * ઇ-- , -, જન્મ : સં', ૧૯૩૨ માગશર સુદ ૮ રાંદેર દીક્ષા: સ'. ૧૯૫૯ કારતક વદ ૯ સુરત પન્યાસ પદે : સં'. ૧૯૬૯ કારતક વદ ૪ છાયાપુરી છે. આચાય પદ્દ : સં. ૧૯૮૧ માગસર સુદ ૫ રાજનગર U - - - - - - ર ર % ર ર રર . For Personal & Private Use Only www.jamiirang Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. બાપજી મહારાજ તે હવે ચાલ્યા ગયા છે પણ એમનાં અનેક સંસ્મરણે સગુણ આપણને આપતા ગયા છે. એમાંના બને તેટલા ગુણના સ્વીકારમાં જ એમનું સાચું સ્મરણ રહેલું છે. - કીતિની કામનાથી મુક્ત એવા વયેવૃદ્ધ અને તપસ્વી આપજી મહારાજના આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના કરી વિરમું છું. સ્વ. આચાર્ય શ્રીમદ મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીનો ક જીવન–પરિચય. ગુજરાતમાં સુરત બંદરની પાસે રદેર નામનું સુંદર અને શુશોભિત નામીચું ગામ છે. તેમાં જૈનેતર સાથે જૈનોની પણ સારી વસ્તી છે. દહેરાસર, ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાનોને લઈ ગામની શોભા અતિ અધિક વૃદ્ધિ પામી છે. તેમાં ધર્મ શ્રદ્ધાળુ જયચંદભાઈ તથા તેમના ધર્મપત્ની જમનાબાઈ હતા. જમનાબાઈની કુક્ષીથી હરાકર ને નંદકેર નામે બે પુત્રી અને એક પુત્ર જેમનું નામ મુળચંદભાઈ હતું. પુત્રને જન્મ સં. ૧૯૩૨ ના માગસર સુદ ૮મે થતાં માતાપિતાના ધાર્મિક સંસ્કાર તેમજ લમીમાં અધિવૃદ્ધિ થઈ આથી માતાપિતાના હર્ષને પાર ન રહ્યો; પરંતુ કુદરત આગળ કેઈનું કંઈ ચાલતું નથી. અને મુળચંદભાઈ પાંચેક વર્ષના થતાં જયચંદભાઈ પરલોક સીધાવ્યા. આ વિરહ છતાં માતાના લાલનપાલનથી મુળચંદભાઈને આ વિરહ કંઈ જણાયે નહિ. જ્યારે મુળચંદભાઈ આઠ વર્ષના થયા ત્યારે માતાજી પણ સ્વર્ગે સિધાવ્યાં. પિતાના સ્વર્ગવાસ અને માતાના સ્વર્ગવાસથી મુળચંદભાઈને ખુબ જ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આઘાત થયે. છતાં ભવિતવ્યતાને કણ રેકી શકે? માતાપિતાના સ્વર્ગવાસથી મુલચંદભાઈને વ્યવહારિક અભ્યાસ માટે તેમની માસી અમથીબહેનની પ્રેરણાથી તેમના પુત્ર પ્રાણજીવનદાસ કાન્તીભાઈ ભણવા માટે તેમને પિતાના વતન લઈ ગયા. અને ત્યાં ગુજરાતી ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો, વધુ અભ્યાસ કરવા માટે તેઓશ્રી સુરત આવ્યા અને ત્યાં થર્ડ ગ્રેડની (શાળાન્ત) પરીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ જઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજમાં ત્રણ વર્ષ સુધી આગળ અભ્યાસ કરી ૨૦ વર્ષની ઉમરે સીનીયર થયા, અને વયે સ્વાશ્રયી બનવું જોઈએ તે અનુસાર ગુજરાતી નિશાળમાં શિક્ષકની કરી શરૂ કરી, અને છેલ્લે છેલ્લે સુરતમાં ચાલતી શ્રી રત્નસાગરજી જૈન પાઠશાળાના તેઓશ્રી અધ્યાપક થયા. સીત્તેર વર્ષની વયના મુનિવર્ય શ્રીરત્નસાગરજી મહારાજના પરિચયમાં આવતાં સંસારની અસારતા સમજાઈ અને વૈરાગ્ય તરફ તેમનું મન વળ્યું. સં. ૧૯૫૭ માં સુરતમાં ભયંકર પ્લેગને ઉપદ્રવ શરૂ થયે અને તેમાં પિતાના કેટલાક મિત્રે પ્લેગના ભોગ બનેલા દષ્ટિગોચર થતાં તેમનામાં જે દિક્ષાની ભાવના હતી તે અતિ તિવ્ર બની. તે અરસામાં વિ. સં. ૧૯૫૭ માં પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધિવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય સિદ્ધિવિજયજી) ડાણ પાંચનું મારું સુરતમાં થયું. તેઓ આગળ પિતાની દીક્ષાની ભાવના વ્યક્ત કરી અને પિતાની તીવ્ર ઈચ્છા બતાવી. સં. ૧૫૮ ના કારતક વદ ૯ ના રેજ સંઘના સંપૂર્ણ ઉત્સાહ સાથે મુળચંદભાઈએ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી ગણીના શિષ્ય તરીકે જાહેર થયા અને મુનિશ્રી મેઘવિજયજી નામ રાખ્યું. ગુરૂનિશ્રામાં રહી ગેવહન કરી વડી દીક્ષા છાણીમાં લીધી, અને ત્યાંથી વિહાર કરી રતલામના સંઘના અતિઆગ્રહને લઈ ચોમાસું રતલામ કર્યું, આવી રીતે ગુરૂ નિશ્રાએ જ પિતે પિતાનું જીવન વ્યતિત કરેલ છે. આ કે ગુરૂપ્રેમ ? દસ વરસના ટૂંકા સમયમાં ગુરૂભક્તિ સાથે જ્ઞાન અને કિયાથી જીવનને એવું સુંદર બનાવ્યું કે ઘણા અને આકર્ષણ રૂપ બની ગયા. અને ગુરૂદેવે પણ તેમની ગ્યતા જોઈ છાણમાં સં. ૧૯૬૯ ના કારતક વદ ૪ના રોજ ગણી તથા પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં૧૯૮૧ ના માગસર સુદ ૫ ના રોજ રાજનગરના સંઘના અતિ આગ્રહથી પૂ. બાપજી મહારાજશ્રીએ પિતાના વરદ હસ્તે આચાર્ય પદ પર આરૂઢ કયા. પિતે આચાર્ય થવા છતાં કોઈ પણ સંઘનાં કાર્યો ગુરૂ આજ્ઞા વિના કરેલ નથી તેમજ શિષ્ય પરિવાર આદિ જે થયા તે પણ ગુરૂ નિશ્રામાં રહીને જ કરેલ છે. વિ. સં. ૧૯ના અમદાવાદ હાજા પટેલની પળમાં પગથીયાના ઉપાશ્રયે ચોમાસાને છેડે કાળ માંદગીમાં પસાર કર્યો. છેલ્લે છેલ્લે આ સુદ ૧ ના રોજ સાંજે બરાબર ૨-૫૫ મિનિટે જરા પણ પીડાનો અનુભવ વિના તેઓશ્રી નો આત્મા પરલેકે સિધાવ્યો. અમદાવાદમાં સંપૂર્ણ પ્રેમ જીતેલા આત્માનો સ્વર્ગવાસ થતાં તેની સ્મશાન યાત્રામાં સેંકડે મનુષ્યના સમૂહમાં મોટા મોટા સંગ્રહને ખાંધે આ પુણ્યાત્માની પાલખી. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જતી અનેક ભાવુક આત્માઓ પ્રશંસા સાથે કે ઉજવલ આત્મા ! વિગેરે વખાણ કરતા હતા. અગ્નિસંસ્કાર પૂર્ણ થયા બાદ ઉપાશ્રયે આવી પૂજ્ય બાપજી મહારાજશ્રીના મુખેથી માંગલીક સાંભળી સૌ ડાઘુઓ વેરાયા હતા. આ નિમિત્ત હાજા પટેલની પળમાં એક મેટે મહત્સવ અતિ ઠાઠમાઠથી કરેલે અને તેમાં શ્રી શત્રુંજય, શ્રી ગિરના. ચંડકૌશિક સર્પ, શ્રી પાર્શ્વનાથ સ્વામીને કમઠે કરેલે ઉપસર્ગ આદિની રચના કરવામાં આવી હતી. આ આ પુણ્યાત્મા ૨૬ વર્ષની વયે દીક્ષીત થયેલ અને ૪૧ વર્ષ ચારિત્રની આરાધના સાથે સ્વાર કલ્યાણ સાધીને ૬૭ વર્ષની ઉમ્મરે સ્વર્ગવાસી થયા. વંદન હૈ પરમ ઉપકારી આવા ગુરૂદેવને ! | સ્વર્ગસ્થ ગુરુવર્યના છાપેલા જીવન ચરિત્ર ઉપરથી આ ટુંકું જીવન આલેખ્યું છે. અનુક્રમણિકા પ્રકરણ ૧ લું : શ્રી શત્રુંજય સ્વરૂપ ૧ થી ૨ પ્રકરણ ૨ જું : યાત્રાએ આવતે સંધ અને યાત્રાળુઓ, - શ્રી શત્રુંજય લઘુકલ્પ ને મહાતીર્થ ક૯પ ૩ થી ૨૦ પ્રકરણ ૩ જું : શ્રી શત્રુંજય તીર્થના સત્તર ઉદ્ધારનું વર્ણન ૨૦ થી ૨૨ પ્રકરણ ૪ મું : ભરન ચક્રવતી પસંધ કાઢીને શ્રી શત્રુંજય તીર્થ તરફ જતાં એ પવિત્ર ગિરિ દષ્ટિ એ પડે ત્યારે તેમણે વિવિધ પ્રકારે કરેલી સ્તુતિઓ ૨૪ થી ૩૬ પ્રકરણ ૫ મું : નવાણું યાત્રા અનુભવ, સચના, અને વિધિ શ્રી શત્રુંજયનાં ૨૧ ખમાસમણ તથ. ૨૧ નામ પડવાનું કારણ ૩૬ થી ૫૦ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રકરણ ૬ : પાલીતાણાનું ટૂંક વર્ણન, તેની સ્થિતિ ' તેમજ મહારાજાઓની તીર્થ ભકિત પ૦ થી ૬૩ પ્રકરણ ૭ મું : દાનવીર બાંધવ બેલડી, રત્નોનાં દાન, ભીમાં કુંડલીયાનું ભાગ્ય, સવા સોમાની કથા, મોતીવસીશ્રદ્ધાનું જવલંત દષ્ટાંત, સઘ જમણ, બહાદુર જુવાનને ઓળખે છે, પોપટનું જતિ સ્મરણ જ્ઞાન, જાવડશા | શેઠને ઉદ્ધાર, સૂર્યકુંડનો પ્રભાવ પાલીતાણામાં જોવાલાયક સ્થાને ૬૩ થી ૮૯ પ્રકરણ ૮ મું : પાલીતાણામાં ધાર્મિક સંસ્થાઓ ૮૯ થી ૧૦૩ પ્રકરણ ૯ મું : યાત્રાના મુખ્ય દિવસ, પાત્રો અને પંચક તીર્થ વર્ણન ૧૦૩ થી ૧૧૫. પાલીતાણા-શહેર યાત્રા ૧૧૫ થી ૧૨૧ પ્રકરણ ૧૦ હું ગિરિરાજને માગે ૧૨૧ થી ૧૨૯ પ્રકરણ , એ છે શત્રુજય તીર્થમાં આ નાની માડી માં બાપ ૧૨૯ ૩ પ્રકરણ ૧૨ મું : તળટી પડ ૧ ર૩ થી ૧રા પ્રકરણ ૧૩ મું : તીર્થ રેડ ૧૩૯ થી ૧૬૯ પ્રકરણ ૧૪ મું : મોતીશા શેઠની ટુંક થાને મેતીવસી ૧૬૯ થી ૧૬ પ્રકરણ ૧૫ મું : પ્રેમચંદ મેદીની કુંક થાને પ્રેમવસી ૧૬ થી ૧૮૩ પ્રકરણ ૬ મું : ચૌમુખજીની ટુંક થાને બરતરવસી ૧૮૨ થી ૧૯૦ પ્રકરણ ૧૭મું : કિલ્લા બહાર ગાગથીની જગ્યાએ અને ' પ્રદક્ષિણ, દેવકીજીના છ પુત્રોની દહેરી, ૧૯૦ થી ૧૯૪. - પ્રતિમાજીને ઉલેખ તથા સંખ્યા ૧ લી ટુંક શ્રી દાદાની ટુંક ૧૯૩ થી ૨૬૬ ૨ જી ટુંક શ્રી મોતીશા શેહના ટુંક રદ ૬ થી ૨૬૮ ૩ જી ટુંક શ્રી શેઠ બાલાભાઈની ટુંક ૨૬૮ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ૪ થી ટુંક શ્રી શેઠ પ્રેમચંદ મેદીની ટુંક ૨૬૮ થી ૨૭૨ ૫ મી ટુંક શ્રી શેઠ હેમાભાઈ વખતચંદની ટુંક ૨૭૩ થી ૨૭૮ ૬ ઠી ટુંક શ્રી ઉજમબાઈની ટુંક ર૭૫ થી ૨૭૬ ૭ મી ટુંક શ્રી સાકરશાની ટુંક ૨૭૬ થી ૨૭૮ ૮ મી ટુંક શ્રી છીપાવલીની ટુંક ૨૭૮ થી ૨૮૦ ૯ મી ટુંક શ્રી સગાળશા સોમજીની ટુંક ૨૪૦ થી ર૯૨ નરસી કેશબઇની ટુંક ૨૯૨ થી ૩૦૬ જલમંદિર, આગમમંદિરથી ધર્મશાળા તથા ગામના દહેરાસરની પ્રતિમાની યાદિ ૩૦૬ થી ૩૧૦ રહિશાળા, કદમ્બગિરિથી ઘેટી સુધી ૩૧૦ થી ૩૧૧ પાલીતાણાથી જાનાગઢ અને આજુબાજુ જતાં વચ્ચે આવતાં ગામના દહેરાસરની પ્રતિમા યાદિ ૩૧૧ થી ૩૧૮ ભાવનગર ૩૧૯ થી ૩૦ રાજનગરના દહેરાસરોમાં પ્રતિમા યાદિ ૩૨૧ થી ૩૫૫ પ્રભુ આગળ બોલવાના દુહા ૫૬ શ્રી જિન તીર્થ દર્શન વિભાગ બીજો ચિત્યવંદન ૧લું તળાટી કરવાનું ચિત્યવંદન, સ્તવન સ્તુતિ ૧ થી ૨ ચિત્યવંદન ૨ ચૈત્યવંદન સ્તવન સ્તુતિ ૨ થી ૩ ચૈત્યવંદન ૩ જુ , , , ૪ થી ૫ ચિત્યવંદન ૪ થું » , ૫ થી ૭ ચિત્યવંદન ૫ મું ૭ થી ૮ સિદ્ધચક્રજીનાં ચિત્યવંદને ૧૦ ૮ થી ૧૨ સિદ્ધાચલજીનાં સ્તવને ૧ થી ૯ ૧૩ થી ૧૮ ૧૦ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું સ્તવન ૧૧ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન ૧૨ શ્રી અષ્ટાપદજીનું સ્તવન ૧૩ શ્રી ચિંતામણું પાર્શ્વનાથ રતવન જે ૦ ૨૧ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૨ થી ૪ ૪૭ થી પર ૧૪ પ્રભુજીના પરીવારનું સ્તવન ૧૫ સીમંધર સ્વામીને કાગળ ૧૧ સીમધર સ્વામીનું સ્તવન ૧૭ સિહાચલજીનું સ્તવન ૧૮ સીમંધર સ્વામીનું સ્તવન ૧૮ થી ૩૨ સિદ્ધાસ્તલજીનાં સ્તવને ૩૩ શ્રી કષભદેવ સ્વામીનું સ્તવન ૩૪ થી ૩૮ શ્રી સિદ્ધાચલજીનાં સ્તવને ૩૯ શ્રી અક્ષય તૃતિયાનું સ્તવન *૪૦ પુંડરીક સ્વામીનું સ્તવન ૪૧ સિદ્ધાચલજી મહિમા તથા બીજા સ્તવને કર રાયણ પગલાંનું સ્તવન ૪૩ થી ૪૭ શ્રી સિદ્ધાચલજીનાં સ્તવને શ્રી ગિરનાર તીર્થનું વર્ણન અંબીકા માતાજીને ટુંક જીવન વૃત્તાંત શ્રી ગીરનાર તીર્થ પર પ્રતિમાજીની યાદિ નમનાથ સ્વામીનાં ચત્યવંદન નમનાથ સ્વામીનાં સીવન નમનાથ સ્વામીની સ્તુતિ જિન પ્રતિમા અધિકારે સત્યાવીશ બોલ જિન પ્રતિમા અધિકારે બીજા દાખલા ૧૭૦ જિનને ખુલાસે સહસ્ત્રકુટમાં ૧૦૨૪ તીર્થકરની સમજ લેશ્યાની સ્થિતિ ૧૫૦ કલ્યાણક સાધુની વસવસા ને શ્રાવકની સવા વસાની દયા ૪૮ પીસ્તાલીસ આગમનું રતવન ' ૪૯ શ્રી સિદ્ધચક્રજીનું રતવન ૪૦ શ્રી મહાવીર સ્વામીનું પારણું ૫૬ થી ૬૦ થી ૧૨ ૧૩ થી ૧૫ ૧૬ ૩૦ થી ૩૧ ૩૨ થી ૩૪ ૩૫ થી ૩૦ ૪૨ થી ૪૫ ૪૫ . ૪૮ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ છર ૬૫ થી ૭૯ શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસ શ્રી સિદ્ધાચકજીનાં ૧૦૮ ખમાસમણ ૧ શ્રી એક સિત્તેર જિનનું ચૈત્યવંદન ૨ શ્રી સિદ્ધચક્રજનું ચિત્યવંદન ૩ શાન્તિનાથનું ચિત્યવંદન જ પુંડરીકગિરિનું ચૈત્યવંદન પ આદિનાથ જિનનું ચૈત્યવંદન ૬ સિદ્ધરાજનું ત્યવંદન છ સકલજિનનું ચિત્યવંદન ૮ પંચતીર્થનું સૈન્યનંદન ૯ સીધર સ્વામીનું ચૈત્યવંદન ૧૦ બાવનું જિનાલયનું ચિત્યવંદન ૧૧ નેમનાથનું ચિત્યવંદન ૧૨ નેમનાથજીનું અત્યવંદન ૧૩ ગણધરનું ચૈત્યવંદન ૧૪ પ્રદક્ષિણાનું ચયવંદન ૧ એ શત્રુજ્યની ય ૨ કપ પુનમની શ્રેય ૩ ચિત્રી પુનમન થાય ૪ શ્રી શત્રુંજ્યને થાય ૧ શ્રી લિભદ્રજી સઝાય ૨ શ્રી માનની સજઝાય ૩ શ્રી ભારતચૂકવનની સાય જ થાવચ્ચ કુમારની સજઝાય ૫ ભારત બાહુબલીની સજઝાય ૬ રત્નચિંતામણીનો સઝાય છે સહજાનંદીની સઝાય છ ૧૦૦, ૦ ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૧૧ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ - CRR- A = % - દ્ર- ર » % - - પૂ. દાદાજીના પટ્ટપ્રભાવકે પ્રશિષ્ટ પ્રશાન્તમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમનહરસુરીશ્વરજી મહારાજ સાહેબ = % % + 5 % % % અમદાવાદ કાન કરી અચાય પદ : સ. ૧૯૯૯ ફાગણ સુદ ૩ ઇ % + ઇ મ - | પંન્યાસ પદ સ. ૧૯૮૩ વૈશાખ સુદ ૩ અમદાવાદ 45 - 5 - ક - , - જન્મ : સ. ૧૯૫૦ અષાડ વદ ૦)) જામનગર છે દીક્ષા: સં', ૧૯૬ ૬ મહા વદ ૩ માતર CEL- N S 4 - - - - - - - For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ પ્રકરણ ૧ લું શત્રુંજયનું સ્વરૂ૫. જંબુદ્વિપના ભરતક્ષેત્રના મધ્ય ભરતખંડ જે વર્તી માન કાળે હિંદુસ્તાન પણ કહેવાય છે. તેની અંદર આવેલા આર્યદેશ પૈી સોરઠ નામ દેશ, કે જેને હાલ કાઠિયાવાડ કહેવાય છે, તેમાં ગોહિલવાડ પ્રાન્તમાં આવેલા પાલીતાણા શહેરમાં શહેરની દક્ષિણ દિશામાં આપણું (જૈનોનું) મોટામાં મેટું સર્વોત્કૃષ્ટ પુન્ય પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય યાને શ્રી સિદ્ધાચળ મહાતીર્થ આવેલું છે. તેને આહંત ધર્મ પાળનારી કઈ પણ વ્યક્તિ આ તીર્થરાજને ભેટવા (સ્પર્શ કરવા) કદાચિત્ ભાગ્યવંત નીવડી ન હોય પરંતુ તે નામથી તે જૈન કે જૈનેતર કઈ પણ વ્યક્તિ અજ્ઞાન છે જ નહિ. આવા મશહુર તાર્થરાજનાં એકસો આઠ નામ છે, જે આ નામ દેવતા અને મુનિરાજોએ પાડેલાં છે. તે પિકી હાલમાં શ્રી શત્રુંજય અને શ્રી સિદ્ધાચલજી આ બે નામ તે જગવિખ્યાત છે. દરેક ઉત્સર્પિણના છેલ્લા અને દરેક અવસર્પિણીના પહેલા આરામાં આ તીર્થરાજનું માન એંશી એજનના વિરતારમાં હોય છે. અને દરેક અવસર્પિણીના છેલ્લા તથા For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ ઉત્સર્પિણીના પહેલા આરામાં સાત હાથનું જ ફક્ત માન રહે છે. કાળે કરીને વધઘટ થાય છે. પણ સર્વથા આ તીર્થરાજને નાશ ન હોવાથી પ્રાયઃ સદા શાશ્વત તીર્થ છે, જેની સાબિતિમાં વડનગર વલભીપુર અને પાદલિપ્તપુરની જુની તળેટીએ વર્તમાન કાળે મોજુદ સુચિહ્નો ધરાવતી દષ્ટિગોચર થાય છે. કાળચકે બાર આરાનું થાય છે તેમાં છ આરા ઉત્સપિણમાં અને છ આરા આવસર્પિણીમાં તેમાં હાલે વર્તમાન કાળમાં અવસર્પિણી ચાલે છે. તેને હાલ પાંચમે આરો કળિયુગ નામથી બોલાય છે, તેમાં તીર્થરાજનું માન બાર જન એટલે અડતાલીસ ગાઉનું વિસ્તારમાં છે. આ તીર્થરાજ ઉપર અનંતા તિર્થકરે, ગણધરે, મુનિવરે, મનુષ્ય અને તિર્યંચો શિવગતિ અને દેવગતીને પામ્યા છે, અને પામશે. આ તીર્થરાજના મોટા ઉદ્ધાર દેવે અને મનુષ્ય દરેક વીશીમાં કર્યા કરે છે. વર્તમાન ચિવશીના આદ્ય પહેલા તીર્થકર આદિશ્વર ભગવાન યાને ઋષભદેવ સ્વામી થયા છે. તેઓશ્રી પોતાના આયુષ્યના છેલ્લા બાકી રહેલા એક લાખ પૂર્વ વરસમાં નવાણું પૂર્વ વખત આ તીર્થરાજ ઉપર આવીને સમેસર્યા છે. (આ કારણથી નવાણું યાત્રાને મહિમા વધ્યું છે.) તેથી સર્વ તીર્થોના પતિ શ્રી શત્રુંજય તીર્થરાજના મૂકદમણિ શ્રી આદિશ્વર ભગવાન હોવાથી તેમની ભવ્ય અને મનહર પ્રતિમાજી તીર્થપતિરૂપે બિરાજે છે. કેવળી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું ભાષિત વચન અનુસાર વર્તમાન ચોવીશીમાં મેટા ઉદ્ધાર સત્તર થવાના છે તેમાંથી વર્તમાને સોળ ઉદ્ધાર જયવંત વર્તી રહ્યો છે. આ ઉદ્ધાર કરેડ દ્રવ્ય ખરચી વિક્રમ સંવત ૧૫૮૭ ના વશાખ વદ ૬ ના દિવસે કરી વર્તમાન પ્રતિમા શ્રી આદિશ્વર ભગવાનને તખ્ત મશિન કર્યા છે. આ શુભ દિવસ હિંદના સમગ્ર જૈનોએ ઉજવ યા પાળવે પળાવ, મહાન લાભનું તેમજ તીર્થરાજની સેવાભક્તિના માનનું કારણ જાણે પાલીતાણાવાળા શ્રી શત્રુંજય જન સુધારક મિત્ર મંડળ દૂર દેશાવરમાં જાહેર કરી, તથા સમસ્ત શ્રી સંઘની શ્રી આણંદજી કલ્યાણજીની હેડ ઓફીસ તરફથી જાહેર ખબર છપાવી બહાર પડાવ્યાથી હવે સર્વ જૈન સંઘ પિતા પોતાના ગામમાં એગ્ય રીતે વશાખ વદ ૬ ને પાળી શ્રી તીર્થરાજ શ્રી શત્રુંજયને માન આપે છે ને પુણ્ય ઉપાજે છે, તે અતિ પ્રશંસનીય છે. પ્રકરણ ૨ નું વાત્રાએ આવતા સંઘ અને યાત્રાળું અને શ્રી શત્રુંજય લઘુક૯પ અને શ્રી શત્રુંજય મહાતીર્થંક૯૫. શ્રી સિદ્ધાચલજી મહાગિરિએ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીને ભેટવા ઘણા દેશના યાત્રાળુઓ તથા સંઘપતિઓ આવતા હતા અને હાલે પણ આવે છે. પૂર્વે આવતા સંઘની દરેક વ્યક્તિ પ્રાયઃ તીર્થયાત્રાનું ફળ તથા વચ્ચે થયેલા એકેક ઉદ્ધારના અંકની સંખ્યા રાસાદિ ગ્રંથના પૃષ્ઠ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ પર વાંચતાં જણાઈ આવે છે. આવા તીથ પતિને ભેટવા આવનાર સંઘ હજારા માણસાની સંખ્યાએ છરી પાલતા ગાડા, વ્હેલા જોડાવી રસ્તામાંથી ઘેાડા ઘેાડા ગાઉની મજલે કરી તીરાજને એવી રીતે ભેટયા છે કે, રસ્તાની અંદર આવતા સ્થાવર અને જંગમ તીથની પૂજા વંદના કરતા, તે ઉપરાંત સાધર્મિકાની સ્થિતિની સારી સંભાળ લઈ તેમને ચેાગ્ય ધર્મારાધન માટે દહેરાં ઉપાશ્રયને ધર્મશાળા પ્રમુખ સાધનાની જોગવાઈ કરી આપેલ છે, તે આજે પણુ ગુજરાત કાઠીયાવાડમાં ઘણા સ્થળે મેાજુદ છે. સંઘ કે દરેક યાત્રાર્થે આવતા યાત્રાળુઓને રહેવાનુ તીથ રાજની તળેટીમાં સુશોભિત અને રાનકદાર ઘણી વિશાળ ધર્મ શાળાએથી અલંકૃત થયેલ શહેર પાલીતાણા ગામ આજે પણ માજીદ છે, કે જ્યાં સંઘ લઈને આવનાર સંઘપતિએ તીર્થમાળા પહેરીને તીના સ ંઘપતિ એની કેટીમાં ગણાયા છે. श्री शत्रुञ्जय लघुकल्प. अइमुत्त य केवलिणा, कहिअं सत्तुंज तित्थमाहृपं । नारयरिसिस्स पुरओ, तं निसुणह भावओ भविआ ॥ १ ॥ અતિમુક્ત કેવળી ભગવાને શત્રુંજય તીર્થંતુ જે મહાત્મ્ય નારદઋષિની પાસે કહ્યું છે તે મહાત્મ્યને હું ભન્ય જીવા! તમે ભાવપૂર્વક સાંભળે. ૧ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું सेत्तुंजे पुंडरीओ, सिद्धो मुणि कोडि पंच संजुत्तो । चित्तस्स पुण्णिमाए, सो भन्नई तेण पुंडरिओ ॥ २ ॥ ચિત્ર માસની પૂર્ણિમાને દિવસે શ્રી શત્રુંજય ઉપર પંડરીકસ્વામી ( આદીશ્વર ભગવાનને પ્રથમ ગણધર) પાંચ કોડ મુનિઓ સહિત સિદ્ધિપદને પામ્યા. તેથી તે પુંડરીકગિરિ કહેવાય છે. ૨ नमि विनमि रायाणो, सिद्धा कोडिहि दोहिं साहूणं । तह दविड वालिखिल्ला, निव्वुआ दस य कोडीओ ॥३॥ નૂનસંવપમુદ્દ, પુઠ્ઠા ગુમાર લોકો तह पंडवा वि पंच य, सिद्धि गया नारयरिसी य ॥४॥ थावच्चा सुय सेलगा य, मुणिणो वि तह राममुणी। भरहो दसरह पुत्तो, सिद्धा वंदामि सेत्तुंजे ॥ ५ ॥ નમિ અને વિનમિ નામના બે વિદ્યાધર રાજાઓ બે કોડ સાધુઓ સહિત સિદ્ધ થયા, તથા દ્રાવિડ અને વાલિ ખિલ નામના મુનિ દશ કોડ સાધુ સહિત નિવૃત્તિ [ એક્ષપદ] પામ્યા. [૩] શબકુમાર અને પ્રદ્યુમ્ન પ્રમુખ સાડાઆઠ કોડ કુમાર, તથા પાંચ પાંડવે, તેમજ નારદકષિ [ આ તીર્થને વિષે જ] સિદ્ધિપદને પામ્યા. [૪]. થાવસ્થા પુત્ર, શુકાચાર્ય, (એક હજાર સાથે) શલગમુનિ, (પાંચસે મુનિ સાથે) તથા દશરથના પુત્ર રામચંદ્ર અને ભરત (ત્રણ કરેડ મુનિ સાથે) પણ શત્રુંજય તીર્થને વિષેજ સિદ્ધ થયા. તે સર્વને હું વંદના કરું છું. પ. अन्ने वि खवियमोहा, उसभाइ विसालवंससंभूआ । जे सिद्धा सेत्तुंजे, तं नमह मुणी असंखिज्जा ॥ ६ ॥ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ ઋષભાદિક ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ કે જેઓ મોહને ક્ષય-નાશ કરીને શત્રુંજય તીર્થને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદના થાઓ. ૬ पन्नास जोयणाई, आसी सेनुंज वित्थरो मूले । दस जोयण सिहरतले, उच्चत्तं जोयणा अट्ठ ॥ ७ ॥ - શ્રી શત્રુંજય ગિરિ [ ઋષભદેવ સ્વામીને વારે ] મૂળમાં પચાસ એજનના વિસ્તારવાળે, શિખર તળે (શિખર ઉપર) દશ જન વિસ્તારવાળે અને ઉંચે આઠ. જિન હતે. ૭ जं लहइ अन्नतित्थे, उग्गेण तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं, सेत्तुंज गिरिम्मि निवसंतो ॥ ८ ॥ અન્ય તીર્થોમાં ઉગ્ર તપશ્ચર્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજય ગિરિપર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ जं कोडिए पुन्नं, कामियआहारभोइया जे उ । तं लहइ तत्थ पुन्नं, एगोपवासेण सेत्तुंजे ॥ ९ ॥ એક ક્રોડ મનુષ્યને ઈચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થમાં એક ઉપવાસ કરવાથી થાય છે. ૯ जं किंचि नामतित्थं, सग्गे पायाले माणुसे लोए । तं सव्वमेव दिटुं, पुंडरिए वंदिए संते ॥ १० ॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્ય લેકમાં જે કંઈ નામ રૂપી તીર્થ છે, તે સર્વે તીર્થોને વંદન કરવાથી જે ફળ થાય તે માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ पडिलाभंते संघ, दिट्ठमदिडे य साहू सेतुंजे । कोडिगुणं च अदिढे, दिढे अ अणंतय होइ ॥ ११ ॥ શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરૂષ શત્રુંજયને જેયે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાલે તે તેમાં શત્રુંજયને અણદીઠે કેટીગણું ફળ થાય છે, અને દીઠે તે અનંતગણું ફળ થાય છે. ૧૧ केवलनाणुप्पत्ती, निव्वाणं आसी जत्थ साहूणं । पुंडरीए वंदित्ता, सव्वे ते वंदिया तत्थ ॥ १२ ॥ જે જે સ્થાને સાધુઓને કેવળજ્ઞાનની ઉત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, તે સર્વ સ્થાનની વંદના એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૨ अट्ठावयं संमेए, पावा चंपाइ उज्जंतनगे य । वंदित्ता पुन्नफलं, सयगुणं तं पि पुंडरीए ॥ १३ ॥ ૧ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય આ ગાથાને ભાવ વિમળાચળના સ્તવનમાં લાવ્યા છે. “જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીએ, તેથી એ ગિરિ ભેટતા, શતગણું ફળ લહીએ.” For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ અષ્ટાપદ પર્વત, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ઉજજયંતગિરિ [ ગિરનાર ] આ સર્વ તીર્થોને વાંદવાથી જે પુણ્ય ફળ થાય તે કરતાં સોગણું પુણ્ય એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ पूआकरणे पुन्नं. एगगुणं सयगुणं च पडिमाए । जिणभवणेण सहस्सं, णंतगुणं पालणे होइ ॥ १४ ॥ આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકગણું પુણ્ય કાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી [ પ્રતિમા બેસાડવાથી ] સેગણું પુણ્ય થાય છે, જિનભુવન કરાવવાથી હજારગણું પુણ્ય થાય છે અને એ તીર્થનું પાલન [ રક્ષણ ] કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ पडिमं चेइहरं वा, सेत्तुंजगिरिस्स मत्थए कुणइ । भोत्तुण भरहवासं, वसइ सग्गे निरुवसग्गे ॥ १५ ॥ - જે મનુષ્ય શ્રી શત્રુ જય ગિરિના શિખર પર જિનેશ્વરની પ્રતિમા બેસાડે અથવા ચિત્ય કરાવે, તે ભરતક્ષેત્રને ભેગવીને એટલે ચક્રવર્તી થઈને પછી સ્વગ તથા મેક્ષને વિષે વાસ કરે છે. અર્થાત્ સ્વર્ગ ને મેક્ષના સુખ પામે છે. ૧૫ नवकार पोरिसीए, पुरिमडेगासणं च आयाम । पुंडरीयं च सरंतो, फलकंखी कुणइ अभत्तटुं ॥ १६ ॥ छहमदसमदुवालसाणं, मासद्धमासखमणाणं । तिगरणसुद्धो लहइ, सेत्तुंचं संमरंतो अ ॥ १७ ॥ ઉત્તમ ફળની આકાંક્ષાવાળે જે મનુષ્ય પુંડરીકગિરિનું મરણ કરતો છતે નવકારશી, પિરિસી, પરિમ, એકાસણું, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ આયંબિલ અને ઉપવાસ કરે છે, તે ત્રિકરણ શુદ્ધ શ્રી શત્રુંજયનું ધ્યાન કરવાથી અનુક્રમે છડું [બે ઉપવાસ , અઠ્ઠમ [ત્રણ ઉપવાસ | દશમ [ચાર ઉપવાસ], અર્ધ માસ [પંદર ઉપવાસ] અને માસખમણનું ફળ પામે છે. ૧૬. ૧૭. छणं भत्तेण, अपाणेणं तु सत्त जताई। जो कुणइ सेत्तुंजे, तइयभवे लहइ सो मुक्खं ॥ १८ ॥ જે મનુષ્ય શત્રુંજય તીર્થ પર પાણીરહિત (વહારે) છઠ્ઠ ભક્ત (બે ઉપવાસ) કરીને સાત યાત્રાએ કરે, તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ૧૮. अज्जवि दीसइ लोए, भत्तं चइऊण पुंडरीयनगे । सग्गे सुहेण वच्चइ, सीलविहूणो वि होऊणं ॥ १९ ॥ અદ્યાપિ લેકમાં પ્રસિદ્ધ છે કે-શીલ રહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તને (આહાર પાને) ત્યાગ કરીને એટલે અનશન કરીને રહેવાથી સુખે સ્વર્ગમાં જાય છે. અર્થાત્ સ્વર્ગના સુખને પામે છે. ૧૯. छत्तं ज्झय पडागं, चामर भिंगार थालदाणेण ।। विज्जाहरो अ हवइ, तह चकी होइ रहदाणा ॥ २० ॥ આ તીર્થ પર છત્ર, ધ્વજા, પતાકા, ચામર, બંગાર (કલશ) • અને થાલનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મુકવાથી મનુષ્ય વિદ્યાધર થાય છે, તથા રથનું દાન કરવાથી (રથ મુકવાથી) ચક્રવતી થાય છે. ૨૦ दस वीस तीस चत्ता, लक्ख पन्नासा पुप्फदामदाणेण । लहइ चउत्थ छठम, दस दुवालस फलाइं ॥ २१ ॥ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ આ તીર્થમાં દશલાખ, વીશલાખ, ત્રિશલાખ; ચાળીશલાખ અને પચાસ લાખ પુષ્પોની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઉપવાસનું ફળ પામે છે. ૨૧ धूवेण पखुववालो, मासक्खमणं कपूरधूवम्मि । ત્તિથ માનવમળ, વાદડિટામિા ૬ . રર આ તીથમાં કૃષ્ણગરૂ પ્રમુખને ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરને ધૂપ કરવાથી માસ ઉપવાસનું અને સાધુને પ્રતિલાભવાથી કેટલાક માસના ઉપવાસનું ફળ પામે છે. ૨૨ न वि तं सुवन्न भूमि, भूसण दाणेण अन्नतित्थेसु । जं पावइ पुन्नफलं, पूआ न्हवणेण सेत्तुजे ॥ २३ ॥ બીજા તીર્થોમાં સુવર્ણ, ભૂમિ અને આભૂષણનું દાન દેવાથી પણ જે પુણ્યફળ મળી શકતું નથી, તે પુણ્યફળ શ્રી શત્રુંજય તીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી પ્રાપ્ત થાય છે. ૨૩ कंतार चोर सावय, समुद्द दारिद्द रोग रिउ रूद्दा । मुच्चंति अविग्धेणं, जे सेत्तुजं धरति मणे ॥ २४ ॥ જેઓ શ્રી શત્રુંજય તીર્થનું મનમાં ધ્યાન કરે છે, તેઓ અરણ્ય, ચોર, સિંહ, સમુદ્ર, રેગ, શત્રુ અને અગ્નિ વિગેરે રૂદ્ર (આકરા) ભયેથી નિવિદને મુકાય છે, અર્થાત્ તે તે ભયે તેને હાનિ કરી શકતા નથી. ૨૪ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ११. પ્રકરણ ૨ જી सारावली पयन्नग, गाहाओ सुअहरेण भणिआओ । जो पढइ गुणइ निसुणइ, सो लहइ सेत्तुंज जत्तफलं ॥ २५ ॥ - શ્રુતધરે કહેલી અને સારાવલી પયજ્ઞામાં રહેલી આ गाथामने के भनुष्य लागे, गये हे सांलणे, ते श्री शत्रु :જય તીથની યાત્રાનું ફળ પામે છે. ૨૫ ॥ श्री शत्रुंजय महातीर्थकल्प. ॥ (सानुवाह) सुअधम्मकित्ति तं, तिथ्थ देविंदवंदि थुणिमो । पाहुडए विज्जाणं, देसिअमिगवीस नामं जं ॥ १ ॥ विमलगिरि मुत्तिनिलओ, सत्तंज सिद्धखित्त पुंडरीओ । सिरि सिद्धसेहरो सिद्ध, पव्चओ सिद्धराओ अ ॥ २ ॥ बाहुबली मरुदेवो, भगीरहो सहसपत्त सयपत्तो । कूडस अद्भुतरो, नगाहिराओ सहसकमलो ॥ ३ ॥ ढंको कोडिनिवासो, लोहिच्चो तालझओ कयंबुत्ति । सुरनरमुणिकयनामो, सो विमलगिरि जयउ तित्थं ॥ ४ ॥ रयणायर विजरोसहि, रसकुविजुआ स विआ जत्थ । टंकाई पंचकूडा, सो विमलगिरि जयउ तित्थं ॥ ५ ॥ શ્રુત સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રોએ વાંદેલા એવા તીરાજનાં, વિદ્યાપ્રાભૂત નામના પૂર્વમાં, ૨૧ ઉત્તમ નામેા કહ્યાં છે તે (પવિત્ર) તીરાજની અમે સ્તવના કરીએ छीये. १ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સરભ ૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શત્રુંજય, ૪ સિદ્ધક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિદ્ધશેખર, ૭ શ્રી સિદ્ધગિરિ, અને ૮ શ્રી સિદ્ધરાજ. ૨ ૯ બાહુબલી, ૧૦ મરૂદેવ, ૧૧ ભગીરથ, ૧૨ સહસ્ત્રપત્ર, ૧૩ શતપત્ર, ૧૪ અષ્ટોત્તર શતકૂટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહસ્ત્રકમલ. ૩ ૧૭ ઢંક, ૧૮ કેડિનિવાસ, ૧૯ ઑહિત્ય, ૨૦ તાલ ધ્વજ અને ૨૧ કદંબગિરિ–એ જેનાં ઉત્તમ ૨૧ નામે સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૪ જેમાંના ઢંકાદિક પાંચ શિખરે, દેવતાધિષ્ઠિત રત્નની ખાણે, ગુફાઓ, ઔષધિઓ અને રસકુંપિકાએ યુક્ત છે તે વિમલગિરિરાજ જયવંત વર્તો ! ૫ जो अरयछगंमि असी, सत्तरी सट्ठी अ पन्नासबारजोअणए; सग रर्याण वित्थिन्नो, सो विमलगिरि० ॥ ६॥ जो अठ्ठजोघणुच्चो, पन्ना दस जोयणे अ मूलुवरि । वित्थिन्नो रिसहजिणे. सो विमलगिरि० ॥ ७ ॥ जहिं रिसहसेणपमुहा, असंखतित्थंकरा समोसरिआ; सिद्धा अ सिद्धसेले, सो विमलगिरि० ॥ ८ ॥ तह पउमनाहपमुहा, समोसरिस्संति जत्थ भाविजिणा; तं सिद्धखित्त नामं, सो विमलगिरि० ॥ ९ ॥ सिरिनेमिनाहवज्जा, जत्थ जिणा रिसहपमुह वीरता। તેવીજ કનોરિયા, વિમર્જનિ૦િ | ૨૦ | For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું - - જે પહેલા આરોથી માંડી છઠ્ઠા આરા સુધીમાં અનુક્રમે ઘટતો ૮૦, ૭૦, ૬૦, ૫૦, ૧૨ જન અને ૭ હાથના વિસ્તારવાળે કહ્યો છે તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૬ જે શ્રી કષભદેવ ભગવાનના વારે આઠ જન ઊંચે, ૫૦ એજન મૂળમાં અને ૧૦ એજન ઉપર ભાગે વિસ્તીર્ણ હતે તે વિમલગિરિરાજ જયવંત વર્તો. ૭ જ્યાં ઋષભસેન પ્રમુખ અસંખ્ય તીર્થકરે સમવસર્યા છે અને શ્રી સિદ્ધશિલા ઉપર સિદ્ધ થયેલ છે તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૮ તેમજ પદ્મનાભ પ્રમુખ ભાવિ તીર્થકરે જ્યાં આવી સમવસરશે જેથી તેનું સિદ્ધક્ષેત્ર નામ મશહુર છે એવા શ્રી વિમલગિરિરાજ જયવંત વોં. ૯ વળી જ્યાં શ્રી નેમિનાથ ભગવાન વિના ઋષભદેવથી માંડી વર્ધમાન સ્વામી પર્યત ૨૩ તીર્થકર વર્તમાન કાળમાં સમવસર્યા છે, તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૦ मणिरुप कणय पडिम, जत्थ रिसहचेई भरहविहिअं ર સુઘીનાથvi, શો વિમર્યાત્ત્વિ | ૨૨ // बाहुबलिणा उ रम्मं, सिरि मरुदेवाई कारिअं भवणं जत्थ समोसरणजुअं, सो विमलगिरि० ॥ १२ ॥ ओसप्पिणीई पढम, सिद्धो इह पढमचक्कीपढमसुओ पढमजिणस्स य पढम-गणहारी जत्थ पुंडरीओ ॥ १३ ॥ चित्तस्स पुन्निमाए, समणाणं पंचकोडि परियरिओ निम्मलजसपुंडरिअं, सो विमलगिरि जयउ तित्थं ॥१४॥ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી શત્રુંજ્ય સૌરભ - नमि विनमि खयरिंदा, संह मुणि कोडिहिं दोहि संजाया; जहिं सिद्धसेहरा सइ, सो विमलगिरि० ॥ १५ ॥ - જ્યાં ભરત ચક્રવતીએ કરાવેલું ૨૨ જિનાલય સહિત શ્રી ઋષભદેવ ભગવાનનું ચિત્ય મણિમય, સુવર્ણમય, અને રૂપામય પ્રતિમાઓથી અલંકૃત છે તે શ્રી વિમલગિરિરાજ જયવંત વત. વળી જયાં બાહુબલિજીએ શ્રી મરૂદેવા માતાનું મંદિર રમણીય અને સમવસરણ યુક્ત કરાવેલું છે તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૨ આ અવસર્પિણી કાળમાં જ્યાં સહુથી પ્રથમ ભારતચકવતીના પહેલા પુત્ર અને પ્રથમ તીર્થંકર ભગવાનના પ્રથમ ગણધર મહારાજ શ્રી પુંડરીકસ્વામી સિદ્ધિ પદને પામ્યા છે. ૧૩ ત્રી પૂર્ણિમાએ પાંચ ક્રોડ મુનિએથી પરિવરેલા પંડરીક સ્વામી જ્યાં નિર્મળ મોક્ષપદને પામ્યા છે તે શ્રી વિમલગિરિરાજ જ્યવંત વર્તે. ૧૪ નમિ અને વિનમિ વિદ્યારે બે કંડ મુનિ સંઘાતે જયાં સિદ્ધિપદને વર્યા છે તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૫ सव्वट्ठसिद्ध पथ्थड, अंतरित पन्नकोडिलख्खुदही । सेढीहिं असंखाहिं, चउदस लख्खाइ संखाहिं ॥ १६ ॥ ઘરથાનના, સાંતા કરવા ના . सिद्धिं गया असंखा, सो विमलगिरि० ॥ १७ ॥ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ૧૫ वासासु चउम्मासं, जत्थडिआ अजिअसंतिजिणनाहो । વીત્ર સોજ ધમ્મી, સો વિમોર૦ | ૨૮ ૫ दसकोडीसाहुसहिआ, जथ्थ दविडवारिखिल्लपमुहनिवा । સિદ્ધા નગાધિરાણ, નયઽ તયં કુંયિ તિર્થ્ય ॥ ૨ ॥ जहिं रामाइ तिकोडि, इग नवइ नारयाई मुणि लख्खा નાયો વિદ્ધ રાયા, સો વિમર॰ || ૨૦ || ચૌદ લાખ મેાક્ષે જાય ત્યારે એકાદ સર્વો સિદ્ધ વિમાનમાં જાય એવી રીતે ૫૦ લાખ કરોડ સાગરોપમ સુધી સુયશાથી માંડીને સગર ચક્રવતી પર્યંત ઋષભદેવના વંશના અસંખ્ય પટ્ટ પરપરામાં થયેલા અસંખ્ય રાજાએ જ્યાં સિદ્ધિ પદને વર્યાં છે. તે શ્રી વિમલગિરિરાજ જયવંતા વર્તા. ૧૬-૧૭ જ્યાં ખીજા અને સેાળમા ધમાઁચક્રવતી શ્રીઅજિતનાથ અને શાંતિનાથ વર્ષાં ચાતુર્માસ રહ્યા તે વિમલિિરરાજ૦ ૧૮ દ્રાવિડ અને વારિખિલ્ર પ્રમુખ રાજાએ દશક્રાડ સાધુ સંગાથે જે ગિરિરાજ ઉપર સિદ્ધિપદને પામ્યા તે શ્રીપુંડરીક તીથ જયવંત વ. ૧૯ જ્યાં રામચંદ્રાદિક ત્રણક્રાડ સાધુએ અને નારદ આદિ ૯૧ લાખ સાધુઓ સિદ્ધ થયા તે શ્રી વિમલગિરિરાજ, ૨૦ नेमिवयणेण जत्ता - गएण जहिं नंदिसेण गणिवरणा; વિદ્દો અનિયતિ થશે, તો વિમરિ॰ ॥ ૨ ॥ पज्जुन्न संब पमुहा, कुमरवरा सढ अट्टकोडिजुआ । નસ્થ ત્તિવ સંપત્તા, સો વિમne || ૨૨ ॥ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ अन्नेवि भरह सेलग, थावच्चासुन सुआइ असंखा जहिं कोडाकोडि सिद्धा, सो विमलगिरि० ॥ २३ ॥ जहिं जाया जयउतयं, सिरि सत्तुंजय महातित्थं ॥ २४॥ कयजिणपडिमुद्धारा, पंडवा जत्थ विसकोडिजुआ; मुत्तिनिलयमि पत्ता, सो विमलगिरि० ॥ २५ ॥ શ્રી નેમિનાથ પ્રભુની આજ્ઞાથી યાત્રાએ આવેલા નંદિપેણ નામના ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવન તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તા. ૨૧ જ્યાં શાંબ અને પ્રદ્યુમ્ન પ્રમુખ શ્રેષ્ઠ કુમારે સાડાઆઠ ઝાડ મુનિઓ સંગાથે શિવસંપદાને વર્યા તે શ્રી વિમલગિરિરાજ જયવંત વ. ૨૨ વળી ભરત, સેલગસૂરિ, થાવરચ્યાપુત્ર, અને શુક્રાચાર્ય પ્રમુખ અસંખ્ય ક્રોડાકોડ સાધુએ સિદ્ધિપદને વર્યા તે વિમલગિરિ. ૨૩ અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈ જ્યાં થયાં તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે. ૨૪ - જેમણે જિનપ્રતિમાઓને ઉદ્ધાર કર્યો એવા પાંચ પાંડ ૨૦ કોડ મુનિ સંગાથે જ્યાં મુક્તિપદને પામ્યા તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૨૫ भरहकराविअ विंबे, चिल्लतलाइ गुहाठिह नमंतो । जहिं होइ एगवयारी, सो विमलगिरि० ॥ २६ ॥ दहिफलफलय समीवे, अलख्खदेउलीपरीसरपएसे; सिवदारं पिव दारं, जीइ गुहाए विहाडेउ ॥ २७ ॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું अट्ठम तवेण तुट्ठो, कवडि जख्खो जहिं भरह पडिमा વંવાવરૂ જ્ઞ૩ તથ, સિરિ રરરંગથ મહાતિર્જે ૨૮ | संपइ विक्कम बाहड, हाल पलित्ताम दत्तरायाइ । जं उद्धरिहंति तयं, सिरि सत्तुंजय महातित्थं ॥ २९ ॥ जं कालयसूरि पुरो, सरई सुदिट्ठी सया विदेहे वि । ईण मिअ सक्केणुत्तं, सत्तुंजय महातित्थं ॥ ३० ॥ જ્યાં ચેલણ તલાવડીની નજદીકમાં રહેલી દેવતાધિષ્ઠિત ગુફામાં બિરાજમાન કરેલી અને ભરત ચક્રવર્તીએ કરાવેલી પ્રભુપ્રતિમાને નમસ્કાર કરનાર એકાવતારી થાય છે એવા શ્રી વિમલ ગિરિરાજ જયવંત વર્તા ૨૬ દધિફલ (કઠાનાં) વૃક્ષ સમીપે અને અલખ દેવડીની નજદીકમાં રહેલી તે દેવતાધિષ્ઠિત ગુફાનું મેશદ્વારના જેવું દ્વાર ઉઘાડીને અઠ્ઠમ તપથી તુષ્ટમાન થયેલે પદયક્ષ જયાં ભરત મહારાજે કરાવેલી પ્રભુપ્રતિમાને વંદાવે છે તે શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવત વર્તા. ૨૭-૨૮ સંપ્રતિ, વિકમ, બાહડ, હાલ, પાદલિપ્ત, આમ અને દત્તરાજાદિક જેને ઉદ્ધાર કરનાર થશે એવા શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવત વર્તા. ૨૯ મહાવિદેહક્ષેત્રમાં પણ સમ્યગુદૃષ્ટિજને જેનું સદા સ્મરણ કરે છે એવી હકીકત કેન્દ્ર કાલયસૂરી સમીપે જણાવી છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તા. ૩૦ जावडबिंबुद्धारे, अणुपमसरं अजिअचेईअठाणे । जहिं होइ जयउ तयं सिरि सत्तंजय महातित्थं ॥ ३१ ॥ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી શત્રુંજ્ય સૌરભ मरुदेवी संतिभवणं उद्धरिही जथ्थ मेहघोस निवो । ककी पपुत्तो तं इह, सिरि सत्तुंजय महातित्थं ॥ ३२ ॥ पञ्छिम उद्धार करो, जस्स विमलवाहणो निवो होही । दुप्पसह गुरुवएसा, तं सेत्तुंजय महातित्थं ॥ ३३ ॥ वुच्छिन्ने विअ तित्थे, होही पूना जुधे उसहकुडं जं। जा पउमनाहतित्थं, तं सत्तुंजय महातित्थं ॥ ३४ ॥ पायं पावविमुक्का, जत्थ निवासी अ जंति तिरिआ वि । सुगइए जयउ तयं, सिरि सत्तुजय महातित्थ ॥ ३५ ॥ જાવડશાએ કરાવેલા ચિત્ય ઉદ્ધાર સમયે અજિતનાથ સ્વામીના ચિત્ય સમીપે જ્યાં અનુપમ સરોવર નિર્માણ કરવામાં આવેલું છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વાર્તા ૩૧ જ્યાં કલ્કી રાજાના પુત્રને પુત્ર મેઘઘષ રાજા મરૂદેવી માતાના તથા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને ઉદ્ધાર કરશે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો! ૩૨ - શ્રી દુપસહસૂરીશ્વરજીના ઉપદેશથી વિમલવાહન રાજા જેને છેલ્લે ઉદ્ધાર કરાવશે તે શ્રી શત્રુ જય મહાતીર્થ જયવ ત વર્તા! ૩૩ જ્યારે તીર્થનું માન બલકુલ ઘટી જશે, અર્થાત પ્રમાણમાં તે બહુજ અ૫ રહેશે, અને વર્તમાન મહાવીર ભગવાનના શાસનને પણ વિચ્છેદ થશે, ત્યારે પણ ભાવિ પદ્મનાભ પ્રભુના શાસન સુધી જેનું બાષભકૂટ (મુખ્ય શિખર) તે (દેવારિકથી . પૂજાતું જ રહેશે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વાર્તા | ૩૪ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું જેમાં નિવાસ કરતા તિર્યંચે પણ પ્રાયઃ પાપરહિત થયા છતાં સદ્ગતિ પામે છે એવું શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો! ૩૫ जस्स सयाइ कप्पे, वख्खाए झाइए सुए सरिए । होइ सिवं तइअ भवे, तं सत्तुंजय महातित्थं ॥ ३६ ॥ जल जलण जलहि रण वण, हरि करि विस विसहराइदुट्ठभयं; नासइ जं नाम सुइ, तं सत्तुंजय० ॥ ३७ ॥ इय भद्दबाहुरइआ, कप्पा सत्तंजय तित्थ महाप्पं । सिरि वयरपहुद्धरिअं, जं पालित्तेण संखेविअं ॥ ३८ ॥ तं जह सुअं थुअं मे, पढंत निसुणंत संभरंताणं । स तुजय कप्प थुत्तं, देउ लहु सत्तुंजय सिद्धि ॥ ३९ ॥ જે તીર્થના ક૫નું નિરંતર વ્યાખ્યાન, ધ્યાન. શ્રવણ કે સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વ. ૩૬ જેનું પવિત્ર નામ સાંભળતાં (યા સંભારતાં) જળ, અગ્નિ, સમુદ્ર, રણ, વન, સિંહ, હાથી, વિષ, અને વિષધર આદિના દુષ્ટ ભય દૂર થઈ જાય છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે. ૩૭ આ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલા ક૯પથકી, શ્રી શત્રુંજય તીર્થનું માહાસ્ય શ્રી વજીસ્વામી મહારાજે ઉદ્ધર્યું અને શ્રીપાદલિપ્ત સૂરિએ તેને સંક્ષેપ્યું. ૩૮ તે શ્રી શત્રુંજય મહા] ક૯પ-સ્તવ ગુરૂ પરંપરાથી For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી શત્રુંજય સૌરભ જેમ સાંભળ્યે તેમજ મે' કહ્યો છે. ઉક્ત સ્તવન ભાવથી ભણનાર, સાંભળનાર અને સંભારનાર ભવ્યેાને તેના પ્રભાવે દ્રવ્ય-ભાવ શત્રુને જય કરવાનું સામર્થ્ય શીઘ્ર પ્રાપ્ત થાઓ ! ૩૯ પ્રકરણ ૩ જુ શ્રી શત્રુંજય તીના સત્તર ઉદ્ધારનું વર્ણન. આજ શ્રી ઋષભદેવ ભગવાનના વારાથી માંડીને સુધીમાં પવિત્ર શ્રીશત્રુંજય તીર્થાંના સેાળ મેાટા ઉદ્ધાર થયા અને પાંચમા આરાને છેડે સત્તરમા ઉદ્ધાર થશે તે કાણે કરાવ્યા અને કાણુ કરાવશે તેની ટૂંક વિગત નીચે મુજબઃ— સત્તર ઉલ્હારનું ટુંકું વિવરણ ૧ લેાઃ—મનુષ્ય લેાકમાં ૧૫ ક ભૂમિએ છે. કે જ્યાં ઉત્પન્ન થયેલા મનુષ્યા મેાક્ષ માગની આરાધના કરી શકે છે. તે કમ ભૂમિની અંદર મેાક્ષ માર્ગની આરાધના કરવામાં પરમ આલંબન ભૂત શ્રી સિદ્ધાચલતી આ એક કમ ભૂમિમાં છે. તેને લીધે જ આ ભરતક્ષેત્ર સક ભૂમિમાં મુખ્યપણાને પામેલ છે. આ ગિરિરાજની ઉપર આ અવસર્પિણી કાળમાં પ્રથમ શ્રી ભરત ચક્રવતી શ્રી નાભિગણધરની સાથે પધાર્યા, અને તેમણે તેમના પિતા શ્રી ઋષભદેવ સ્વામીના સદુપદેશથી પ્રથમ ઉદ્ધાર કર્યાં, આ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી ૮૪ ઉદ્ધારમાં તેમણે જ લેાકય વિભ્રમ નામના પ્રાસાદ મંડપવાળા કરાવ્યેા અને તેમાં શ્રી ઋષભદેવ ભગવંતની મણિરત્નમય ચતુર્મુખ મૂર્તિ પધરાવી તેમ જ ભરત ચક્રવતી એ સર્વ તીર્થોં પર પ્રથમ જિન મદિરા કરાવ્યાં. ભરતચક્રીએ ઉદ્ધાર કરાવ્યા પછી ચેાથા આરાની અંદર અસ ંખ્ય નાના મેટા ઉદ્ધારા થયા છે. પરંતુ તે સવમાં મુખ્ય ગણના કરવા લાયક ૧૧ ઉદ્ધાર થયા છે. તે નીચે મુજબ છે. ૨ જો—ભરતચક્રીની આઠમી પાટપર થયેલા દ'ડવીય રાજાએ કર્યો એ આડે પાટે થયેલા રાજાએ ભરતચક્રીની જેમ આરીસાભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતા. —શ્રીસીમ ધર સ્વામીએ વર્ણવેલા આ તીના માહાત્મ્યને સાંભળીને ઈશાનેન્દ્રે કરાવ્યા, અને વધુમાં તેમણે હસ્તિની દેવીના ઉપદ્રવનું નિવારણ કર્યું". ૩ ૪ થા—ચેાથા દેવલેાકના ઇંદ્ર માહેન્દ્ર કરાખ્યું. ૫ મે—પાંચમા દેવલેાકના ઇંદ્ર પ્રત્યેન્દ્ર કરાવ્યેા. ૬ àા—એ વિદ્યાધર મુનિઓએ કહેલું તેથી એ તીનુ માહાત્મ્ય સાંભળી ભુવનપતિના ઇંદ્ર ચમરેન્દ્રે કરાવ્યેા. ૭ મા—શ્રી અજિતનાથજીના બન્ધુ સગરચક્રીએ *રાજ્યેા. ૨૧ ૮ મે—શ્રી અભિનંદન સ્વામી આ તીર્થે પધારતાં For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ તેમની દેશનામાં એ તીર્થનું માહાસ્ય સાંભળીને વ્યંતરેન્દ્રએ કરાવ્યો. - ૯ મે-શ્રી ચંદ્રપ્રભુના તીર્થમાં શ્રી ચંદ્રશેખર મુનિને ઉપદેશ સાંભળીને તે મુનિના પુત્ર ચંદ્રયશારાજાએ કર્યો. ૧૦ મો–શ્રી શાન્તિનાથજીના પુત્ર ચકાયુધ પિતાના પિતાની દેશના સાંભળી સંઘ કાઢીને ત્યાં આવ્યા અને ઇંદ્રના કહેવાથી જિન મંદિરાદિકની જીર્ણતા જાણીને તેણે ઉદ્ધાર કરાવ્યું. ૧૧ મો–શ્રી મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજીએ કરાવ્યું. ૧૨ મો–શ્રી નેમિનાથજીની પાસેથી આ તીર્થને મહિમા સાંભળી કૃષ્ણ સહિત પાંડે આ તીર્થ યાત્રા કરવા આવ્યા, તે પ્રસંગે તેની જીર્ણતા જોઈને તેમણે તેમના પિતા પાંડુરાજા જે દેવ થયેલા હતા, તેની સહાય વડે ઉદ્ધાર કરાવ્યું. આ પ્રમાણેના મુખ્ય બાર ઉદ્ધાર ચેથા આરામાં થયા પછી પાંચમા આરામાં આજદિન સુધીમાં માત્ર ચાર મોટા ઉદ્ધાર થયા છે. તે નીચે પ્રમાણે ૧૩ મો ઉદ્ધાર–મહુઆ નિવાસી જાવડશા નામના શેઠે વજસ્વામીની સહાયથી વિક્રમ સંવત ૧૦૮ માં કરા. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું ૨૩ ૧૪ મે ઉદ્ધાર–શ્રી કુમારપાળ રાજાના વખતમાં શ્રીમાળી જ્ઞાતિના બાહડ મંત્રીએ સં. ૧૨૧૩ માં કર્યો, હાલમાં જે જિનમંદિર વિદ્યમાન છે તે આ બાહડ મંત્રીનું કરાવેલ છે એમ કહેવાય છે ૧૫ મે ઉદ્ધાર–સમરાશા નામના ઓશવાળ જ્ઞાતિના ગૃહસ્થ સંવત ૧૩૭૧માં કર્યો. તેમનું દ્રવ્ય ન્યાય ઉપાર્જિત હેવાથી અને વિધિમાં વિશુદ્ધતા હોવાથી આ ઉદ્વાર પણ બહુ પ્રતાપી નીવડ્યો. ૧૬ મે ઉદ્ધાર–કરમાશા નામના પોરવાડ જ્ઞાતિના ગૃહસ્થ સં. ૧૫૮૭માં કર્યો છે એમના પધરાવેલા મૂળનાયકળના બિંબ અત્યારે વિદ્યમાન છે અને તેમને પ્રતાપ સર્વત્ર વિસ્તાર પામેલ છે. ૧૭ મે ઉદ્ધાર—પાંચમા આરાની ખાતે છેલ્લે ઉદ્ધાર કરનાર વિમલવાહન થશે, તે શ્રી દુપસહસૂરિ મહારાજના ઉપદેશથી વિમળવાહન રાજા કરાવશે પણ ત્યાર પછી બહુ થોડા વર્ષમાં જ પાંચમે આરો પૂરે થવાનો હોવાથી તે વધુ વખત રહી શકશે નહિ. જગપ્રસિદ્ધ શ્રી શત્રુંજય તીર્થનાં મુખ્ય એક્વીશ નામ કયા કારણથી પડ્યાં તેની વિગત નીચે મુજબ. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સરભ પ્રકરણ ૪ થું ભરતચક્રી સંઘ કાઢીને શ્રી શત્રુંજય તરફ જતાં એ પવિત્ર ગિરિ દષ્ટિએ પડ્યા ત્યારે તેમણે વિવિધ પ્રકારે કરેલી સ્તુતિએ. ભક્તિના ભારથી જાણે નમી જતા હોય તેવા ભરત ચકીએ પંચાંગ પ્રણામવડે પૃથ્વીને સ્પર્શ કરીને તીર્થની સ્તુતિ કરવા માંડી. धरणेन्द्र प्रमुखा नागाः पाताल स्थान वासिनः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ १ ॥ चमरेन्द्रबलीन्द्राद्याः सर्व भुवनवासिनः। सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ २ ॥ किंनरकिंपुरुषाद्याः किंनराणां च वासवाः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ ३ ॥ राक्षसानामधीशाश्च यक्षेशाः सपरिच्छदाः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ ४ ॥ अणपन्नीपणपन्त्रीमुखा व्यन्तरनायकाः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ ५ ॥ ज्योतिषां वासवौ चन्द्रसूर्यावन्येऽपि खेचराः। सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ ६ ॥ मनुष्यलोकसंस्थाना वासुदेवाश्च चक्रिणः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ ७ ॥ इन्द्रोपेन्द्रादयोऽप्येते सर्वे विद्याधराधिपाः । सेवन्ते यं सदा तीर्थराज तस्मै नमो नमः ॥ ८ ॥ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું प्रैवेयकानुत्तरस्था मनसा त्रिदिवौकसः । सेवन्ते यं सदा तीर्थराज तस्मै नमो नमः ॥ ९ ॥ एवं त्रैलोक्यसंस्थाना स्त्रिधोरगनरामराः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ १० ॥ अनन्तमक्षयं नित्यमनन्तफलदायकम् । अनादिकालजं यच्च तीर्थ तस्मै नमो नमः ॥ ११ ॥ सिद्धास्तीर्थकृतोऽनन्ता यत्र सेत्स्यन्ति चापरे । मुक्तीलागृहं यच्च तीर्थ तस्मै नमो नमः ॥ १२ ॥ इमां स्तुतिं पुण्डरिकगिरेवः पठति सदा । स्थानस्थोऽपि स यात्राया लप्स्यते फलमुत्तमम् ॥ १३ ॥ પાતાલવાસી ધરણેન્દ્ર પ્રમુખ નાગકુમાર દેવતાઓ જે તીર્થરાજને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર થાઓ. ૧. ચમરેન્દ્ર અને બલીન્દ્ર વિગેરે સર્વે ભુવનવાસી (ઈંદ્રો વિગેરે) દેવતાઓ જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર થાઓ. ૨. - કિનર અને કિં પુરૂષ વિગેરે કિનરોના (વ્યંતરોના) ઈન્દ્રો જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૩. રાક્ષસોના અધીશ્વરો (ઈદ્રો) તથા યક્ષોના ઈન્દ્રો પરિવાર સહિત જેને નિત્ય સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. ૪. અણપત્ની અને મણપની પ્રમુખ વાણવ્યન્તરોની નિકાયના નાયકે જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૫. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ તિષના ઈન્દ્રો, ચન્દ્ર અને સૂર્ય તથા બીજા ખેચરો (ગ્રહ, નક્ષત્ર, તારાઓ અથવા વિદ્યાધરો ) પણ જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૬. મનુષ્ય લેકમાં રહેલા વાસુદેવે અને ચકવર્તીઓ પણ જેને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૭. ઈન્દ્ર તથા ઉપેન્દ્ર વિગેરે અને સર્વ વિદ્યાધરોના અધીશ્વરો જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. ૮. ગ્રેવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવતાએ મનવડે. જેની નિત્ય સેવા કરે છે, તે તીર્થરાજને નમસ્કાર હે. ૯. આ પ્રમાણે ત્રણ લેકમાં રહેલા નાગકુમાર (ભુવનપતિ ને વ્યંતર), મનુષ્ય અને દેવતાઓ ( તિષિ ને વિમાનિક) ત્રણ પ્રકારે (મન, વચન, કાયાવડે) જેની નિરંતર સેવા કરે છે, એ તીર્થરાજને નમસ્કાર હે. ૧૦. જે તીર્થ અનંત, અક્ષય, નિત્ય, અનંત ફળદાતા અને અનાદિ કાળનું છે, એ તીર્થને નમસ્કાર હે. ૧૧. જ્યાં અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામ્યા છે, તથા બીજા પણ અનન્ત તીર્થકરો સિદ્ધિપદને પામવાના છે. તેમજ જે મુક્તિનું કીડાગૃહ છે, તે તીર્થરાજને નમસકાર હે. ૧૨. જે મનુષ્ય આ પુંડરીકગિરિની સ્તુતિને પિતાને સ્થાનમાં રહીને પણ નિરંતર પાઠ કરે છે, તે તેની યાત્રાનું ઉત્તમ ફળ પામે છે. ૧૩. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ १२५ ४ थु भरतचक्रीए करेली ऋषभदेवनी स्तुति. क्वाहं बुद्धिधनहींनः क्व च त्वं गुणसागरः । तथापि त्वां स्तवीभ्येष त्वद्भक्तिमुखरीकृतः ॥ १ ॥ त्वया हतास्तपोऽस्त्रेण सर्वथाऽन्येन दुर्जयाः । रागाद्या रिपवः स्वामिन्नात्मनः स्वार्थघातकाः ॥ २ ॥ रागाद्यै रिपुभिर्देवाभासा अन्ये विडंबिताः । पश्यन्ति ते बहिःशत्रून् विहायान्तनिकनिनः ॥ ३ ॥ अनन्तज्ञानमहात्म्यवारिधे चतुर प्रभो । जगत्प्रदीप भगवन् नामेय भवते नमः ॥ ४ ॥ अष्टाङ्गानि तथा नाथ भवान् योगस्य निर्ममे । यथा तानि प्रवर्तन्ते कर्माष्टकनिपिष्टये ॥ ५ ॥ शत्रुजयशिरोरत्नं श्रीनाभिकुलभास्करम् । स्वर्गापवर्गव्यापारनिदानं त्वां विभो स्तुमः ॥ ६ ॥ रत्नेन काश्चनमिव तेजसैव नभोमणि । अलङ्कृतं त्वया नाथ तीर्थ शत्रुञ्जयं ह्यदः ॥ ७ ॥ नाभ्यर्थये स्वर्गसुखं न मोक्षं न नरश्रियम् । सदा त्वत्पादपद्मानि वसन्तु मम मानसे ॥ ८ ॥ રોમાંચના કંચુકને ધારણ કરતા અને હર્ષના અશ્રુને વરસાવતા ભરત ચકીએ મસ્તકે બે હાથ જોડી રાખીને આ પ્રમાણે સ્તુતિ કરી. હે પ્રભુ! બુદ્ધિરૂપ ધન રહિત હું ક્યાં? અને ગુણના સાગરરૂપ તમે ક્યાં? તે પણ તમારી ભકિતએ વાચાળ થયેલે હું તમારી સ્તુતિ કરું છું. હે સ્વામી ! આત્માના સ્વાર્થને ઘાત કરનારા રાગાદિક શત્રઓ કે જે For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી શત્રુંજ્ય સૌરભ બીજાઓને સર્વથા જય છે, તેમને તારૂપી શસ્ત્રવડે તમે હણી નાખ્યા છે. જેઓ બીજા દેવાભાસ (દેવના ગુણરહિત પણ દેવ તરીકે કહેવાતા) છે, તેઓને રાગાદિક શત્રુઓએ વિડંબના પમાડી છે, તેથી તેઓ આત્માને નાશ કરનારા એવા અંતઃશત્રુઓને છોડીને બહારના શત્રુએનેજ દેખે છે (અંતરંગ શત્રુઓને દેખતાજ નથી). અનન્ત જ્ઞાનના માહાસ્યના સમુદ્રરૂપ, ચારિત્ર પાળવામાં ચતુર અને જગતને પ્રકાશ કરવામાં દીપક સમાન એવા હે પૂજ્ય નાભેય (નાભિરાજાના પુત્ર) પ્રભુ ! તમને નમસ્કાર છે. હે નાથ ! તમે રોગના આઠ અંગોને એવાં નિર્માણ કર્યા છે (રચ્યાં છે) કે જેથી તે (અષ્ટાંગ) આઠ કર્મોને નાશ કરવા પ્રવર્તે છે (સમર્થ થાય છે). શ્રી શત્રુંજય ગિરિના મુકુટ સમાન, શ્રી નાભિરાજાના કુળમાં સૂર્યરૂપ તથા સ્વર્ગ મોક્ષ સંબંધી વ્યાપારના (તેની પ્રાપ્તિના) મુખ્ય કારણભૂત એવા હે પ્રભો ! અમે તમને સ્તવીએ છીએ. હે નાથ ! રત્નથી અલંકૃત કાંચનની જેમ અને તેજથી અલંકૃત સૂર્યની જેમ તમારાવડે આ શત્રુંજય તીર્થ અલંકૃત થયેલું છે. હે પ્રભુ ! હું તમારી પાસે સ્વર્ગના સુખ માગતે નથી, મેક્ષ માગતો નથી; તથા મનુષ્યની લક્ષમી પણ માગતું નથી, પરંતુ માત્ર તમારા ચરણકમળ મારા મનને વિષે નિરંતર રહે, એવી પ્રાર્થના કરું છું. (૧ થી ૮) For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ શું भरतचक्री करेली नेमिनाथनी स्तुति, श्रीशैवेय जयामेयगुणरत्नमहोदधे । जयापारकृपाधार स्फारसंसारतारक ॥ १ ॥ श्रीमन्नेमिजिन स्वामिन् सहजेनात्मतेजसा । तमोमग्नं भवोद्विग्नं मामुद्धर कृपापर ॥ २ ॥ रागादयोऽरयो देव ये पुरा निर्जितास्त्वया । त एव त्वद्विरोधेन बाधन्ते मां स्वदाश्रयम् ॥ ३ ॥ सर्वभावैकसामान्य मौदासीन्यमिहाश्रयन् । त्वं चेदुपेक्षसे तत्ते कुतः सुस्वामिता मता ॥ ४ ॥ उदेति न मुदे यावत्त्वन्मयं चिन्मयं महः । स्वामिन्मोहतमस्तावच्चित्तान्तर्जायतेऽङ्गिनाम् ॥ ५ ॥ संसारसागरस्यान्तमहावर्त गतः प्रभो । कदा मात्रभवध्ध्यानयानपात्रमहं श्रये ॥ ६ ॥ अहो मदोद्धतं चित्तं सदा कृतकदाग्रहम् । तथा प्रसीद विश्वेश यथा सीदति न क्वचित् ॥ ७ ॥ तृष्णया तरलं स्वामिन् विह्वलं स्मरतापतः । शान्तिमेति यदि स्वान्तं त्वद्धयानामृतमजनात् ॥ ८ ॥ जातु किं जन्तवो यान्ति क्रोधक्रराध्वना विभो । शकसारं त्वन्मार्गे मार्गयन्ते यदि क्षणम् ॥ ९ ॥ मधुना स्पर्द्धिनानेनाध्वना ध्यानं धुनाति ते । अनाहतेन नादेन जिन कर्माणि योगिनाम् ॥ १० ॥ पार्थिवादिस्फुरत्पंच पिंडस्थध्यानधारणाः । अभ्यस्यन्ति तवाधीश परज्ञानाय योगिनः ॥ ११ ॥ For Personal & Private Use Only २८. Page #53 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી શત્રુંજ્ય સૌરભ यथोपदेशं चक्रान्तरर्हद्विवादियोजनात् । ध्यायन्ति त्वां महात्मानः पदस्थध्यानसिद्धये ॥ १२ ॥ रागद्वेषविनिर्मुक्तं योगयुक्तं निराश्रयम् । निर्घातितस्फुरद्धातिकर्माणं करुणापरम् ॥ १३ ॥ आत्मानं केवलालोकलोकालोकावलोकिनम् । ध्यायेद्यस्त्वन्मयत्वेन स स्याद्रुपस्थविन्मुनिः ॥ १४ ॥ नानाश्रतिविचारं स्यादैक्यश्रुतिविचारकम् । सूक्ष्मक्रियाभिधं चैव समुच्छिन्नक्रियं तथा ॥ १५ ॥ इति मत्वात्मसंवेदाच्छुक्लं ध्यानं चतुर्विधम् । योगिनो गतरूपं त्वानन्तः पश्यन्ति चिन्मयम् ॥ १६ ॥ नानाध्यानैः पुरा देव येन ध्यातोऽसि चेतसा । क्रमेणात्मानमाविश्य तन्मारयसि चारु तत् ॥ १७ ॥ निराकारं निराधारं निराहारं निरञ्जनम् । विदन्ति परमार्थन देव त्वां तत्त्ववेदिनः ॥ १८ ॥ अजिह्मपरमब्रह्ममयस्तेजश्चयस्तव ।। किं सर्वगोऽपि मे मोहतमो हरति न प्रभो ॥ १९ ॥ भवग्रीष्मभवस्तापव्यापः स्यादेव देहिनाम् । तदा यदा चिदानन्दचन्द्रस्त्वमसि दूरगः ॥ २० ॥ शून्यता स्वपने देव जागरेऽनल्पकल्पनाः । एतद् द्वयातिगं किञ्चिद्वदन्ति त्वत्पदं बुधाः ॥ २१ ॥ त्वयि ध्येये व्रजेध्ध्याता ध्यानं च विलयं विभो । अतो बहिर्मुखा लोका विमुखास्तव चिन्तने ॥ २२ ॥ ये तु तत्त्वविदो देव कल्पनातीत चेतसः । ध्येयादित्रिकभेदांस्ते न विदन्ति मनागपि ॥ २३ ॥ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું इदं ध्येयमिदं ध्यानमहं ध्यातेति धीभवेत् । तेषां येषामुदासीनपदासीनं मनो न हि ॥ २४ ॥ यस्त्यक्तकर्मा निःसंगो नित्यतृप्तो निरञ्जनः सदानन्दमयः स त्वं त्वं स एवेति मन्मतिः ॥ २५ ॥ विपक्षे च स्वपक्षे च मूर्ख चैव विचक्षणे । दुःखे सुखे समस्वान्ता नाथ त्वद्वेदिनो जनाः ॥ २६ ॥ किं तेन तपसा तेन श्रुतेन विनयेन वा । जपेन तेन किं येन नाथ त्वं नोपलक्ष्यसे ॥ २७ ॥ पापकर्मकृतोन्माथ नाथ तत्कुरु येन मे । स्वल्पीभवन्ति संकल्पा विषयग्रहगोचराः ॥ २८ ॥ परानन्दहदि मेऽस्तु निमग्नस्य जगत्प्रभो । वेद्यवेदकभेदैकशून्यता त्वत्प्रसादतः ॥ २९ ॥ नार्थयेऽन्यद्विभो किश्चिद्याचे त्वामेतदेव हि । समुल्लसतु मच्चित्ते त्वत्प्रसादात्परं महः ॥ ३० ॥ श्रोत्रपेयाभृतं स्तोत्रमेतद्यः सुकृती पठेत् । त्रिकालं यादवाधीश स भवेत्त्वत्स्वरूपवित् ॥ ३१ ॥ करोत्करो नभोरत्नचन्द्रसूरिह दीप्यते । यावत्तावत्क्षितौ देव संस्तवस्तव नन्दतात् ॥ ३२ ॥ શ્રી નેમીનાથ પ્રભુના ચરણકમળમાં દૃષ્ટિ રાખી હૃદયમાં નહીં સમાતી હર્ષની સંપત્તિને ઉગાર રૂપે બહાર કાઢતા હોય તેમ ભરતચક્રીએ આ પ્રમાણે સ્તુતિ કરવાને भार : અમેય (અનંત) ગુણરત્નના સાગર, અપાર કૃપાના આધાર (કૃપાસમુદ્ર) કુરાયમાન સંસારના તારક (નિર્યાત્મક) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ એવા હે શિવાદેવીના પુત્ર નેમીનાથ પ્રભુ! તમે જયવંતા વર્તે. ૧. હે કૃપાળુ સ્વામી શ્રીનેમિ પ્રભુ! અજ્ઞાનમાં ડૂબી ગયેલા અને સંસારથી ઉદ્વેગ પામેલા એવા મને તમારા સ્વાભાવિક આત્મ તેજ વડે ઉદ્ધરે. (ઉદ્ધાર કરો) ૨. હે દેવ! જે રાગાદિક શત્રુઓને તમે પૂર્વે જીતી લીધા છે, તેઓ જ તમારી સાથેના વિરોધને લીધે તમારે શરણે રહેલા એવા મને પીડા કરે છે. ૩. આ લેકના સર્વ પદાર્થોને વિષે સામાન્ય એવી ઉદાસીનતાને આશ્રય કરીને જો તમે મારા ઉપર પણ ઉપેક્ષા (ઉદાસીનતા) રાખશે, તે પછી તમારૂં (મારા ઉપર) સુસ્વામીપણું શી રીતે મનાશે? ૪. હે સ્વામી! જ્યાં સુધી તમારા સંબંધી ચિન્મય તેજ પ્રાણીઓનાં અન્તઃકરણમાં હર્ષને માટે ઉદય પામતું નથી, ત્યાંસુધી જ પ્રાણીઓના ચિત્તમાં મેહાંધકાર સ્ફર્યા કરે છે. ૫. હે પ્રભુ! આ સંસાર સાગરમાં મોહરૂપ આવર્તમાં પડેલે હું ક્યારે માત્ર તમારા ધ્યાનરૂપ યાનપાત્ર (વહાણ)ને આશ્રય કરીશ? ૬. અહો ! મારૂં ચિત્ત સદા કદાગ્રહને કરનારું તથા મદે કરીને ઉદ્ધત છે, માટે તે વિશ્વનાથ! તમે એવી રીતે પ્રસન્ન થાઓ. કે જેથી હવે કઈપણ વખત તેવી રીતે સદાય નહીં. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થ ૩૩ હે સ્વામી! (દ્રવ્ય સબ ંધી) તૃષ્ણાથી ચપળ થયેલુ અને કામવરથી વિહ્વળ થયેલું મન જો તમારા ધ્યાનરૂપી અમૃતમાં મજ્જન કરે, તે શાંતિને પામે, ૮. હે વિભા ! પ્રાણીઓ જે એક ક્ષણવાર પણ શમતાનાજ એક સાર ભૂત એવા તમારા માર્ગની પ્રાર્થના કરે (ઈચ્છે), તે શુ' તેએ કદાપિ ક્રાધના દુષ્ટ માર્ગ ઉપર જાય ? જાયજ નહીં. ૯. હું જિનેન્દ્ર ! મદની સ્પર્ધા કરનારા ( અત્યંત મિષ્ટ એવા ) આ મા વડે કરેલું તમારૂં ધ્યાન અનાહત નાદવડે કરીને ચેાગીઓના કમને કપાવે છે. ૧૦, હું અધીશ! ચેાગીએ તમારૂં ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવવાને માટે પાર્થિવાદિક સ્કુરાયમાન પાંચ પિંડસ્થ ધ્યાનની ધારણાને અભ્યાસ કરે છે. ૧૧. વળી મહાત્માએ પદસ્થ ધ્યાનની સિદ્ધિને માટે તમારા ઉપદેશ પ્રમાણે હૃદયચક્રની અંદર અર્હત્ મિ’બાર્દિકની ચેાજના કરીને તમારૂં ધ્યાન ધરે છે. ૧૨. જે મુનિ રાગદ્વેષ રહિત, ચેોગયુક્ત, નિરાધાર, સ્ફુરણાયમાન એવા ઘાતિકના નાશ કરનાર, કરૂણામય અને કેવળજ્ઞાનના પ્રકાશથી લેાક તથા અલાકને જોનાર એવા આત્માનું તમારા રૂપથી ધ્યાન કરે, તે રૂપસ્થ ધ્યાનને જાણનાર થાય છે. ૧૩. ૧૪ ૩ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી શત્રુંજ્ય સૌરભ નાનાશ્રુત વિચાર, ઐશ્વશ્રુત વિચાર, સૂક્ષ્મકિય અને સમુચ્છિન્નક્રિય એવા ચાર પ્રકારના શુકલ ધ્યાનને જાણુને ગીજને આત્મસંવેદનથી પિતાના અન્તઃકરણમાં ચિન્મય અને અરૂપી એવા તમને જુએ છે.૧ ૧૫. ૧૬. હે દેવ ! પૂર્વે વિવિધ ધ્યાનથી જે ચિત્તવડે તમને ધ્યાયા હતા, તેજ ચિત્તને તમે આત્મામાં પ્રવેશ કરીને અનુક્રમે મારી નાંખે છે તે બહુ સારું કરે છે ! ૧૭. હે દેવ ! તત્વવેત્તાઓ તમને પરમાર્થ વડે નિરાકાર (આકાર રહિત), નિરાધાર, નિરાહાર અને નિરંજન રૂપે જાણે છે. ૧૮. હે પ્રભુ ! આવક પરમ બ્રહ્મમય તમારા તેજને સમૂહ સર્વ વ્યાપક છતાં પણ મારા મોહરૂપી અંધકારને કેમ નાશ નથી કરતે ? ૧૯. હે પ્રભુ ! જ્યારે તમે ચિદાનંદ રૂપી ચંદ્ર દ્વર હે છે, ત્યારેજ પ્રાણીઓને સંસારરૂપી શ્રીમ હતુથી ઉત્પન્ન થયેલે તાપ વ્યાપે છે. ૨૦. હે દેવ ! નિદ્રાવસ્થામાં શૂન્યતા પ્રાપ્ત થાય છે અને જાગ્રત અવસ્થામાં અનેક સંકલ્પ થયા કરે છે, તેથી વિદ્વાને તમારૂં પદ તે બને અવસ્થાથી કાંઈક ભિન્ન જ છે, એમ કહે છે. ૨૧. હે વિભુ! જ્યારે ધ્યેય વસ્તુ તમે છે, ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) અને ધ્યાન એ બંને નાશ પામે છે. અર્થાત તે બંને એયમાં એકતા પામી જાય છે. તેથી બહિર્મુખ લોકે તમારા ધ્યાનથી વિમુખ રહે છે. ૨૨. હે દેવ! જે તત્વજ્ઞાનીઓ કલ્પના રહિત ચિત્તવાળા થાય છે, તેઓ યેય, ૧. આ રૂપાતીત ધ્યાનનું લક્ષણ છે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું ૩૫ ધ્યાતા અને ધ્યાન એ ત્રણના ભેદને જરા પણ જાણતા નથી. ૨૩. જેએનું મન ઉદાસીન પદમાં સ્થિત ન હોય, તેઓને જ આ ધ્યેય છે, આ ધ્યાન છે, અને હું ધ્યાતા છું એવી ભેદબુદ્ધિ થાય છે. ૨૪ જે સર્વ કમને ત્યાગ કરનાર, નિઃસંગ, નિત્યતૃપ્ત, નિરંજન (નિર્લેપ) અને સદાનંદમય છે, તે જ તમે છે, અને તમે તે રૂપ જ છે, એમ હું માનું છું. ૨૫. હે નાથ ! તમને જાણનારા લેકે શત્રુ અને મિત્રને વિષે, મૂર્ખ અને વિદ્વાનને વિષે તથા સુખ અને દુઃખને વિષે સમાન ચિત્તવાળા હોય છે ૨૬. હે નાથ ! જેનાથી તમે ઓળખાતા નથી (જેનાથી તમારું જ્ઞાન થતું નથી) એવા તપવડે કરીને શું ? તે શ્રુતવડે કરીને શું ? તે વિનયવડે કરીને શું? અને તે જપ વડે કરીને પણ શું ફળ? અર્થાત્ તે તપ વિગેરે સર્વ નિષ્ફળ છે. ૨૭. પાપ કર્મનું મંથન કરનારા, હે નાથ ! તમે તેવું કરો કે જેથી વિષયરૂપી ગ્રહને ગોચર (આધીન) થયેલા મારા સંકલ્પ સ્વ૫ થઈ જાય અર્થાત્ નાશ પામી જાય. ૨૮. હે જગપ્રભુ ! પરાનંદિત હૃદયમાં મગ્ન થયેલા એવા મને તમારી કૃપાથી વેદ વેદક ભેદની શૂન્યતા (રહિતપણુ) પ્રાપ્ત થાઓ. ર૯ હે વિભે ! હું તમારી પાસે બીજું કાંઈ માગતું નથી, માત્ર એટલું જ માગું છું કે –તમારા પ્રસાદથી મારા ચિત્તમાં પરમ તિ પ્રકાશ. ૩૦. હે યાદવપતિ ! જે સુકૃતિ પુરૂષ શ્રોત્ર વડે પાન કરવામાં અમૃત સમાન આ તેત્રને ત્રિકાળ પાઠ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી શત્રુંજ્ય સૌરભ કરે છે તે તમારા સ્વરૂપને વેત્તા થાય છે. ૩૧. હે દેવ ! જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય ચંદ્રના કિરણને સમૂહ પ્રદીપ્ત છે, ત્યાં સુધી આ તમારૂં તેત્ર જગતમાં આનંદ પામે. (જયવંતુ વર્તે.) ૩૨. પ્રકરણ ૫ મું નવાણું યાત્રાને અનુભવ અને સૂચના. આ તીર્થો આવીને નવાણું યાત્રા કરવાની પ્રવૃત્તિ થવાનું મૂળ કારણ શ્રી ઋષભદેવ ભગવંત નવાણુ પૂર્વવાર આ તીર્થે પધાર્યા. રાયણ વૃક્ષની નીચે ભગવંતનું સમવસરણ થયું, એમણે આપેલી દેશનાથી અનેક જ પ્રતિબંધ પામ્યા, જેથી એ તીર્થનું માહાસ્ય પણું ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યું. આ કારણને લઈને અલ્પ આયુષ્યના પ્રમાણમાં માત્ર ૯૯ યાત્રા કરીને આ તીર્થની ભક્તિને, તીર્થાધિરાજની સેવાને લાભ લેવાની પ્રવૃત્તિ પૂર્વ પુરૂએ શરૂ કરેલી હાલમાં પ્રવર્તે છે. શ્રી ઋષભદેવ ભગવંતનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, તેમાં એક લાખ પૂર્વ મુનિપણે વ્યતીત કર્યા, તેની અંદર ૯૯ પૂર્વ એટલે તેનાં જેટલાં વર્ષો થાય તેટલાં વર્ષ ફાગણ શુદિ ૮ મેજ સિદ્ધાચળ મહા તીર્થે પધાર્યા, અને પ્રાયે રાયણ વૃક્ષ તળેજ તેમનું સમવસરણ થયું. એઓ પોતે તે કેવળજ્ઞાન પામેલા હોવાથી કૃતકૃત્ય For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું થયેલા હતા. પરંતુ તેઓ અનેક જીને તારનારા થયા, અને શ્રી સિદ્ધાચળ તીર્થનું અદૂભૂત આલંબન તે ભગવંતેજ ભવ્ય ઇવેને બતાવ્યું, જેને આદર કરવાથી અનેક જીવે સિદ્ધિપદને પામ્યા. આ તીર્થો ઓછી વત્તી કે નવાણું યાત્રા કરવા આવનારે મુખ્ય વૃત્તિએ તે છરી પાળીને આવવું એ મુખ્ય ઉપદેશ છે. છરી પાળવી. તેમાં છે. તે રી એવા બે શબ્દો છે તે નીચે મુજબ બતાવવામાં આવે છે. ૧ એકલ આહારી—દરરોજ એકાસણું કરવું. ૨ સચિત્ત પરિહારી–સચિત્તને સર્વથા ત્યાગ કર. ૩ ગુરૂ સાથે પદચારી–ગુરૂ મહારાજની સાથે પગે ચાલવું. ૪ ભેંય સંથારી—ભૂમિએ સુવું, હેલીઆ પર ન સુવું. ૫ બ્રહ્મચારી-કાયાએ બ્રહ્મચર્ય પાળવું. દ આવશ્યક દેયવારી—બે ટંક પ્રતિક્રમણ કરવું (રાઈને દેવસી) બીજી રીતે પણ આ છ રી ગણવેલી છે. તેમાં બે ટંક પ્રતિકમણને સ્થાનકે સમકિતધારી એ છઠ્ઠી રી કહેલી છે. તેની વ્યાખ્યામાં સમકિત પાળે, ત્રિકાળ પૂજા કરે, બે અંક પ્રતિકમણ કરે ને પચ્ચખાણ કરે, એમ જણાવેલું છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી શત્રુંજય સૌરભ નવાણું યાત્રા કરનારને ખાસ સૂચના ૧ દરરોજ પ્રાત:કાળે જીવયતના બરાબર પળી શકે તે વખતે યાત્રા કરવા ઉપર ચડવું. અને ઉપર ચડતાં ફક્ત નવકાર મંત્રનું જ સ્મરણ કરવું. ૨ માર્ગે ચાલતાં જ્યાં જ્યાં પગલાંઓ અને કાર્યોત્સર્ગ મુદ્રાની મૂતિઓ આવે ત્યાં ત્યાં નમસ્કાર કરતા જવું. ૩ આ તીર્થે ઘણી વખત બહુ પવન હોય ત્યારે સ્ત્રી વગે પિતાનાં વસ્ત્રો મર્યાદિત શરીરને શોભાવે તેવાં રાખી મર્યાદાપૂર્વક ચડવું. ૪ ઉપર પહોંચ્યા બાદ ત્રણ પ્રદક્ષિણ દેતાં ચારે બાજુ ઉપગ રાખી જ્યાં જ્યાં જિનબિંબ હોય ત્યાં ત્યાં નમસ્કાર કરવાની ટેવ રાખવી. ૫ સ્નાન કરી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરી પૂજાનાં ઉત્તમ સાધન મેળવી પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજા શક્તિ અનુસાર ઉત્તમ દ્રવ્ય વડે કરવી. તેમાં પુપને સોય વડે વિધીને હાર બનાવેલા ન લેવા પરંતુ છુટા અગર ગુંથેલા હાર લઈને જિનબિંબ ઉપર સુશોભિત લાગે તેમ ગોઠવવા. ૬ ૧. તળાટીએ ગિરિરાજની સામા, ૨ ઉપર પ્રથમ દહેરાસર શ્રી શાન્તિનાથ ભગવાનનું, ૩ રાયણના વૃક્ષ નીચે ભગવંતની પાદુકા છે ત્યાં, ૪ શ્રી પુંડરિક ગણધર સામે, અને ૫ શ્રી તીર્થાધિરાજ શ્રી કષભ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ૩૯ દેવ પરમાત્માની સમીપે. એમ પાંચ સ્થાનકે સ્નાત્ર ભણાવવાં અને ત્યાં પાંચ ચૈત્યવંદને કરવાં. ૭ પૂજાનાં ઉપકરણે લઈને પૂજા કરવા જતાં મૂળ નાયકજીની પૂજા કરવામાં માણસની પુષ્કળ ગીરદી હોય ત્યારે ધમાધમ ન કરતાં શાન્તિપૂર્વક મૂળ નાયકજીની પૂજા ભકિત પૂર્વક કરવી. ૮ ધૂપ પૂજા કરનારા અગરવાટ સળગાવી પ્રભુના મુખ સુધી લઈ જાય છે જેથી ઘણી વખત તેની રાખ પ્રભુની ઉપર ખરે છે. તેથી ખરી રીતે અગ્રપૂજા ગભારા બહાર કરવી. ૯ ગિરિરાજના હૃહા બેલી નવ ખમાસમણ દેવાં અને ગિરિરાજની આરાધના નિમિત્ત નવ લેગસ્સને કાઉ સગ કરે. ૧૦ અગપૂજાને અવસરે નવ સ્વસ્તિક કરી નવ ફળ ને નવ નિવેદ્ય ધરવાં. ૧૧ મૂળ નાયકજીના ચિત્યને ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી અને ત્યાં આવતાં બિંબને નમસ્કાર કરે. ૧૨ લાખ નવકારને ૯ દિવસમાં જાપ પૂરો કરવા માટે દરરોજ દશ નવકારવાળી (પારા દીઠ એક નવકાર ગણવા રૂ૫) બાધા પારાની ગણવી. ૧૩ સચિત્ત ત્યાગ, એકાસણું, બ્રહ્મચર્ય, ભૂમિશયન અને બે ટંક પ્રતિક્રમણ તથા ભય સંથારે કરે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી શત્રુંજ્ય સૌરભ વિધિ–આ તીર્થનાં નવાણું નામે છે તે દરેક નામને છેડે ગિરિવરાયનમક ઉમેરી એકેક નામની એક છુટી નવકારવાળી ગણવી. શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રાને વિધિ શ્રી નવાણું યાત્રાનું ગણણું. ૧ શત્રુજ્ય(૩) ૨ બાહુબલી(૯) ૩ મરૂદેવી(૧૦) ૪ પુંડરિકગિરિ(૫) પ રૈવતગિરિ ૬ વિમળાચળ (વિમળગિરિ(૧) ૭ સિદ્ધરાજ(૮) ૮ ભગિરથ(૧૧) ૯ સિદ્ધક્ષેત્ર(૪) ૧૦ સહસ્ત્રકમળ(૧૬)૧૧ મુકિતનિલય(૨) ૧૨ સિદ્ધાચળ(૭) ૧૩ શતકુટ ૧૪ ઢંક (૧૭) ૧૫ કદંબ(ર૦) ૧૬ કેડિનિવાસ(૧૮)૧૭ લેહિત્ય(૧૯) ૧૮ તાલધ્વજ(૨૧) ૧૯ પુણ્યરાશિ ૨૦ મહાબળગિરિ ૨૧ દૃઢશકિત ૨૨ શતપત્ર(૧૩) ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રંકર ૨૫ મહાપિઠ ૨૬ સુરગિરિ(સુરશૈલ) ૨૭ મહાગિરિ(મહાચળ) ૨૮ મહાનંદ ૨૯ કર્મસૂડણ ૩૦ કલાસ ૩૧ પુષ્પદંત ૩૨ જયંત ૩૩ આનંદ ૩૪ શ્રીપદ ૩૫ હસ્તગિરિ ૩૬ શાશ્વતગિરિ ૩૭ ભવ્યગિરિ ૩૮ સિદ્ધશેખર(૬) ૩૯ મહાજસ. ૪૦ માલ્યવંત ૪૧ પૃથ્વીપિઠ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકણ ૫ મ ૪૨ દુઃખહર ૪૫ મેરૂમહીધર ૪૮ પુણ્યક દ ૫૧ વિભાસ ૫૪ અકલ ક ૫૫ અકમક ૫૮ અનંતશિકત ૫૭ હૅમિરિ ૬૦ પ°તરાજ(૧૫)૬૧ નૈતિરૂપ ૬૩ સુભદ્ર ૬૬ અમરકેત ૬૯ શિવકર ૭૨ રાજરાજેશ્વર ૭૩ ભવતારણ ૮૧ અભયકદ ૮૪ વિશ્વાનંદ ૮૭ કદિ વાસ ૯૦ ચગિરિ ૯૩ યશેાધર ← સહુજાનદ ૯૯ પ્રિયકર ૪૩ મુકિતરાજ ૪૬ કંચનર ૪૯ જયાન પર વિશાળ ૬૪ અજરામર ૬૭ ગુણુક દ ૭૦ કક્ષય ૪૪ મણિક ત ૪૭ આન ઘર ૫૦ પાતાળમૂળ ૫૩ જગતારણ ૫૬ મહાતી ૬૫ ક્ષેમકર ૬૮ સહસ્રપત્ર(૧૨) ૭૧ તમાકઃ ૭૪ ગજચંદ્ર ૭૫ મહાય ૭૬ સુરકાંત(સુરપ્રિય)૭૭ અચળ ૭૮ અભિનંદ્ર ૭૯ સુમતિ ૮૦ શ્રેષ્ઠ ૮૨ ઉજ્જવળગિરિ ૮૩ મહાપદ્મ ૮૫ વિજયભદ્ર ૮૬ ઈંદ્રપ્રકાશ ૮૮ મુકિતનિકેતન ૮૯ કેવળદાયક ૯૧ અષ્ટોત્તરશતકૂટ(૧૪)૯૨ સૌંદય ૯૪ પ્રીતિમંડણુ ૯૫ કામુકકામ(કામદાયી) ૯૭ મહેદ્રધ્વજ ૯૮ સર્વાર્થસિદ્ધ * ૫૯ પુરૂષાત્તમ ૬૨ વિલાસભદ્ર ૪૧ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી શત્રુંજ્ય સૌરભ બે અમ તથા સાત અમ કરવાની વિધિ. નામ નવ૦ | કાઉ૦ | અમારુ ૧ ] સહસ્ત્ર કમલાય નમઃ ક્રમ | ઋષભ સર્વજ્ઞાય નમઃ | શ્રી પુંડરીક ગણધરાય નમઃ શ્રી વિમળ ગણધરાય નમઃ | શ્રી સંજયાય નમ: શ્રી હરિગણધરાય નમઃ શ્રી બાહુબલિગણધરાય નમઃ શ્રી સહસ્ત્રાદિગણધરાય નમ: શ્રી કેડિગણધરાય નમ: આ છઠ્ઠ અટ્ટમ કરે ત્યાંસુધી બે વખત પડિકમણાં, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવવંદન, ત્રિકાળ પૂજા, તેમાં મધ્યાહુને યથાશકિત અષ્ટપ્રકારી પૂજા, એકવીસ સાથીયા તથા એકવીસ ફળ યાત્રા કરનાર મનુષ્યને હંમેશાં બે વખત પડિકમણાં, સચિત્તને ત્યાગ, બ્રહ્મચર્ય પાળવું, શકિત હોય તે એકાસણું, તથા ભૂમિએ સંથારો કરે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩, પ્રકરણ ૫ મું મૃષાવાદને ત્યાગ, શક્તિ હોય તે પગે ચાલીને યાત્રા કરવી. (૧) યથાશકિત રથયાત્રાને વરઘેડ તથા નવાણું પ્રકારી પૂજા તથા આંગી રચાવવી. . (૨) હંમેશાં ત્રણ પ્રદક્ષિણ તથા એકવાર નવાણું પ્રદક્ષિણા પણ દેવી. (૩) નવ સાથીઆ તથા નવ ફળ તથા નૈવેદ્ય મુકવું. (૪) નવ લોગસ્સને કાઉસ્સગ્ન કર. (૫) હંમેશાં નવ ખમાસમણાં દેવાં. (૬) હંમેશાં બનતાં સુધી યથાશકિત અષ્ટપ્રકારી પૂજા કરવી. (૭) હંમેશાં દશ નવકારવાળી બાંધી ગણવી. (૮) હંમેશાં ચિત્યવંદન પાંચ ઠેકાણે કરવાં તેનાં નામ(૧) તળેટી (૨) શ્રી શાન્તિનાથજી (૩) રાયણ તળે (૪) શ્રી પુંડરીકજી (૫) શ્રી મૂળ નાયકજી. ચઉવીહાર છઠું કરીને સાત યાત્રા કરવી, તેમજ પુંડરીક સ્વામીજીનું ધ્યાન કરવું. ઘેટીની પાયગે, રેહશાળાની પાયગે, શેત્રુંજી નદીની પાયગેથી એક એકવાર તે અવશ્ય જાત્રા ચઢીને કરવી. જે બને તે બાર ગાઉ, છ ગાઉ અથવા દેઢ ગાઉની પ્રદક્ષિણા પણ કરવી. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી શત્રુંજય સૌરભ શ્રી શત્રુંજયના ૨૧ નામ સબથી એકવીશ ખમાસમણાં આપવાના દુહા. સિદ્ધાચળ સમરૂ. સદા; સારઠ દેશ મેઝર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભુમિકા, પૂજો પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદ્ધિ પુનમ દિને, દશ કેાડ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લુજી, સિદ્ધ થયા નિરધાર. તીણે કારણ કાર્તિકી ઢીને, સંઘ સયલ પિરવાર; આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીસ નામે વન્યા, તિહાં પહેલુ અભિયાન, શત્રુંજય શુકરાજથી, જનક વચન બહુમાન. સિદ્ધા૦(૧).પ સમેાસર્યાં સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા માઝાર. ચૈત્રી પુનમને દીને, કરી અણુસણુ એક માસ; પાંચ કેડી મુની સાથશું, મુક્તિનિલયમાં વાસ. તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું' વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. સિદ્ધા૦(૨)૮ વીશ કેાડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ; એમ અનત મુગતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. સિદ્ધા૦(૩)૯ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું અડસઠ તીરથે ન્હાવતાં, અંગરંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક. ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ; અચળપદે વિમળા થયા, તીણે વીમલાચળ નામ. સિ. ૧૧ પર્વતમાં સુરગિરિ વડે, જન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક, તણે સુરગિરિ નામે નમું, જહાં સુરવાસ અનેકસિ ૧૩ એંસી જન પૃથુલ છે, ઉંચપણે છવીસ મહીમાએ મહટે ગિરિ, મહાગિરિ નામ નમીશ.સિ.૧૪ ગણધર ગુણવંતા મુની, વિશ્વ માંહે વંદનીક; જેહ તેહ સંયમી, એ તીરથે પૂજનીક. વીપ્રલેક વષધર સમા, દુખીઆ ભુતળ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનીવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુન્યનું કામ; પુણ્ય રાશી વધે ઘણી, તેણે પુણ્યરાશી નામ. ૧૭ સંયમધર મુનીવર ઘણા, તપ તપતા એક ધ્યાન, કર્મ વિયેગે પામીયા, કેવળ લમી નિધાન. ૧૮ લક્ષ એકાણું શીવ વર્યા, નારદશું અણગાર; નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નીરધાર સિ. ૧૯ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ ઇંદ્રની આગે વર્ણવ્ય, તિણે એ ઈન્દ્રપ્રકાશ. ૨૦ દશકોટી આણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિ પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચળે, એક મુનીને દાન; દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. સિ. ૨૨ પ્રાયે એ ગિરિ શાશ્વતે, રહેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. સિ૨૩ ગૌ નારી બાળક મુની, ગે હત્યા કરનાર, જાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. જે પરદાર લંપટી, ચેરીના કરનાર, દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પુનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતીક ગળે, તણે દ્રઢશકિત નામ. સિ.૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવસ્થા સુત જેહ, સહસ મુનિશું શિવવર્યા, મુકિતનિલયગિરિ તેહ, સિ૨૭ ચંદા સુરજ બેઉ જણા, ઉભા ઈણે ગિરિ ગ; વધાવીયે વણવ કરી, પુષ્પદંતગિરિ રંગ. સિ(૧૪) ૨૮ કમ કઠણ ભવજળ તજી, ઈહાં પામ્યા શિવ સવ; પ્રાણી પદ્મ નિરંજની, વંદે ગિરિ મહાપદ્મ. સિ(૧૫)૨૯ ૨૪ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયે સાર; મુનીવર વર બેઠક ઘણું, પૃથ્વી પીઠ મહાર. સિ. ૩૦ શ્રીસુભદ્રગિરિ નમે; ભદ્ર તે મંગળ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણું, શીશ ચડાવે ભૂપ. ૩૧ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતાં હરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ. સિ(૧૮)૩૨ બીજા નીરવાણી પ્રભુ, ગઈવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણસણ કરી, મુકિતપુરીમાં વાસ, નામે કદંબગિરિ નમે તે હેય લીલવિલાસ.સિ (૧૯)૩૪ પાતાળે જસ મુળ છે; ઉજવળગિરિને સાર; ત્રિકરણ વેગે વંદતાં; અલ્પ હોય સંસાર. સિ (૨૦)૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભેગ; જે વે છે તે સંપજે, શિવરમણ સાગ. ૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પુરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયીક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મુહૂરત સાચ. ૩૮ સર્વ કામ દાયક નમે, નામ કરી ઓળખાણ શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ. સિ૩૯ ૩૭ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ શ્રી શત્રુંજય મહાતીર્થનાં એકવીશ નામો શા કારણથી પડ્યાં તે વિગત નીચે મુજબ ૧ શ્રીવિમલગીરિ–એ તીર્થને અર્થ વાંદે, ફરસે, પુજ્ય ગુણ સ્તુતિ કરવાથી જીવ કમ મલ રહિત થાય છે તેથી એ તીર્થ વિમલાચલ. ૨ શ્રીમુક્તિનીલય–ભરતચકવતની પાટે આઠ પાટ સુધી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી મુગતી પામેલા માટે એ તીર્થનું નામ મુક્તિનાલય. ૩ શ્રીશકુંજય- છતારી રાજાએ તીર્થને સેવી છે માસ સુધી આયંબીલ તપ કીધે, અને તેથી શત્રુને જીત્યા માટે શત્રુંજય. ૪ શ્રીસિદ્ધક્ષેત્ર–એ તીર્થે કાંકરે કાંકરે અનંતા તીર્થ કરે તથા બીજા પણ અનેક સિદ્ધિપદને વર્યા માટે સિદ્ધક્ષેત્ર. ૫ શ્રીપુંડરિકગીરિશ્રીપુંડરિક ગણધર ચૈત્ર શુદી પુનમે પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્ધ થયા માટે અથવા સર્વ તીર્થ કમલમાં પુંડરીક કમલ સમાન સર્વોત્તમ માટે પુંડરિકગીરિ. ૬ શ્રીસિદ્ધશેખરે–અઢીદ્વિપના ઘણા પ્રાણી આ તીર્થ ઉપર સિદ્ધિ પદને પામ્યા માટે સિદ્ધશેખર. ૭ સિદધ પર્વત–સઘળાં તીર્થો તથા સઘળા પર્વતેમાં સૌથી વધારે પ્રસિદ્ધ પર્વત માટે સિદ્ધ પર્વત. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું ૮ શ્રી સિધરાજ-ઘણ રાજાએ કેવળજ્ઞાન પામીને સિદ્ધિપદને પામ્યા માટે સિદ્ધરાજ. ૯ શ્રી બાહુબલી–બાહુબળનામા રીષીશ્વરે કાઉસગ્ન કર્યો માટે બાહુબળી. ૧૦ શ્રીમદેવ–શ્રી ઋષભદેવ સ્વામીની માતા શ્રી મરૂદેવની એ તીરથે તેમના નામની ટુંક હેવાથી મરૂદેવ. ૧૧ શ્રી ભગીરથ–એ તીર્થનું રખોપું કરવા સગર ચકવર્તીએ ઇંદ્રના વચનેથી સમુદ્રની ખાઈ આણું તેથી ભગીરથ. ૧૨ શ્રી સહસ્ત્રપત્ર–એ પર્વતની પેઠે સહસ્ત્રકુટ એ નામની ટુંક છે માટે સહસ્ત્રપત્ર. ૧૩ શ્રીશયવતું—એ પર્વતની પેઠે સેવંતાની ટુંક છે માટે શયવતું. ૧૪ શ્રીઅષ્ટોત્તર સતકુટ-એ પર્વતની પેઠે એકસો આઠ કુટનાં શીખરો છે માટે અચ્છેત્તર સતકુટ. ૧૫ શ્રીનગાધીરાજ–સર્વે પર્વતેમાં એ પર્વત રાજા સમાન છે. માટે નગાધીરાજ. ૧૬ શ્રીસહસ્ત્રકમળ-એ પર્વતની પુઠે કમળની પરે સહસ્ત્ર નામની ટુંક છે. માટે સહસકમળ. ૧૭ શ્રીહંકગીરિ–આ પર્વતમાં ઢંક નામે ટુંક છે માટે ઢંકગીરિ. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી શત્રુંજય સૌભ ૧૮ કાડી નિવાસા—કવડનામા યક્ષનુ મંદિર છે. માટે કેાડીનિવાસ. ૧૯ શ્રીલેાહીતગીરિ તીની પાસે લેાહિત ધ્વજ પત છે, માટે લેાહીતગીરિ. aka ૨૦ શ્રીતાલધ્વજ—આ તીની પાસે તાલધ્વજ નામે પત છે માટે તાલધ્વજ. શ્રીકદમગીરી—ગઈ ચાવીસીમાં નિર્વાણી નામા તીર્થંકરના ગણધર કબ નામે ક્રોડ મુનિ સાથે આ તીર્થની કે સિદ્ધિ વર્યાં, માટે કદમગીરી. પ્રકરણ ૬ હું પાલીતાણાનું ટુંક વન અને તેની સ્થિતિ તેમજ મહારાજાઓની તીથ ભક્તિ. શ્રી શત્રુંજયની શિતળ છાયામાં પાલીતાણા શહેર હાલના કોંગ્રેસ હુકુમત નીચે પવિત્ર સ્થાન ભાગવે છે. આ તિરાજ પાલીતાણા ગામના મુગટરૂપે છે. તેથી યાત્રાએ આવતા યાત્રાળુએનું નિવાસસ્થાન પાલીતાણામાં જ થાય છે. આથી ઘણા ભાવિક ધનાઢયોએ પેાતાની શક્તિ અનુસારે સારા પૈસા ખરચી યાત્રાળુઓની સગવડ ખાતર ત્યાં નાની મોટી ઘણી ધર્મશાળાઓ, ઉપાશ્ર્વયાદિ વિગેરે ધાર્મિક સસ્થા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું અંધાવી છે, જ્યાં અનેક યાત્રાળુઓ રહી પવિત્ર તીર્થરાજને ભેટે છે પવિત્ર શ્રીગીરિરાજની છત્ર છાયામાં આવેલું પાલીતાણા ગામને ટુકે ઈતિહાસ નીચે મુજબ છે. વીર સંવત ૩૭૦ એટલે વિક્રમના સંવત અગાઉના સૈકામાં મહા ચમત્કારિક આધ્યાત્મિક રસઔષધી ગુણ જ્ઞાતા શાસ્ત્ર પારગામી યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી નામે જૈન મહાન આચાર્ય થયા. તેઓ ૧૦૮ જાતીની ઔષધીને પગના તળીયે લેપ કરી ખેચરની માફક આકાશ ગમન કરી શકતા હતા. તેવી વિદ્યા અને રસપારા સ્થંભનાદિ મહા વિદ્યા શીખવાને નાગાર્જુન નામે એક યેગી પૂજ્ય આચાર્ય દેવ પાસે આવ્યા. તે ગીને ઉપરની વિદ્યા આપવાને યોગ્ય જાણું સ્વપરના ઉપકારાર્થે તેને શીખવી. તે મહા ઉપકારના બદલામાં યોગીએ પરમ ઉપકારી ગુરૂના નામ સ્મરણ માટે, શ્રી મહાવીર સ્વામીના શાસન સુધી નામ કાયમ રહે તે કારણથી તેણે સારા શુભ નક્ષત્રે. શુભ મુહૂર્ત ગુરૂના નામ ઉપરથી પાદલિપ્તપુર ગામ વસાવ્યું. તે ધીમે ધીમે આબાદીને પામ્યું. કેટલાક કાળ સારામાં સારી જાહોજલાલીવાળું તે સ્થાન થયું. વિક્રમ સંવતના દસમા અને અગિયારમા સિકામાં તુટતાં તેના ખંડિયેર પાસે તેજ સિકાની લગભગમાં મારવાડના ખેડગઢ ગામેથી ગોહિલ જાતીના રજપુત રાજાએ આવી કેટલેક ભાગ ન વસાવીને ત્યાં રહ્યા. તે પણ કાલના વહેવા સાથે ગામ પાદલિપ્તપુર એટલે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી શત્રુંજય સૌરભ પાલીતાણા ભાંગ્યું, અને ત્યાંથી થોડે દૂર નવું વસાવ્યું. તે પણ ભાંગતાં હાલ જયવંત વર્તતું પુનઃ પાલીતાણા અત્યારની જગ્યાએ વસવા પામ્યું છે. તેમાં ગેહિલ વંશી ઘણું પ્રતાપી શુરવીર અને દુર્વ્યસનના ત્યાગી પરાક્રમી રાજાઓ થઈ ગયા. આજે જે ટુંકે, મંદિરે, મૂર્તિઓ, દેવકુલિકાએ, વિસામા, કુડે અને પવિત્ર સ્થાને છે, તે સિવાય બીજા ઘણું સ્થાને શ્રી શત્રુંજય ગિરિરાજને શોભાવતાં હતાં. એ મંદિરે એતિહાસિક કળાના નમુના હતા. પણ મુસલમાની રાજ્યમાં મંદિરોને લુંટવા અને તેડવાને જે સમય હતે તે વખતે ઘણાંખરાં મંદિરોને વંશ થયે હશે તેમ લાગે છે. - સં. ૧૯૬૯માં પં. શ્રીદેવચંદ્રજીએ યાત્રા કર્યા બાદ “શ્રી શત્રુંજ્ય તીર્થ પરિપાટી” લખેલ છે. તેમાં આજના મંદિરનાં ટુંકો ઈતિહાસ સિવાય નીચે પ્રમાણેના ઉલ્લેખ પણ મળી આવે છે. પાલીતાણા ગામ લલિતાસર નામના સરોવરને કિનારે વસેલું હતું. એ લલિતાસર સરોવર છ માઈલના વિસ્તારવાળું હતું. મંત્રીવર્ય વસ્તુપાળ તેજપાળે તે સરોવર તેમજ બીજું અનુપમા સરોવર એમ બન્ને બંધાવ્યાને ઉલ્લેખ છે. આ સરોવરની પાળે શ્રી મહાવીર સ્વામીનું અને ગામમાં શ્રીનેમનાથ સ્વામીનાં મંદિરે હતાં. જામવાળીના દરવાજા બહાર ડીજીનાં પગલાં છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૩ પ્રકરણ ૬ ઠું તેમજ રણશી દેવરાજની ધર્મશાળા પાછળ આ સરોવરની ભેખડ તથા તેને કાંઠે પગલાં સાથે દેરી છે. આ ઉપરાંત કંકુબાઈની ધર્મશાળા પાસે વિજય તળાટને ઓટલે પ્રભુની ચરણપાદુકા સાથે વિદ્યમાન છે. બીજું આપણને સાંભળીને ખુબજ આનંદ થશે કે સુપ્રસિદ્ધ લેકકથા સદેવંત સાવળીંગાની પાલીતાણામાં જ સર્જાઈ છે. પાલીતાણામાં દરબારગઢની પાછળના ભાગમાં સાવળીંગાની મોટી વાવ છે, તેમજ સાવળીંગાને ગરબે પણ ત્યાં ગવાય છે. કાલિકા માતાના મંદિરમાં સદેવંત અને સાવળીંગાનું મન થયું હતું. સાવળીંગા એક જૈન શ્રીમંતની પુત્રી હતી તે વાતને ઉલ્લેખ પણ એક વિદ્વાન સુપ્રસિદ્ધ લેખક જેઈમ્સ ટેડના પ્રવાસ વર્ણનમાં છે. પર્વતે પહાડે પણ ખસે છે એવું ઘણા સ્થળે બન્યું છે. ઘણી જગ્યાએ જળનું સ્થળ અને સ્થળનું જળ જેવું બની ગયું છે તે ઉપરથી એમ માનવાને કારણે છે કે શ્રી શત્રુંજય પર્વત પણ વલ્લભીપુરથી ખસતાં હસતાં ધીમે ધીમે આજના સ્થાને આવ્યું હોય તે તેમાં નવાઈ જેવું નથી. મહારાજાઓની તીર્થભકિત મહારાજા શ્રેણિક, ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા. તેમણે શ્રી શત્રુંજયના જુદા જુદા શિખર ઉપર જિનાલયે બંધાવ્યાં હતાં. આ પ્રમાણે ગુપ્તવંશના મગધ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ મહારાજ્યના સમ્રાટ્ સ'પ્રતિએ, આય સુહસ્તિ મહારાજના ઉપદેશથી ગિરનાર અને શત્રુંજયની યાત્રા કરીને શત્રુજય ઉપર અને આસપાસના ગામામાં પણ જિનાલયેા અધાવ્યાં હતાં. ૫૪ શ્રી શત્રુંજય ઉપર ચૌમુખજી તરફના ભાગને શ્રી મરુદેવા શિખર પણ કહે છે. તેમાં શ્રી શાંતિનાથ પ્રભુનુ દહેરાસર તથા મરુદેવી માતાનું મંદિર,સંપ્રતિ રાજાનાં ગણાય છે. આજે જે ક્રિશ છે તે જીર્ણોદ્ધાર થયેલાં છે. ગિરનારમાં સંપ્રતિ મહારાજાની ટ્રક છે. × × × * વધ્રુભીપુર એક વખત સમૃદ્ધિશાળી મહાન નગર હતું. ક્રોડાધિપતિએ અહીં વસતા હતા. વલ્લભીપુરમાં ભવ્ય અને મનહર જિનાલયેા અને સાત ભંડારો હતા. શ્રી શત્રુંજય તલાટીનુ સ્થાન પણ વલ્લભીપુર ગણાય છે. વલ્રભીપુરના શ્રીમતાએ પણ શ્રી શત્રુ ંજય ઉપર મર્દિશ ખધાવ્યાં હશે. અહસેન રાજાના વખતમાં શ્રી વલ્રભીપુરમાં શ્રી ઋષભદેવ મંદિરની દેશદેશાંતરામાં એટલી બધી પ્રસિદ્ધિ હતી કે, અસંખ્ય યાત્રાળુએ તે ચમત્કારી પ્રતિમાનાં દનાર્થે આવતા. આ મદિર નકશીદાર હતું અને બહુ જ વિશાળ હતું. ભૂગર્ભમાં એક ગ્રંથાલય પણ હતુ. વખત જતાં બૌદ્ધ લેાકેાએ વલ્રભીપુરના કમજો લીધા. જૈનો નગર છેાડી પંચાસર તેમજ આબુની ઉત્તરે મારવાડમાં For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ક ૫૫ જઈ રહ્યા. એક ભાગ ખંભાત અને ભરૂચ ગયા. પણ અદ્વિતીય વિદ્વાન મદ્યવાદી આચાય શ્રીએ શિલાદિત્યની કચેરીમાં મૌદ્ધો સાથે વાદવિવાદમાં જીત મેળવી શિલાદિત્યે જૈન સંઘને વધ્રુભીપુર એલાળ્યે, શત્રુંજય જૈનોને સ્વાધીન કર્યાં. એટલું જ નહિ પણ શિલાદિત્યે શત્રુજયના ઉદ્ધાર કરવામાં સહાયતા આપી અને તી ભક્તિનું દૃષ્ટાંત પૂરું' પાડયું. × × × કનાજના આમ રાજા આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ઉપદેશથી બહાળા સંઘ સાથે યાત્રાર્થે નીકળ્યા. તીશિરામણિ શત્રુજયનાં દર્શન કરી આનન્દ્વ અનુભવ્યે. તેમજ જીણુ થયેલ દહેરાસરની અમુક ભાગેાના ઉદ્ધાર કરવા પ્રબંધ કર્યાં. × × × × મહારાજા સિદ્ધરાજ, સજ્જન મત્રીની પ્રાથનાથી ગિરનારના યાત્રાએ ગયા હતા. સજ્જન મંત્રીએ ગિરનાર ઉપર સિદ્ધરાજના પિતાના નામથી લભ્ય મદિર અંધાવ્યું હતું. આ મંદિર અને સજ્જન મ`ત્રીની કાર્યદક્ષતાથી આનદિત થઈ ને આ મશિના સઘળેા ખર્ચ રાજ્ય તરફથી આપવા પ્રબંધ કર્યાં. અહીંથી સિદ્ધરાજ, સિદ્ધાચલ તરફ પધાર્યાં. શિહાર મુકામ કરી, સિદ્ધાચલ આવ્યા. શત્રુ ંજય તીર્થની યાત્રા કરી. અહીં પણુ તીરક્ષણ અને પૂજન માટે ખાર ગામની બક્ષીસ કરી. સિદ્ધરાજના મહામંત્રી આશુક જયારે સિદ્ધા For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી શત્રુંજ્ય સૌરભ ચલની યાત્રા આવ્યા ત્યારે તલાટીમાં છાવણી નાખી હતી, ત્યાં એક વાવ તથા શ્રી નેમિનાથ ભગવાનનું ચિત્ય બંધાવ્યું હતું. સં. ૧૧૭૯ માં શત્રુંજયના ખર્ચ માટે બાર ગામને પટે સિદ્ધરાજ મહારાજાએ કરી આપ્યાને ઉલ્લેખ છે. બાહડમંત્રીએ કુમારપાળના પિતા ત્રિભુવનપાળના સ્મરણાર્થે પાલીતાણાની તળેટીમાં ત્રિભુવનવિહાર બંધાવી ત્યાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી. કુમારપાળ મહારાજાએ આ વાત જાણી ત્યારે એ ત્રિભુવનવિહાર જોવાની અને શત્રુજ્ય તીર્થના દર્શનની ભાવના થઈ, અને દેશદેશાવરના સંઘને કનેત્રીઓ લખાણી. સંઘમાં આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરિવાર સહ પધાર્યા હતા. સાધ્વમંડળ, હજારે શ્રાવકશ્રાવિકાઓ, ૭૨ સામતે, ૨૪ મંત્રીઓ, ૧૮૦૦ શ્રીમતે, મહારાણી પળદેવી, રાજપુત્રી લીલુબા અને સર્વ સામંતેને પરિવાર હતે. સંઘ સહિત આનંદપૂર્વક યાત્રા કરી, પિતાના પિતાના સ્મરણમાં બંધાવેલ પ્રાસાદ જેઈ અત્યંત હર્ષિત થયા. હીંગલાજના હડા પાસે કુમારકુંડ બંધાવ્યું, દાદાના મુખ્ય મંદિરે ધ્વજા, દંડ, કળશાદિ ચઢાવી પ્રભુપૂજાને હા લીધે. તીર્થયાત્રાની યાદમાં કુમારવિહાર નામનું મંદિર બંધાવ્યું. જે હાથીપળની પાસે આજે પણ છે. આ ઉપરાંત તીર્થસેવા માટે ૨૪ ગામને પટે કરી આપે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ હું વસ્તુપાળ-તેજપાળે એક વખત ખંભાતનું મંદિરનાં દન કરવાની દૃષ્ટિએ ખંભાતમાં સ્થિરતા કરી. એ ત્રણ વર્ષો પછી એક વખત સુલતાન મૌજુદ્દીનનાં માતુશ્રી કુસીદા બેગમ મક્કાની હજ માટે ખંભાતથી વહાણમાં બેસવા માટે આવ્યાં હતાં. વસ્તુપાલની બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિએ આ તક ઝડપી લીધી. બેગમને પોતાના ઘેર ઉતાર્યાં, એટલું જ નહિ પણ પેાતાના તરફથી મકે માંધવા માટે આરસનું તારણ ભેટ મેાકલ્યું. મુસાફરી માટે ઉત્તમ વહાણની સગવડ કરી આપી. આ રીતે કુસીદા બેગમ સાથે ઘનીષ્ટ સંબંધ થયા. પાછા આવતાં આઠ-દસ દિવસ આગ્રહપૂર્વક રાકચાં એટલું જ નહિ પણ તેમને દિલ્હી સુધી પહોંચાડવા સાથે ગયા. ૫૭ દિલ્હી પહોંચતા જ સુલતાન ચાર ગાઉ સામે આણ્યે. માતાને યાત્રાના કુશળ સમાચાર પૂછ્યા. તેથી માતાએ કહ્યું ! ‘ એટા, દિલ્હીમાં તું અને ગુજરાતમાં તારા જેવા વસ્તુપાલ હતા, મને તે જ્યાં ગઈ ત્યાં આન ંદમંગળ હતાં. ’ માતાએ વસ્તુપાલની સેવા-ભક્તિનાં ખૂબ વખાણ કર્યાં, અને તે મારી રક્ષા માટે અહી ખૂદ આવેલ છે, તેમ જણાવી તેમને ખેલાવવામાં આવ્યા. અન્ને મળ્યા, પરિચય વધ્યા, પેાતાની માતાના પ્રિયપુત્ર જેવા વસ્તુપાલને મહેલે તેડાવી સન્માન કર્યું. પહેરામણી કરી અને ગમે તે માગી લેવા આગ્રહ કર્યાં. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ - સમદ્ધિની તમારી સિટી શ્રી શત્રુંજ્ય સૌરભ વસ્તુપાલને ક્યાં સમૃદ્ધિની ભૂખ હતી? તેણે ત્રણ માગણીઓ રજૂ કરી: ૧. અમારી અને તમારી વચ્ચે મીઠ સંબંધ જળવાઈ રહે તે માટે ગુજરાતના રાણા સાથે મિત્રી રાખવી. ૨. હિન્દુ અને જૈન મંદિરને નાશ ન કર. ૩. દિલ્હીમાં કે નજીકમાં એક જિનમંદિર બાંધવા મંજૂરી આપવી. આ ત્રણે નિસ્વાર્થ માંગણીઓ સ્વીકારવામાં આવી. તેમજ માનપૂર્વક તેમને વિદાય ગીરિ આપી. સમરાશાએ સં. ૧૩૭૧ માં શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યા તેમાં દિલ્હીના બાદશાહની સંપૂર્ણ સહાનુભૂતિ હતી. સમરાશાના પિતા દેશલશાની વૃદ્ધાવસ્થા હેઈ પાટણમાં રહેતા. સં. ૧૩૬૯ માં પ્લેચ્છ સેનાએ ડુંગર ઉપર લક્ષ્મી જ લક્ષ્મી છે તે સાંભળી ઉપર ચઢી ભાંગફોડ કરી પણ પહેલેથી મૂર્તિઓ વિગેરે પાછલે રસ્તેથી પીરમ બેટમાં મોકલી દીધી હતી, તેથી બીજું નુકશાન ન થયું. આ વાતના સમાચાર દેશલશાએ સમરાશાને દિલ્હી કહેવરાવ્યા. સમરાશા તે વખતે દિલ્હીમાં રહેતા. અલ્લાઉદ્દીનને તેમના ઉપર સારો પ્રેમ હતો. તે સમરાશાને પિતાના સલાહકાર માનતા. આ સમાચાર સાંભળી, સમરાશા બાદશાહ પાસે ગયા અને “આપણું સેનાએ હિન્દુઓની હજ ભાંગી નાંખી છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું આવા સમાચારથી બાદશાહ જનાબ માટે દુનિયા નિરાશ થઈ જાય, તેથી અત્યંત દુઃખ થાય છે.” સમરાશાનાં આ વચનેથી બાદશાહના મત ઉપર ઊંડી અસર થઈ તેણે ભાંગી નાખેલ હજ, રાજ્ય તરફથી સમરાવી દઈ ફરી તીર્થ માંડવામાં મદદ કરવા ફરમાન કર્યું. આ ફરમાન લઈ સમરાશા પાટણ આવ્યા. શત્રુંજયને તીર્થોદ્ધાર કરવા પિતે આદેશ મા, અને કાર્યની શરૂઆત થઈ ગઈ. ગુજરાતના સૂબેદાર અલપખાને સમરસિંહને બધી જાતની અનુકૂળતા આપી અને મોટા સંઘ સાથે આવી સમરાશાએ પ્રતિષ્ઠા કરાવી. - આ ઉદ્ધાર માટે સુંદર મૂર્તિઓ કરાવવા આરાસણની ખાણનો પત્થર જોઈએ તેથી ત્રિસંગપુરના રાજા મહીપાળ દેવને સમરાશા ભટણું ધરીને મળ્યા અને ફલક-પત્થર માટે માગણી કરી. મહીપાળ ધર્મપ્રેમી હતું અને આવાં ધર્મકાર્ય માટે ફલક આપવામાં પોતાનું ધન્યભાગ્ય માનીને પોતે જાતે સાથે આવી આરાસણમાંથી માગ્યા કરતાં સવા ફલક આપવાને હુકમ કર્યો. એટલું જ નહિં પણ આ ફલક માટે કર લેવાતે હતે તે પણ આજથી માફ કર્યો. , આ મહીપાળ રાજાની મૂર્તિ સમરાશાહે કરાવીને સિદ્ધાચળમાં એક ગેખમાં મૂકી છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ બાદશાહ મહમદશાહે જુનાગઢ અને ચાંપાનેરને કિલ્લો જી. રા. માંડલિકને અમદાવાદ લઈ જઈ મુસલમાન કરવામાં આવ્યું. જુનાગઢનું નામ મુસ્તફાબાદ રાખ્યું. સેનગઢ સુધી થાણાં બેઠવ્યાં, પણ ૧૫૧૨ ના દુષ્કાળ વખતે હડાળાના શેઠ ખીમા દેદરાણુએ જોઈતું અનાજ પૂરું પાડેલું તેથી બાદશાહે ખુશી થઈ જતીર્થોનું રક્ષણ કરવા વચન આપેલું, તેથી શત્રુંજયના મંદિરોને જરા પણ અડચણ આવી નહિ, એટલું જ નહિ પણ બાદશાહે શત્રુંજયના સંઘમાં સહાનુભૂતિ આપી હતી. ચિતોડના રાણા સંગ્રામસિંહના મંત્રી તલાશાહે ચિતેડમાં બે ભવ્ય જિનાલયે બંધાવ્યાં હતાં. તેલાશાહના પુત્ર કરમાશા મંત્રીપદે આવ્યા. એક વખત અમદાવાદના મુજફરશાહ સુલતાનને નાને પુત્ર બહાદુરશાહ રીસાઈને ચિતોડ આવ્યું. આ પ્રસંગે મંત્રી કરમાશાએ તેને સંભાળી મેટી રકમની મદદ આપી. એ ઉપરથી સં. ૧૫૮૨ માં મહમદશાહને ગુજરાતની ગાદી મળી ત્યારે તેણે કરમાશાને બોલાવી તે માગે તે આપવા ઈચ્છા બતાવી. કરમાશાને તે શત્રુજ્ય તીર્થના ઉદ્ધારની ભાવના હતી. તેના ઉદ્ધાર અને રક્ષણ માટે અભય વચન આપવા માગણી કરી. એટલે સુલતાન બહાદુરખાને પિતાના સોરઠના સુબા મયાદખાન ઉપર કરમાશાહને શત્રુંજય તીર્થના ઉદ્ધારમાં દરેક જાતની મદદ કરવા શાહી ફરમાન લખી આપ્યું. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું આ ઉપરથી તીર્થોદ્ધાર માટે કાર્ય શરૂ કરાવ્યું. સં. ૧૫૮૭ ના વૈશાખ વદી ૬ ના રોજ શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર અને પ્રતિષ્ઠા કર્યા. આમાં કરમાશાહે સવા કરોડ દ્રવ્ય ખર્ચ કર્યાને ઉલ્લેખ છે. સં. ૧૬૧૨ માં અકબર બાદશાહ દિલ્હીની ગાદીએ. આવ્યું. જૈનાચાર્યશ્રી હીરવિજયસૂરિને પરિચય સાધવા તેમની ભાવના થઈ. સૂરિજી ગુજરાતમાં હતા. અમદાવાદના સૂબા મારફત તેઓશ્રીને આમંત્રણ મોકલી ફતેહપુર-સીકી તેડાવ્યા. આચાર્યશ્રીની વિદ્વત્તા, પ્રભાવ અને ધર્મ-ચર્ચાથી અકબરને બહુ જ આનંદ થયે. ખાસ કરી જન સાધુની આકરી રહેણીકરણથી વિશેષ આકર્ષાયા. તેમને “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું, એટલું જ નહિ પણ મેગલ શહેનશાહતની અંદર આવેલા શ્રી સિદ્ધાચળજી, શ્રી ગિરનારજી, શ્રી તારંગાજી, શ્રી કેશરીયા, શ્રી આબુ અને રાજગૃહી, સમેતશિખર વિગેરે જનતીર્થો ઉપર જનેની સ્વતંત્રતા તથા યાવચંદ્રદિવકરો અબાધિત કબજા ભોગવટાને ખરીતે આપે, અને તે સમાચાર શહેનશાહત તાબાના સઘળા મુલકના સૂબાઓને મેકલી આપ્યા. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ અકબર બાદશાહની પુત્રીનાં લગ્ન પ્રસંગે દેશદેશાવરના ઝવેરીએ આવેલા, બાદશાહે રમૂજમાં ઝવેરીઓને પૂછ્યું કે-આ હીરાની સાથે મારી કિંમત આંકે જોઈએ. આથી બધા ચકિત થઈ વિચાર કરવા લાગ્યા. પણ અમદાવાદના શાંતિદાસ શેઠે ઝવેરાત તળવાના કાંટામાં એક તરફ હીરે મૂક્યો, બીજી તરફ રતી વાલનાં તેલમાં મૂક્યાં. બધા જોઈ રહ્યા શાંતિદાસ શેઠે ખૂબ વિચાર કરી કહ્યું. બાદશાહ હજુર આ હીરા કરતાં આપનામાં રતી (બાદશાહી તેજ) વધારે છે. બધા આ જવાબથી ચકિત થઈ ગયા. બાદશાહે રાજઝવેરીનું માન આપ્યું. | તીર્થની સ્વતંત્રતાને બાદશાહી ખરીતે અકબરે સંઘ-વતી શ્રી હીરવિજયસૂરિ, તે પછી શ્રી જીતચંદ્રસૂરિને આપેલ. બાદશાહ જહાંગીરે સં. ૧૯૬૪માં તાજું ફરમાન કરી આપ્યું અને તે આચાર્ય વિજયસેનસૂરિ, આચાર્ય વિજયદેવસૂરિ તથા જતિ પરમાનંદજીને કરી આપ્યું. તે પછી દિલ્હીની ગાદીએ શાહજહાંન આવતાં કેના નામથી ફરમાન કરવું તે પ્રશ્ન થયે. શાંતિદાસ શેઠની શાહી કુટુંબમાં સારી લાગવગ હતી. અકબર સાથે તે શાંતિદાસ શેઠને એ ઘનિષ્ઠ સંબંધ થયેલે કે શાહજાદા જહાંગીર તેમને મામા કહેતા. એટલે શાહજહાંન પાસેથી સં. ૧૯૮૬ માં શ્રી શત્રુંજય, શંખેશ્વરજી, કેસરીયાજી, અમદાવાદ, સુરત, For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ખંભાત અને રાધનપુરનાં દહેરાસરને કબજા ભેગવટાને ખરીતે શાંતિદાસ શેઠના નામને કરી આપે હતે. આ ઉપરાંત શાંતિદાસ શેઠની કાર્યદક્ષતાથી ખુશી થઈ બાદશાહ શાહજહાંને તેમને સં. ૧૭૧૩ માં પાલીતાણું પ્રગણું બક્ષીસ આપીને બાદશાહી મહેર સાથે સનંદ કરી આપી હતી, એટલું જ નહિ પણ એ સનંદ શાહજહાંના પુત્ર મુરાદબક્ષે તથા તે પછી ઔરંગઝેબે પણ શંતિદાસ શેઠના પુત્ર લક્ષ્મીચંદ શેઠને તાજી કરી આપી હતી, આ સનંદે આજે પણ મેજુદ છે. પ્રકરણ ૭ મું દાનશૂર બંધવબેલડી. જગપ્રસિદ્ધ આબુના કળામય મંદિરના સર્જકે, ગુજરાતના મહામંત્રીઓ અને જૈન શાસનના તિર્ધરોએ શ્રી શત્રુંજયની યાત્રાના સંઘે કાઢી મહાન લાભ લીધા છે. સં. ૧૨૮૨ માં જે સંઘ આવ્યું હતું તેમાં ૪૫૦૦ ગાડાં, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઉંટ, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર શ્રાવકે, ૧૧૦૦ દિગંબર શ્રાવકે, ૪૫, ગંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહેની રીયાસત હતી. વસ્તુપાળે લલિતસાગર અને અનુપમા એમ બે મોટાં સરોવર બંધાવવા ઘણું ખર્ચ કર્યું હતું. આજે તે એ સરોવરોના અવશેષ જોવા મળે છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ વસ્તુપાળે શ્રી શત્રુંજયનાં પગથિયાં–પાગ બંધાવ્યાનો શિલાલેખ લાખાડીની દીવાલે છે. શત્રુંજય ઉપર શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથનાં ભવ્ય ચે તથા ઈંદ્રમંડ૫ બંધાવ્યાને ઉલેખ છે. તેજપાળે શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી હતી. શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બંને બાજુ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે, તે મૂળ વસ્તુપાળ-તેજપાળે બંધાવ્યાનું કહેવાય છે. કહેવાય છે કે–શ્રી વસ્તુપાળ તેજપાળે શ્રી શત્રુંજયની બાર વખત યાત્રા કરી હતી. સં. ૧૨૯૬માં વસ્તુપાળે અંતિમ જીવન સિદ્ધાચળની છાયામાં વિતાવવાની ઈચ્છા દર્શાવી અને તેરમી વખત યાત્રાએ નીકળ્યા પણ અંકેવાળીયા પાસે દેહમુક્ત થયા. પરંતુ તેમના શબને અગ્નિસંસ્કાર શત્રુંજયની છાયામાં કરવામાં આવ્યું હતું. આબુ, શત્રુંજય અને ગિરનારનાં મંદિર બંધાવવામાં તેમણે ૪૪ કરોડ અને ૩૬ લાખ જેટલું દ્રવ્ય ખરચ્યું હતું. ધન્ય એ બંધવબેલડી ! મંત્રીશ્વરની પ્રતિજ્ઞા મહારાજા કુમારપાળે પોતાના મંત્રી ઉદયનને સૌરાષ્ટ્રના એક માંડલિકને જીતવા માટે મેકલ્યા. વઢવાણ શહેરની પાસે આવ્યા ત્યારે પાસે જ આવેલા શ્રી શત્રુંજયગિરિની For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું, યાત્રાની ભાવના જાગી. લશ્કરને યથાસ્થાને રવાના કરી મંત્રી યાત્રાએ આવ્યા. દર્શન-પૂજન કરી સ્તવનાથે બેઠેલા મંત્રીએ ત્યાં જોયું કે-એક ઉંદર દીપકમાંથી વાટ લઈને પાસે મંદિરના પરિઘરમાં છુપાઈ ગયો. મંદિરનું પરિઘર કાઠમય હતું, જીર્ણ પણ થવા આવ્યું હતું. મંત્રીએ મનથી નિર્ણય કર્યો કે, આ યુદ્ધમાંથી વિજય મેળવી હું, આ તીર્થને ઉદ્ધાર કરીશ. શત્રુઓ સાથે ભારે યુદ્ધ થયું. મંત્રીએ વીરતા બતાવી શત્રુને સંહાર કર્યો, પણ મંત્રોને ઘણા પ્રહારો થવાથી તે ઘાયલ થયા અને અન્તિમ ઘડીઓ આવી પહોંચી, તેમ લાગવાથી પિતાના સેનાનીઓને કહ્યું કે, હું મારા સ્વામીનું કર્તવ્ય બજાવી જાઉં છું તેથી મને અત્યંત આનંદ થાય છે, પણ પરમ પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજના ઉદ્ધારની મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શકવાને કારણે મને ઘણું દુઃખ થાય છે. ખેર, જેવી ભવિતવ્યતા ! પણ મારા પિતાવત્સલ પ્રિય પુત્રને મારે આ અન્તિમ ગિરિરાજના ઉદ્ધારને સંદેશ કહેશો. મત્રીવર્યના અગ્નિસંસ્કારની ક્રિયા કરીને પ્રયાણ કર્યું, વિજય અને મંત્રીજીની વીરતા તથા દેહ ત્યાગના સમાચાર સાથે બન્ને પુત્રો બાહડ તથા અમ્બડને મંત્રીજીનો અંતિમ સંદેશ કહ્યો. બન્ને પુત્રોએ સંદેશ શીરામાન્ય કર્યો. શત્રુંજયના ઉદ્ધારની તૈયારી થવા લાગી બે વર્ષમાં મંદિર તૈિયાર થઈ ગયું. પ્રતિષ્ઠાના દિવસની રાહ જોવા લાગ્યા. તેવામાં એકાએક સમાચાર આવ્યા કે પવનના સખત ઝપાટાથી મંદિરમાં ચિરાડ પડી છે. કુમારપાળ મહારાજાની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ આજ્ઞા લઈ ચાર હજાર ઘેડેસ્વારની સાથે શ્રી શત્રુંજય આવ્યા. કારીગરોને પૂછતાં જાણ્યું કે મંદિરની અંદર પ્રદક્ષિણાને માટે જવા આવવાને જે માર્ગ બનાવે છે, તેમાં જોરદાર હવાના ઝપાટા લાગવાથી મધ્ય ભાગ ફાટી જાય છે. વળી શિલ્પશાસ્ત્ર પ્રમાણે જે તે માર્ગ ન રાખવામાં આવે તે મંદિરના નિર્માતાને સંતતિને અભાવ રહે એવું વિધાન છે. મંત્રીએ કહ્યું “મને ભલે સંતતિ ન થાય પણ મંદિર એવું અનુપમ અને મજબૂત બનાવે કે કદાપિ ફાટવા– તૂટવાને ભય ન રહે. ” મંત્રીવરને તીર્થ પ્રેમ, ધર્મપ્રેમ તથા ત્યાગ અને પ્રતિજ્ઞાને ભૂરિ ભૂરિ વંદન! મંદિર તૈયાર થઈ ગયું અને પાટણથી કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી વિગેરે મોટા સંઘ સાથે સં. ૧૨૧૧માં આવી, અનુપમ પ્રતિષ્ઠા કરી પિતાની અંતિમ પ્રતિજ્ઞાનું પાલન કર્યું. આ મંદિર બનાવવામાં બાહડ મંત્રીને એક કરોડ અને સાઠ લાખ રૂપીઆનો ખર્ચ થયે હતે. રત્નનાં દાન. મહારાજા કુમારપાળ શ્રી શત્રુંજયની યાત્રાએ સંઘ સાથે આવ્યા. એટલે તીર્થમાળ પહેરવી જોઈએ, પણ તીર્થમાળ પહેરનાર, માળ પહેરવા માત્રથી કૃતકૃત્ય થતા નથી, પરંતુ માળ પહેર્યા પછી સંઘના હિત માટે, સ્વામીભાઈને કલ્યાણ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું માટે તથા શાસનના ઉદ્યોત માટે દિનરાત પ્રયત્નશીલ રહેવું જોઈએ. યથાશક્તિ તે થોડું ઘણું થશે પણ ખંડીયા રાજે ધર્મદ્રઢતાને લાભ લઈ માથું ઉંચકશે એ દષ્ટિએ તીર્થમાળ માટે જેને લાભ લેવું હોય તેને લેવાની ઉદારતા દર્શાવી. આ વખતે મહુવાના હંસ મંત્રીના પુત્ર જગડુશા પણ આવેલા. જગડુશાના પિતાને પરિગ્રહ પરિમાણવ્રત હતું. લક્ષમી વધવાજ લાગી. એ અઢળક સમૃદ્ધિને તીર્થ સેવા માટે ઉપયોગ કરવા પ્રતિજ્ઞા કરી. પણ મંત્રી તે પુત્રને પ્રતિજ્ઞાની પૂર્તિ કરવાની આજ્ઞા કરી સ્વર્ગે સિધાવ્યા. આચાર્યશ્રીએ જગડુને તેની યાદ આપી અને તીર્થમાળા પહેરી તીર્થસેવાને લાભ લેવા ઉપદેશ આપે. જગડુના આનંદને પાર ન હતો. મહારાજા કુમારપાળની સમક્ષ પિતાને તીર્થમાળને લાભ મળે એ અનુપમ ગણાય. તે ગુરૂની આજ્ઞા સાંભળતાં બધાના આશ્ચર્ય વચ્ચે આનંદ ઉર્મિથી દડે અને જ્યાં સ્ત્રીઓને સમૂહ બેઠો હતો ત્યાં પહોંચે અને માતાના ચરણમાં શીર ઝુકાવ્યું. તીર્થમાળનું મુહૂર્ત આવ્યું. બધા શોધવા લાગ્યા અહીં જગડુ માતાના ચરણ હર્ષાશથી પખાળી રહ્યો હતો. માતા કહે, “તીર્થમાળ તું પહેર અને તીર્થપતિની ભક્તિને લ્હાવા લે.” જગડુ કહે “માતાજી, એ તીર્થમાળ તે તમે જ, પહેરે, મારાં એવા ભાગ્ય ક્યાંથી કે મારા માતુશ્રી તીર્થ માળ પહેરે, તે હું જોઈ જોઈને મારું જીવન ધન્ય માનું. મારા પિતાની સમૃદ્ધિનો મારી પ્રાવ માતાના હાથથી જ ઉપયોગ. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ થાય તેમાં જ મારું કલ્યાણ છે. માળ પહેરવાને હક્ક મને નથી પણ મારાં માતુશ્રીને છે. હું તેને કિંકર છું. મને તે તેમના મંગળ આશીર્વાદ જોઈએ.” - આ વખતે તીર્થસેવા માટે પાંચ બહુ મૂલ્ય રત્ન જગડુએ આપ્યા અને મધુમાવતી–મહુવાના નામને ઉજવળ કર્યું. મહારાજા કુમારપાળ તે આ તીર્થ પ્રેમ જોઈ આનંદ આનંદ પામ્યા. એક એક રત્ન સવાલક્ષ દ્રવ્યનું હતું. ભીમા કુંડલીયાનું ભાગ્ય, બાહડમંત્રી સંઘ સહિત પાલીતાણા આવ્યા છે. તળેટીમાં વિશાળ તંબુઓ ખેંચાયા છે. બાહડપુર” નામનું નાનું ગામ વસી ગયું છે. આસપાસથી ગુજરાતને સુબે શત્રુજ્યને ઉદ્ધાર કરવા આવેલ છે, તેવી વાત સાંભળી હજારો માણસે યાત્રાએ આવી રહ્યાં છે. ટીમાણે ગામના ભીમા કુંડલીયાને યાત્રા કરવાની ઈચ્છા થઈ. ઘીની કુંડલી ગામમાં મૂકીને તે શ્રી શત્રુંજયની તળેટીમાં આવ્યા. યાત્રા કરી ભીમે પણ બાહડમંત્રીના દર્શન કરવા ગયો. તંબુ એની પાસે તીર્થભક્તિને લ્હાવે લેવા ફાળે ચાલતું હતું. ભૂત ભડકામણ વેશવાળા ભીમાને જોઈને કેટલાક યુવાને મશ્કરી કરવા લાગ્યા. “કેમ શેઠ ! પાયે પૂરવાને વિચાર કરો છે કે શું ? ભીમાએ ભેળા ભાવે જવાબ આપે – ભાઈ! મારી પાસે તે સાત રૂપા (દામ)ની માયામૂડી છે. જે તે આમાં વપરાય તે મારે મન લાખું છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું કહે તે આપી દઉં.” મશ્કરીમાં તેને બધા બડાડ મંત્રી પાસે લઈ ગયા. મંત્રીરાજ! આ શેઠ પિતાની સાત દામની માયા શ્રી શત્રુંજય ઉપર ખર્ચવા આવ્યા છે.” મંત્રીને આશ્ચર્ય થયું, પિતાની પાસે ભીમાને બેસાડી નામ-ગામ પૂછયું. ભીમાએ બે હાથ જોડી કહ્યું કે “મહારાજ, હું ટીમાણાને રહીશ છું. આસપાસના ગામડામાં ઘીની ફેરી કરું છું. આપ પધાર્યા છે તે જાણી યાત્રા કરી આપના દર્શનાર્થે આવ્યું છું. અમારા જેવા ગરીબનું શું ગજું, પણ મારી માયા મૂડી જે આ તીર્થના પાયામાં પડે તે માટે બેડે પાર થઈ જાય, મારી ભૂલ થઈ હોય તે માફ કરશે” બાહડ આ સરલ ભાવના જોઈને મુગ્ધ થઈ ગયે. તેમજ ભીમાને ધન્યવાદ આપ્યો. ભીમે ઘેર ગયે એટલે સ્ત્રીને વાત કરી. એટલામાં ગાયે ખીલે તેડ્યો ને ભાગી. પત્નીની આંખમાં આંસુ આવી ગયાં કે-આ ગાય પણ ચાલી? જુઓ તે ખરા, પણ જ્યાં ખીલા પાસે જાય છે, તે ધનનો ચરૂ દેખાયે. તે લઈને ભીમે ગયે બાહડમંત્રી પાસે. મંત્રી તે આ હકીકત જાણી આનંદિત થયા. ભક્તિનું ફળ તાદશ જોઈને તેમની શ્રદ્ધા વધી, ભીમાએ આ લક્ષ્મી પુણ્યકાર્યમાં વાપરી. ધન્ય એ શ્રદ્ધાને. સવા સમાની સ્થા વણથલીના સવચંદ શેઠ અગ્રગણ્ય વેપારી હતા. પ્રામાચ્છિતા પ્રતિષ્ઠા અને શુભનિષ્ઠા એ એમને મુદ્રાલેખ, મોટા For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ ગરાસદારે અને શેઠ શાહકાર બધા તેમને પોતાની મિલ્કત આપતા અને શેઠને ત્યાંથી અધી રાતે તે પાછી મેળવી શકતા. એક વખત એક ગરાસદારને ઈર્ષાર વેપારીએ ભંભેર્યો, સવચંદ શેઠ બોટમાં છે. તમારી મૂડી હવે પાછી મળી રહી. ગરાસદાર મુંઝા. સવચંદ શેઠને ત્યાં આવ્ય, પિતાના કુમાર સાથે મનદુઃખ થયું છે, અને કુમાર બધી મૂડી આપવા કહે છે તેમ બહાનું કાઢી માગણી કરી, લાખ બાબાશાહીની વાત હતી. પેઢીમાં આજે એટલી સીલક નહોતી. વહાણે આવ્યા ન હતાં ઉઘરાણી જલદી મળે તેમ નહતી. પ્રતિષ્ઠાને સવાલ હતે. થોડી મુંઝવણ થઈ થડીવાર વિચાર કરી અમદાવાદના પ્રતિષ્ઠિત સેમચંદ શેઠ ઉપર હુંડી લખવા બેઠા. હુંડી લખતાં પિતાની શાખ કેવી રીતે રહેશે તેને કંપ અનુભવ્યા. બે આંસુનાં ટીપાં પણ હુંડી પર પડી ગયાં. ગરાસદાર હુંડી લઈ સેમચંદ શેઠની પેઢીનું નામ પૂછતે અમદાવાદ આવ્યો. શેઠ બહાર ગયેલા મુનીમે હુંડી જઈ સવચંદ શેઠનું ખાતું શોધ્યું, પણ આખી ખાતાવહીમાં સવચંદ શેઠનું નામ ન મળે, ગરાસદારને શેઠ આવે ત્યારે આવવા સૂચના કરી. આથી ગરાસદારને શંકા પડી. લાખ બાબાશાહીની રકમની ચિંતા થવા લાગી. ન ખાધું, ન પીધું, બે કલાક આંટો મારી પાછા આવ્યા. સોમચંદ શેઠ હુંડી તપાસતા બેઠા હતા. મુનીમે સવચંદ શેઠના ખાતાની ચકખી ના સંભળાવી દીધી. હુંડી વાંચતાં વાંચતાં ધ્રુજેલા હાથે લખેલું લખાણ અને આંસુનાં ટીપાંના ડાઘથી વસ્તુ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ મું સ્થિતિ સમજી ગયા. કેઈ ખાનદાન પ્રતિષ્ઠિત વેપારીએ મારા પર વિશ્વાસ મૂકી આ હૂંડી લખી છે. શેઠે મુનમને જણાવ્યું કે-મારે ખાતે લખીને હુંડી સ્વીકારી આપો. જમીનદાર નાણા લઈને આનંદિત થઈ ચાલી નીકળ્યો. ઘેડા દિવસે પછી સેમચંદ શેઠનું નામ લેતા કે મહેમાન આવ્યા છે. કેઈ આડતીયા હશે એમ ધારી શેઠ ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમીને પાન સોપારી લેતા મહેમાન શા માટે આવ્યા છે? શું ખરીદી છે? તેમ વાતે ચાલી મહેમાને વાત શરૂ કરી. સેમચંદ શેઠ! તમારા રૂપીઆ વ્યાજ સહિત લઈ લે. અને ખાતું ચૂકતે કરે. શેઠને આશ્ચર્ય થયું. શેના રૂપીઆ?શેની વાત? મહેમાને યાદી આપી, અને કહ્યું, કે થોડા દિવસ પહેલાં આપે મારી લાજ રાખી હતી. મારી હૂંડી તમે સ્વીકારી આપી મને ઈજળો કર્યો. સોમચંદ શેઠને વાત યાદ આવી. સવચંદ શેઠને કહ્યું “મેં મારી ફરજ બજાવી છે. વેપારી બીજા વેપારીની શાખ રાખે તેમાં શું નવાઈ? પણ એ રૂપીઆને તે જમે ખર્ચ નંખાઈ ગયું છે. એ રૂપીઆ મારાથી તે હવે નહિ લેવાય. સવચંદ શેઠે ઘણે આગ્રહ કર્યો પણ સેમચંદ શેઠે રૂપીઆ ન લીધા તે ન લીધા, હવે શું કરવું? રૂપીઆ પાછા લઈ જવાની વાત તે સવચંદ શેઠને ગમી નહિ. તેમની ધર્મનિષ્ટ ભાવનાએ સુંદર માર્ગ શોધી કાઢ્યો અને તે પવિત્ર શ્રી શત્રુંજ્ય પર એ લક્ષ્મીને સદુપયોગ કર્યો. એ જ સવા-સમજીની ટૂંક. આ રકમમાં લાખો રૂપીઆ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ વધારીને આ અનુપમ અને ઊંચામાં ઊંચી ટુંક બાંધવામાં આવી છે, જે જોઈને આપણને આનંદ થાય છે. મેતીવસી–શ્રદ્ધાનું જવલંત દષ્ટાંત. મેતીચંદ શેઠ મુંબઈના એક મોટા વેપારી હતા, તેમજ વહાણવટીને ધંધે પણ કરતા હતા, ધીમે ધીમે આઠેક વહાણ ઘરમાં પણ કર્યા. એક વખત વહાણ ચીન જતું હતું. ધર્મ પર શુદ્ધ શ્રદ્ધાના બળથી વહાણે ચીન પહોંચ્યા અને તે વહાણમાં શેઠને બાર તેર લાખ રૂપિઆની આવક થઈ. એ રકમ શ્રી સિદ્ધાચળજી ઉપર ખર્ચવાને દૃઢ નિર્ણય કરી જુદી કાઢી રાખી. શેઠ! મારી ભાવના સિદ્ધગિરિ ઉપર એક ટ્રક બાંધવાની છે, કેઈ સુંદર જગ્યા શોધી આપશે ને ? તમારી ભાવના તો ઉત્તમ છે, પણ શ્રી શત્રુ ગિરિ મંદિરેથી એ ભરચક છે, કે ત્યાં જગ્યા મળવી મુશ્કેલ છે.” હેમાભાઈ શેઠે મેતીચંદ શેઠની ભાવનાની સફળતા માટે જગ્યા માટેની શંકા બતાવી. પણ શેઠ. મારી પ્રતિજ્ઞાનું શું ? હું તે ગમે તે જગ્યા શોધીને ટુંક બંધાવીશ જ.” For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 1994 313673031397303210 Stedeli MISIOSIOSO મોતીશા શેઠની ટુંક c 3120 4.63 : SAUSIORIGEMS 4 Beste GecRec Jain Education internauonal For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ s3 પ્રકરણ ૭ મું શેઠ ! એ તે બરાબર છે તેમાં મારી ક્યાં ના છે ?” શેઠે કહ્યું, આ ખાડે તે આપશોને ?” મેતીચંદ શેઠે દાઢમાંથી પૂછ્યું. અરે આ ગાળી તે શે પૂરાય ? પણ તમારું ધ્યાન પડતું હોય તે જુઓ ?” એમાં ક્યાં મારી ના છે. “ બરાબર છે. અમને તે ખાડો જ આપશે ને ? પણ એ ખાડા ઉપર જ મંદિરે થશે.” | હેમાભાઈ શેઠ મોતીચંદ શેઠની આવી જવલંત શ્રદ્ધા જોઈને મુગ્ધ થઈ ગયા. મોતીચંદ શેઠ વ્યાપારી જીવડા હતા. શ્રદ્ધાનું બળ વિશિષ્ટ પ્રકારનું હતું. પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની તમન્ના હતી. ડુંગર ઉપર તપાસ કરી તે પિતાની ઈચ્છા પાર પડે એવી વિશાળ જગ્યા તેમના ધ્યાનમાં બીજી ન આવી. તેમની નજર કુંતાસરની ખાડ ઉપર પડી. શ્રી શત્રુજયના બે શિખર-ચૌમુખજીની ટુંકવાળું અને બીજું આદીશ્વર ભગવાનના મૂળ દેરાસરવાળું, એ બેની વચ્ચે ડુંગરની ગાળી હતી. ગાળી એટલે ખાડ. એટલી ઊંડી હતી કે નજર નાખતાં તમ્મર આવે. શેઠને ઊર્મિ જાગી કે બીજી જગ્યા ન મળે તે ખાડને પુરાવી અહીં મંદિર બંધાવવાં. હેમાભાઈ શેઠ તે આ કલ્પનાની વાત સાંભળી. હસી પડયા. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ શેઠ, આ હવાઈ કિલ્લા જેવી વાત છે. આ ઊંડાણને આરવારો નથી. ઉપરથી નીચે જતી નીસરણીની હારની હાર જોઈ કે ?” અરે ! આ તે શું કરું ? મુંબઈ અહિંથી દૂર છે. જે નજીક હેત તે, મારી વખારોની ચીની-ચીનાઈ સાકરથી આ ખાડે પૂરી દેત.” મેતીશા શેઠે તુરત જ શુભ મુહૂતે ખાતમુહૂર્ત કર્યું. એ ખાડો પૂરવા માટે દેશદેશને મજૂરે બોલાવ્યા, પાણીની તંગી બોલાણું તો શેત્રુંજી નદીમાંથી એક હાંડાના ચાર આના આપી પાણી પૂરું પાડ્યું. કામ ધમધોકાર ચાલ્યું. કડીયા મજૂરે કારીગરોને મહેતાએ ત્યાં રાતદિવસ કામ કરવા લાગ્યા. જોત જોતામાં ખાડો પુરાવા લાગ્યા. કામ એવું મજબૂત કર્યું કે સો વર્ષ પછી એની છે તેડતાં છીણીની ધારો તૂટે પણ એ ધરતી ન તૂટે, એવી મજબુત બની. એ ખાડે તે આજે અદશ્ય થઈ ગયે છે, પણ એના ઉપરના પાકા પાયા ઉપર વિમાન આકારની મંદિરાવલિ કળા અને સ્થાપત્યની દૃષ્ટિએ ભવ્ય મુગ્ધકર લાગે છે. એ મંદિરે અને મૂર્તિઓને જોઈને આનંદદુગાર નીકળે છે અને શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમનું જ્વલંત છાત હૃદયમાં કેરાઈ જાય છે. દહેરાસરે તૈયાર થયાં. મેતીશા શેઠની હાંસને પાર For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ભાર પ્રકરણ ૭ મું ૭૫ નહોતે. મહોત્સવના મુહૂર્તો નક્કી કર્યા. ઊભી સેરઠને સંઘ કાઢવાનું નક્કી થયું. પણ માણસનું ધાર્યું ક્યાં થાય છે? શેઠની તબીઅત નરમ ગરમ ચાલતી હતી. પોતાના પુત્ર અને મિત્રોને બોલાવી મંદિરનું કામ પૂરું કરી ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવા ભલામણ કરી. સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ને રોજ શેઠ સ્વર્ગે સીધાવ્યા ખીમચંદ શેઠના ઉપર બધે બોજો આવી પડ્યો. શેઠની અંતિમ ઈચ્છાને માન આપવાની દૃષ્ટિએ મેતીશા શેડના મિત્રે અમરચંદ દમણ અને કુલચંદ કસ્તુરચંદની સલાહથી શેકને વિસારી પ્રતિષ્ઠા કાર્ય કરી લેવા નિશ્ચય કર્યો. - સોરઠન સંધ નીકળ્યો. સં. ૧૮૯૩ ના પિષ વદી એકમે સંઘ પાલીતાણ પહોંચ્યો. સંઘમાં શેઠ હેમાભાઈ આવ્યા હતા. એક હજાર સંઘવીએ અને સવા લાખ યાત્રા જુઓ હતા. અઢાર દિવસ પાલીતાણુમાં ઝાંપે ચેખા મૂકાયા. કેઈને ધૂમાડે ન કરે પડે એવી વ્યવસ્થા કરી. એ માટે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો કે આજ સુધી લેકે યાદ કરે છે. દરરેજને જમણને જ રૂ. ૪૦૦૦) ખર્ચ હતે. પ્રતિષ્ઠા પછી તુરતજ મેતીશા શેઠના પત્ની એટલે ખીમચંદભાઈની માતા દિવાળી શેઠાણી સ્વર્ગે સીધાવ્યાં. જાણે કે પુત્રે શેઠની અંતિમ ભાવનાને સમજી કેવી અનુપમ રીતે પ્રતિષ્ઠા કરાવી તેની વધામણી આપવા સ્વર્ગમાં શેઠ પાસે ગયાં? આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અસાધારણ મેદની, ધમા For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી શત્રુંજય સૌરભ લને પાર નહિ, પણ કેઈની નસકેરી પણ ફૂટી નહતી, કોઈનું મરણ પણ થયું ન હતું. એ એક ચમત્કાર ગણાય. આ મંદિર બાંધવા માટે એંસી હજાર રૂપીઆના દેરડાને ખર્ચ થયે હતે. ધન્ય એ તીર્થ પ્રેમ, ધન્ય એ ભાવના, ધન્ય એ શ્રદ્ધા, ધન્ય એ લક્ષ્મી, અને ધન્ય એ ભક્તિ ! સંઘ જમણું શેઠ મોતીશાના પુત્ર ખીમચંદ શેઠ સંઘ સહિત આવ્યા હતા. અમદાવાદથી પ્રેમાભાઈ શેઠ તથા જુદી જુદી ટુકેના મંદિરની મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા માટે બાવન સંઘ એકઠા થયા હતા. લલિતસાગરને તીરે એક નગર વસી ગયું હતું. પુરબાઈની ધર્મશાળા હાલ છે ત્યાં એક ચતરા ઉપર સંઘવીની બેઠક ગઠવવામાં આવી હતી, તથા સંઘવીની હાજરી જાણવા વાવટે ચડાવી રાખવાની સુંદર વ્યવસ્થા કરી હતી. સાંજના દરેક સંઘવી અહીં મળતા હતા, ને બીજા દિવસના જમણને આદેશ અહીં અપાતે. એક દિવસ રાત્રિને સમય હતે. ધીમે ધીમે સંઘવીએ તથા આગેવાને આવવા લાગ્યા. બીજા દિવસના જમણ માટે કોને આદેશ આપ તેની વાત ચાલતી હતી, આદેશ આપનાર જુદા જુદા ગૃહસ્થને પૂછગાછ થતી હતી. એક મારવાડી ડેશીમાં સામાન્ય કપડામાં એક બાજુ બેઠાં હતાં, જમણના આદેશની વાત સાંભળીને ડેસીમા ચમક્યાં. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ ૭૭ ડાસીમાએ પૂછ્યું, ભાઈ ! શેના આદેશ આપેા છે ? ’ • માડી ! આવતી કાલના જમણુના. > ૮ ભાઈ! મને એ લ્હાવા લેવા દ્યોને ? મારી ભાવના પૂરી થશે ?’ પણ માડી ! આ તે આવતી કાલના જમણુવારની વાત છે. આ કાંઇ આરતી મંગળદિવાની એલી નથી, સમજ્યા માડી !’ ‘ભાઈ સમજું છું ! મારાં એવાં અહેાભાગ્ય કાંથી કે સંઘ સમુદાય મારૂં આંગણું પાવન કરે ને પ્રસાદી ચાખે. પશુ ડોશીમા જાગૃા છે. આ જમણમાં કેટલુ ખર્ચ આવશે ?' ( ‘ ગગા ! છતા હું શું જાણું ! પણ જે થાય તે ખરૂ તેની શીઘ્ર ફીકર કરવી? ભલેને લાખ થાય ! " આ સાંભળી સંધવીએ અને આગેવાના સ્તબ્ધ થઈ ગયા. ડાસીના દેદાર જોતાં તેની આટલી મધી શક્તિ જણાતી નહાતી. માતાજી એટલા બધા રૂપીઆ જોઇશે, કે ન પૂછે વાત, એ કયાંથી કાઢશે ? " " ગગા કેટલા બધા રૂપીઆ તારે જોઇએ, લે માંડ ગણવા ને માંડ ઉપાડવા. ’ કહીને પાસેની ગાડીના ગાભેા ચીરી તેમાંથી સેનામહેારના વરસાદ વરસાવ્યેા. અથા આશ્ચર્યચકિત ગઇ ગયા, અને ધન્ય ધન્ય ખેાલવા લાગ્યા. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુ ંજય સૌરભ બીજે દિવસે તે મારવાડી કાશીનું જ જમણુ થયું. અને ડોશીમાની શ્રદ્ધાની, અને તેમના સંધના સ્વામિ વાત્સલ્યની વાત પાલીતાણાના બચ્ચા ખચ્ચાઓમાં થવા લાગી. બહાદુર જુવાનને ઓળખો છે ? ૭૮ ગ્રીષ્મૠતુના દિવસેા હતા. અપેાના સમય, તાપ અસહ્ય હતા, તે વખતે એક યુવાન ધાયેલાં કપડાં અને હાથમાં કપડાં ધોવાના મોટા ધોકા લઇને ઘેર આવ્યા. અને જરા આરામ લેવા ઘરમાં આડા પડયો. તેનું નામ હતુ વિક્રમસી. એ યુવક ભાવસાર જ્ઞાતિના ટીમાણીયા ગોત્રના હતા. શત્રુંજયગિરિની શીતળ-છાયા પાલીતાણામાં રહેતા હતે. હજી બ્રહ્મચારી હતા. ભાઈ અને ભાભીની સાથે રહેતા હતા. કપડાં રંગવાનું કામ કરતા, એટલે હુંમેશાં નદીએ કપડાં ધાવા જવાનું રહેતું. એક વખત ખૂબ ભૂખ લાગેલી, હાથ પગ ધોઈ રસેાડામાં ગયા, તેા રસાઇને વાર હતી. થાક અને ભૂખથી અકળાયેલા જુવાનને ગુસ્સો આવી ગયા. અપેાર સુધી રસેાઇ નથી થઈ, ઘેર બેઠાં બેઠાં એટલુ યે નથી થતું ? ખીજું કામ પણ શુ છે ? હવેથી એ નહિ ચાલે” ભાભી પણ દિયરના આવા તીખા શબ્દો સહન ન કરી શકી. “ આહો ! રસાઈ ને ઘેાડી વાર લાગી એનાં તા ગુસ્સા આત્માને ચડ્યો. તે એટલુ બધુ જોર શેનું મતાવા છે ? હજી તેા તમારા ભાઈ કામ કરે છે, અને For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું તમે બેઠા બેઠા તાગડધિન્ના કરે છે. બળ બહુ હેય તે સિદ્ધાચળજીની જાત્રા બંધ છે તે છેડાને? સિંહને મારે તે ખરા શૂરવીર કહું?” ભાભીનું મેણું સાંભળતાંજ ધોકાને હાથમાં લેતોકને ચાલી નીકળે, અને જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે “ભાભી! જ્યાં સુધી સિંહને મારીને ન આવું, ત્યાંસુધી ઘરમાં પગ મૂકીશ નહિ.” આથી કેટલાક લેકે તે મશ્કરી કરતા રહ્યા, ને યુવક ચાલી નીકળ્યો. તળેટી પાસે મિત્રોની વિદાય લીધી અને ઉપર ચઢવા માંડ્યું. અને ચઢતાં ચઢતાં કહે છે કે “ઉપર જઈ સિંહને મારી ઘંટ વગાડું તો જાણશો કે સિંહ માર્યો છે, નહિ તે મને મરી ગયેલે જાણશે.” દઢતા અને નિર્ભયતાથી ચઢવા લાગે. નશીબ ગે સિંહ એક ઝાડ નીચે સૂતો હતે. વિચાર થયે કે સૂતેલાને કેમ મરાય? દૂરથી લલકાર કર્યો, જે તે સિંહ જરા ઉંચું જોવા જાય છે ત્યાં પિતાને ધકે એ તે ઝીંક કે સિંહ ત્રાડ પાડી ઊઠડ્યો. સિંહને સખ્ત ફટક લાગે, થેલી વાર બેભાન પણ થઈ ગ. વિકમસી સિંહને પડેલે જોઈ જલ્દી ઘંટ વગાડવા દે. જે તે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી સિંહે ઝપાટ મારી, આથી યુવાન પડી ગયે, પણ સિંહની પરી તૂટી ગયેલી એટલે તે બેભાન થઈ પડ્યો. બીજી બાજુ યુવાન પડે. યુવાનને થયું કે સિંહ તે માર્યો પણ ઘંટ કેમ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ વગાડ તમામ શક્તિ એકઠી કરી, કપડાથી ઘાને મજ બૂત બાંધી, ધીમે ધીમે લથડતે પગે ઊભા થઈ જોરજોરથી ઘંટ વગાડયો. રાહ જોતા લેકે ઘંટ સાંભળી ઉપર આવી પહોંચ્યા. એક તરફ સિંહ અને બીજી તરફ વીર વિક્રમસી, યાત્રા છૂટી કરનારે પ્રાણ આપ્યા. એ વીર વિક્રમસીનું સ્મારક કુમારપાલના મંદિર સામે લીંબડાના વૃક્ષ નીચે આજ પણ મેજુદ છે. આપણે એ વીરને ન ભૂલીએ. ધન્ય એ વીરને, અને ધન્ય એની વીરતાને. પિપટનું જાતિસ્મરણ જ્ઞાન. મારી માતા વર્ષોથી એક પૌત્ર માટે ઝંખતી હતી, પણ પુત્રીના જન્મથી તેમની આશાઓ ભાંગી પડી. મૃત્યુ પહેલાં પોત્રનું મુખ જેવાની ભાવનાથી તે જીવન ટકાવી રાખતાં હતાં. ચાર વર્ષ પછી આશાનું કિરણ દેખાયું, અને માતાજીનું હૃદય નાચી ઊઠયું. પર્યુષણ પર્વમાં પૂજા અને વ્યાખ્યાન પછી આનંદ ઉત્સવ અંગે કુટુંબના આમ જનેને બેલાવી માતાજીએ કહ્યું, “પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળી છે. મારી છેલ્લી વાસના જરૂર પૂરી થશે, તે મારું જીવન સાર્થક પણ થઈ જશે. તમને બધાને સુખી–લીલી વાડીમાં જઈને મારે આત્મા અને આનંદ અનુભવે છે. મારી ઇચ્છા તે મારા લાલ પૌત્રનું નામ આજથી નક્કી કરવાની તાલાવેલી જાગી છે. હું તેના મુખારવિંદને તે જોઈશ ત્યારે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું ખરી, પણ નામ તે નક્કી જ કરી લઉં.” કુટુંબીજને તે વૃદ્ધ માતાની આવી આશ્ચર્યજનક વાતથી વિસ્મિત થયાં. કોઈ શું બેલે? પણ એક દસ વર્ષની બાલિકા બધાની વચ્ચેથી આગળ આવી માતાજીના ખોળામાં બેસી ગઈ અને કહેવા લાગી. “અમ્માજી! એક સેનાની સીડી બનાવરાવી તેના ઉપર તમારે ચઢવાનું, તે સીડી દાનમાં આપવાની અને મિષ્ટ ભજન કરી અમને બધાને જમાડવાના. બિરાદરીમાં લાડુ વહેંચવાના અને દહેરાસરજીમાં પૂજા ભણાવવાની અને આપણે શ્રી સિદ્ધાચળજી હમણાં જઈ આવ્યાં, તેની યાદમાં પુત્રનું નામ સિદ્ધાચળજી ઉપરથી જ પાડવું.” બધાં આ બાલિકાની વાત સાંભળી મુગ્ધ થઈ ગયાં. મારી સૂચના પ્રમાણે સિદ્ધરાજકુમાર નામ રાખવાનું નકકી થયું. ૧૯૦૮ માં હું મુંબઈમાં સમેતશિખરજીના મુકદમામાં રોકાયેલ હતા અને પુત્ર જન્મના આનંદજનક સમાચાર મળ્યા. મારી માતાના હર્ષને પાર નહિ હોય. તેમની પ્રાર્થના ફળી, દસમે દિવસે હું જયપુર પહોંચ્યું, અને બાળકને ખોળામાં લીધે કે અત્યંત રડવા લાગ્યું અને અમારા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. મારી માતાએ કોઈ સુંદર સ્તવન ગાવાની સૂચના કરી અને નીચેનું સ્તવન ગવાયું. કયું ન ભયે હમ મર વિમળગિરિ કયું ન ભયે હમ મેર સિદ્ધવડ રાયણ રૂબકી શાખા, ઝૂલત કરત ઝકેર, વિમળગિરિ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ આવત સંઘ રચાવત અંગીયાં, ગાવાન ગુન ઘમ ઘેર. , હમ ભી છત્ર કલા કરી નીરખત, કટને કર્મ કઠેર. , મુરત દેખ સદા મન હરખે, જૈસે ચંદ્ર ચકેર. , શ્રી રીષહેસર દાસ તિહારે, અરજ કરત કર જેડ. , સિદ્ધવડનું નામ બાળકને કાને પડતાં જ બાળક રોતે બિલકુલ બંધ થઈ ગયે અને બહુ જ ધ્યાન પૂર્વક આખું સ્તવન સાંભળવા તલ્લીન થઈ ગયે. અગ્યાર દિવસના આળકની આંખમાં અને મુખારવિંદમાં, હૃદયમાં અને મનમાં આ સ્તવને એવી ઊર્મિ જગાડી કે જ્યારે-જ્યારે બાળક અસ્વસ્થ જણાય ત્યારે આ મધુર સ્તવન તેના આત્માની શાંતિ માટે સંજીવની બની ગયું. સિદ્ધરાજ ત્રણ વર્ષને થયે. એક દિવસ ના કાકી સાથે વાલકેશ્વર દર્શન કરવા ગયે. મૂળનાયકજીની પ્રતિમા જોઈ સિદ્ધરાજ બોલી ઉઠયે “આદીશ્વર ભગવાનની પેલી પ્રતિમા આ પ્રતિમાજીથી મોટી હતી.” સેના–કુમાર, તું ક્યા આદીશ્વર ભગવાનની વાત કુમારસિદ્ધવડના આદીશ્વર ભગવાન. સેના–તું તે ક્યાંથી જાણે? કુમાર–મેં તે પ્રતિમાની પૂજા કરી છે. સેના–જૂઠે નહીં તે ! તારા જન્મ પછી આપણે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ સુ સિદ્ધાચળ કર્યાં ગયા જ છીએ. કુમાર–હુ જૂહુ ખેલતા નથી. હું સાચું એવું છું. સેના—એટલે તેં શુ ભગવાનની પૂજા કરી છે? કે સ્વપ્તામાં જોયા છે ? કુમાર—મે પૂજા કરી છે. સેાના—તે મને જ કેમ ? તે કયારે પૂજા કરી હતી, મેલ મારા વત્સ ! કુમાર—પડેલાં. સાના—એ કેવી રીતે ? કુમાર—પૂર્વ અવસ્થામાં હુ. પોપટ હતા. સેના—તે વખતે તુ કથાં રહેતા હતા ? કુમાર—સિદ્ધવડમાં, ૮૩ આ આશ્ચર્યજનક વાત હાઈ. માની મનાતી નહાતી અને કુમારના વારંવારના સિદ્ધાચળના સ્મરણથી બૂડી માનવાને પણ કારણ ન હતું. તે વારવાર સિદ્ધાચળ જવા હઠ લેતા અને સિદ્ધાચળજીમાં વાપરવાની દૃષ્ટિએ થાડા રૂપીઆ જુદા એકઠા કરવા પણ લાગ્યા હતા. ઇ. સ. ૧૯૧૨ ના જાન્યુઆરીમાં અમે પાલીતાણા આવ્યા. સેાનગઢથી ગિરિરાજના શિખરા જોતાં બાળક ઉત્સાહથી મેલી ઉચો કે-જુએ સિદ્ધાચળ દેખાય ! શિહાર For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ સ્ટેશન આવ્યું અને ગાડી બદલવા પ્લેટફોર્મ ઉપર ઉતર્યા કે કુમાર સિદ્ધાચળ તરફ જોઈને ગિરિરાજને પગે લાગ્યો. અને કહેવા લાગ્યા. જુઓ ! જુઓ ! કાકા સાહેબ ! પેલે કાળે પર્વત દેખાય છે ને એજ સિદ્ધાચળ. હવે જલ્દી ઉપર જવાનું થાય તે કેવું સારું? પાલીતાણુ આવ્યા અને બીજે જ દિવસે યાત્રા માટે ગયા. મારી ઉપર ચડવાની અશક્તિને લીધે હું ઓળીમાં બેઠે. મેં કુમારને ડાળીમાં મારી સાથે બેસવા વિનવ્યું પણ તે બેઠે નહિ અને મારા ભાઈની આંગળી પકડી ચાલવા લાગ્યા. મારા ભાઈના કહેવા મુજબ રસ્તામાં ઉપડામણીએ બાળકને ઉપાડવા કહ્યું પણ કુમારે ના પાડી. એક પણ વિસામે બેઠા સિવાય તે આનંદથી ચડી ગયે, તેની ભાવનાથી તેને માટે પહેલી પક્ષાળ, ચંદનપૂજા, ફૂલપૂજા વિગેરેનું ઘી બેલી તેને પૂજા કરાવી. પૂજા કરતાં તેને આનંદ અનુપમ હતે. અમે ચત્યવંદન કરવા બેઠા ત્યારે તે કાઉસગ્નમાં બેઠે હોય એમ બેસી ગયો અને આસપાસ યાત્રાળુઓને અવર-જવર, સ્તવનેના સરદે કે પૂજાની ધમાલ છતાં તે અડધા કલાક ધ્યાનમાં બેસી રહ્યો. યાત્રા કરીને તે અત્યંત આનંદીત દેખાતે હતે. હંમેશા યાત્રાએ આવવાને તેણે વિચાર દર્શાવ્યા અને યાત્રા કરીને એક બે વાગે તે નાને ચારેક વર્ષને બાળક જમતે હતે. ડુંગર ઉપર તે પણ સરખું પણ લેતે નહિ. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું સિદ્ધવડ-તેનું પ્રિયસ્થાન જેવાનું નક્કી કર્યું. ત્યાં તેણે જે વૃક્ષ ઉપર તે પહેલાં રહેતો હતો તે બતાવ્યું અને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે તેને મુનિરાજશ્રી મેહનવિજયજીએ પૂછયું કે–આ સિદ્ધવડમાંથી બીજી કોઈ જગ્યાએ નહિ પણ જયપુરમાં ઢઢ્ઢાજીને ત્યાં જ તે જન્મ લેવાનું કેમ પસંદ કર્યું? આના જવાબમાં તે બાળકે મારા તરફ ફરીને જણાવ્યું કેજ્યારે તમે અને મા સાહેબ અહીં યાત્રા કરવા આવ્યા ત્યારે મા સાહેબે મને જોઈને પૂછયું હતું કે–પોપટ–પોપટ, તું મારે ત્યાં આવીશ ? ત્યારે મેં ચાંચવતી હા પાડી હતી. તે વખતે મેં તેમને ત્યાં જવાની ભાવના કરેલી. શાંતમૂતિ મુનિમહારાજશ્રી કપૂરવિજયજી, મુનિમહીરાજશ્રી હંસવિજયજી તથા મુનિમહારાજશ્રી મોહનવિજયજીએ બાળકની બધી વાત જાણી તથા બાળક સાથે વાતે કરી જણાવ્યું હતું કે ખરેખર બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું છે કે શું? હજારો યાત્રાળુ ભાઈ બહેને કુમારને જોવા આવતા. આજે એ સિદ્ધરાજકુમાર ઠઠ્ઠા કલકત્તા વ્યાપારી ચેમ્બરમાં મોટા પગારથી સારા હોદ્દા ઉપર હતાં ત્યાંથી રાષ્ટ્રીય લડતના અંગે જેલ મહેલમાં હતાં. હમણાં છૂટયા છે. કેવી અદ્દભૂત સત્યકથા! કે એ ગિરિરાજને મહિમા એક પોપટ જેવું પક્ષી, ભાવથી એકાદ બે વખત કે પાંચ દસ વખત પૂજા કરી, મનુષ્ય જન્મ પામી જાતિસ્મરણ જ્ઞાન For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ મેળવે છે, તે આત્મશુદ્ધિ અને આત્મશાંતિથી વારંવાર યાત્રા કરનાર કેવું મહદ્ પુણ્ય ઉપાર્જન કરી, આ મનુષ્ય ભવનું સાર્થક કરી શકે? જાવડશા શેઠને ઉદ્ધાર.' કાંપિલ્યપુરમાં ભાવડ અને ભાવલા-પતિ-પત્ની દરિદ્ર સ્થિતિમાં હતાં, પણ ધર્મભાવના સતેજ હતી. ગેચરી અર્થે આવેલા બે મુનિરાજેને વંદન કરી યથાશક્તિ સેવા કરી. મુનિરાજ પતિ-પત્નીની ભકિતથી આનંદિત થયા. પ્રસન્નચિત્ત આશીર્વાદ આપ્યા. કહ્યું કે–આજે એક જાતવંત ઘડી વેચાવા આવશે તે ખરીદી લેજે. ઘેડી ખરીદી લીધી. થોડા સમય બાદ ઘડીએ એક અશ્વરત્નને જન્મ આપે. આવા ઉત્તમ રત્નને જોઈ એક રાજાએ તે અશ્વને ત્રણ લાખ રૂપીઆમાં વેચાતે લીધે. પછી તે ભાવડે અશ્વોને વેપાર કર્યો. વિક્રમ રાજાને ભાડે આવા ઉત્તમ અશ્વો ભેટ મોકલ્યા. વિક્રમ રાજાએ તેને મધુમાવતી–મહુવા વિગેરે બાર ગામ આપ્યાં. મહુવામાં પ્રવેશ કર્યો અને મંગળ શુકન થયાં. તેની પત્નીએ પુત્રરત્નને જન્મ આપે. મહામહેન્સવ કરી જાવડ નામ પાડયું. જાવડ મોટી ઉમ્મરને થશે ત્યારે તેનાં લગ્ન ઘેટી ગામના શૂર નામના શ્રેષ્ઠીની પુત્રી સુશીલા સાથે થયાં. આ સમયે કાળપ્રભાવે શત્રુંજયને અધિષ્ઠાયક રૂ હતે. કેઈ યાત્રાએ આવી શકતું નહિ. તીરથની આશા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું તના થતી હતી. ભાવડના મૃત્યુ પછી જાવડે ધર્મભાવના ટકાવી જીવન ગુજારતા હતા. કેઈ ગીરાજે જાવડને શત્રુંજયના ઉદ્ધાર માટે પ્રેરણા કરી. જાવડે ચઢેશ્વરી દેવીનું ધ્યાન ધર્યું. દેવી પ્રસન્ન થયાં. તક્ષશિલાથી અહંત પ્રતિમાજી લાવી, ઉદ્ધાર કરવા સૂચવ્યું. મહુવામાં આવતાં જ વહાણે આવી પહોંચ્યાં. શ્રી વાસ્વામી શત્રુંજય પધાર્યા. અનેક વિદ્ગોને હઠાવી અધિષ્ઠાયકની સહાયતાથી નવા બિંબની પ્રતિષ્ઠા કરવામાં આવી. પણ પતિ-પત્ની ધ્વજાદંડ ચઢાવવાને પ્રાસાદના શિખર ઉપર ચઢયા, ત્યાં અપૂર્વ આહુલાદ અને આનંદમાં મગ્ન, પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરતાં કરતાં પોતાના જીવનને ધન્ય માની અપૂર્વ વિચારશ્રેણીએ ચઢી જતાં મૃત્યુ પામી દેવલેકે ગયાં. સૂર્યકુંડને પ્રભાવ. આભાપુરના રાજા વીરસેનને ચંદ્રકુમાર નામને પુત્ર હતે. પણ અપરમાતા વીરમતીએ વિદ્વેષના કારણે સ્ત્રીચરિત્રથી કુકડે બનાવી દીધા. ચંદ્રકુમારની બીજી પત્ની પ્રેમલાલચ્છી વિમળાચળની યાત્રા કરવા આવી છે. યાત્રા કરી સૂરજકુંડ પાસે શીતળ જળ અને શીતળ પવનને આનંદ લેવા બેસે છે. કુકડાને એકાએક પૂર્વજન્મ યાદ આવ્યું, “અહે!' તિર્યંચ અવસ્થામાં સેળ સેળ વર્ષ થઈ ગયાં. કયાં મારી ગુણાવલી? કયાં મારું રાજ્ય ? ક્યાં મારા સજજન? અરે ! For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ - શ્રી શત્રુંજ્ય સૌરભ માતા પિતે જ વેરણ બની. અહા ! નટે સાથે દેશદેશાંતર ફર્યો. છેવટે પ્રેમલાલચ્છી મળી. પણ તેની સાથે રાત-દિવસ રહેવા છતાં કે વિગ? આ જિંદગીને શું અર્થ ? તિયચપણામાં કયાં સુધી રહેવું ? કેની માતા, કેની પત્ની, કેનું રાજ્ય ? આમ વિચારી તેણે એકદમ સૂર્યકુંડમાં પૃપાપાત કર્યો. પ્રેમલા ગભરાઈ ગઈ. તે બોલી ઊઠી–અરે! આ શું કર્યું? અરેરે! હું કયાં જાઉં? શું કરું? એમ કરતાં તે પણ કૂદી પડી. કુકડાને પકડવા જતાં અપરમાતાએ બાંધેલે જણ દેરે હાથમાં આવતાં તૂટી ગયું અને આશ્ચર્ય વચ્ચે કુકડો મનુષ્યત્વને પામ્યા. બને તરવામાં કુશળ હવાથી બહાર નીકળ્યા. એક બીજાને ઓળખ્યા અને આનંદ આનંદ પ્રસરી રહ્યો. સૂરજકુંડને આ પ્રભાવ હજારે યાત્રિકોએ જાણ્ય અને ચંદરાજાને જોવા માટે માનવમેદની ઉભરાઈ ગઈ પ્રેમલાલચ્છીની ભાવનાથી ચંદરાજાએ તિર્થાધિરાજ શ્રી આદીશ્વર ભગવાનની પૂજા બહુ ભક્તિભાવથી કરી. ધન્ય ધન્ય સુરજકુંડ જળ, કલિમલ મલ હરનાર; દીધે ચંદ જાણ ફરી, માનવને અવતાર. . આ સુરજકુંડના પવિત્ર જળને પ્રભાવ અલોકિક છે. પાપરૂપી મળને દૂર કરનાર તરીકે તે પ્રસિદ્ધ છે. તેના પ્રભાવથી પક્ષી બનેલા ચંદરાજા મનુષ્યપણું પામ્યા. || એ પવિત્ર જળની અંજલિ સૌ યાત્રિકોને પાવન કરે છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ મું પાલીતાણામાં રમણીય જોવા લાયક સ્થાને. મહારાજા સાહેબને હવામહેલ, પંચબીબીને રજે, શૂરવીરાના પાળીઆ, એવન પૂલ, ભૈરવનાથનું મંદિર. ભવ્ય દરબાર હલ. સાવળીંગાની વાવ, ભીડભંજન મહાદેવ, શ્રી નંદકુંવરબા અનાથાશ્રમ, શ્રી બાલમંદિર દસનામી અખાડો, કાનાબાવાની ચેતન સમાધિ ગુરુ દત્તાત્રયની ચરણપાદુકા, જૂની તલાટી પ્રકરણ ૮ મું પાલીતાણામાં ધાર્મિક સંસ્થાઓ. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત ઘણું લાંબા સમયથી ચાલતી આવે છે. લગભગ સેળના સૈકાથી મોગલ મહાન પાદશાહ અકબરશાહના વખતથી શ્રીમદ્ તપાગચ્છાધિપતિ વિજય હીરસૂરિશ્વરજી જૈનાચાર્યની કૃપા વડે અમદાવાદના નગરશેઠના જ હસ્તકમાં ગુજરાતના પાંચ પહાડો-તીર્થો અને બંગાલમાં સમેતશિખરજી, સેરઠમાં ગીરનારજી તથા શ્રી શત્રુંજય મહાગીરિ આદિ પહાડે જેનોના હોઈ જિનેને જ સુપ્રત થયા. અને તેના સંરક્ષક તરીકે નગરશેઠ નીમાયા. તે જ વખતે નગર શેઠે સારા સારા સદ્દગૃહસ્થની એક કમીટી દ્વારા એક પેઢી સ્થાપી, અને તેમનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું રાખ્યું. તે પેઢીનું કામકાજ અત્યાર લગી સારા અને સંપૂર્ણ કાળજી For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ o શ્રી શત્રુંજ્ય સૌરભ પૂર્વક ચાલ્યું અને “યથા નામ તથા ગુણા” એ કહેવત મુજબ તે નામ સાર્થક થયું. આ પેઢી આખા હિંદુસ્તાનમાં ચાલતાં ઘણું ખરાં ધાર્મિક સ્થળમાં માણસો દ્વારા વહીવટ કરે છે. તેમાં મુખ્ય પેઢી અમદાવાદનાજ વહીવટદાર પ્રતિનીધિઓ મારફત ચાલે છે. કમીટીના કુલ મેમ્બર ૧૧૧ હોય છે, અને તે પેઢીમાં કામકાજ કરનાર માણસે ઉપર દેખરેખ રાખનાર મુખ્ય અને તેના હાથ નીચે એમ બે મેનેજર મારફત કામકાજ ચાલે છે. પરંતુ આ બધાએના ઉપરી તરીકે રાજનગરના મુખ્ય કમીટીના એક સદુ ગૃહસ્થનો વારી મુજબ તેમની જ પૂછગાછથી દરેક કામકાજ થાય છે. આ પેઢીને એટલે બધે બહાળે વહીવટ છે કે તેને નાને દરબાર કહીએ તે પણ અતિશયોક્તિ ન કહેવાય. બીજું આ પેઢીની બીજી શાખા પાલીતાણામાં છે તે તીર્થરાજ શ્રી શત્રુંજયના સંરક્ષણ માટે રાખેલ છે. સંઘ સાથે યા છુટક યાત્રાએ આવતા યાત્રાળુઓ માટે ખાવા પીવા તથા વાપરવામાં વપરાતાં વાસણે, ગાદલાં, ગંદડાં, અને ધર્મકાર્યમાં વપરાતી કેસર સુખડ આદિ દરેક વસ્તુઓ કિફાયત ભાવથી તે પેઢીની બ્રાન્ચ શાખા મારફતે મળી શકે છે. વાપરવાની દરેક વસ્તુ પર નકી કરેલ નકરે લેવાય છે અને તે વસ્તુ પાછી સુપ્રત કરતાં તે પેઢીની સહી સિક્કાવાળી પાકી પહોંચ આપવામાં આવે છે. આ સિવાય ત્યાં થતાં ધાર્મિક કાર્યો તથા બીજી કઈ કઈ બાબતમાં કેટલે નકર લેવાય છે તે સંવત ૧૯૭૭ની આખરે થયેલા સુધારા For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું વધારાવાળો ઠરાવ જાહેર થયેલ તે સંઘને ઉપયોગી હોઈ અત્રે કેટલેક તેમાંથી આપવામાં આવેલ છે, શ્રી શત્રુંજય તીર્થ પર થતા કાર્યોને નકરે રૂપિયા પ) તીર્થમાળ પહેરવાના, રૂા. ૨૫) રથયાત્રા કઢાવવાના, રૂા, છ પૂજા ભણાવવાના, રૂા. ૨સમવસરણ. મંડાવવાના, રૂા. રા મંડલ પુરાવતાં, રૂા. 19 પ્રતિમાજી સ્થાપનાના. આ સિવાય આંગી, લાઈટ, મુગટ વિગેરે ચઢાવવાને નકરે અલગ સમજવાને. શ્રી સંઘના જમણવારમાં લેવાતા નકા. રૂપિયા ૩૫ નવકારશી કરનારને, રૂા. ૨જી સ્વામી વત્સલ કરનારને, રૂ. ૨પા ભવપૂજાના જમણ કરનારને, રૂા. ૧૨ મુંગી નવાણું ટેળી કરતાં, રૂા. ૧૧ બોલતી નવાણું ટેળી કરતાં, રૂા. પા ચમાસી ટેળી કરતાં, રૂ. 5 ચોસઠ, પ્રહરને પોષહ પારણાના, રૂા. ૨જી પર્યુષણના સવારના પારણના, રૂ. ૩ વરસી તપના એક વખતના પારણાના, રૂા. ૩ છડું, અઠ્ઠમના પારણા કરતાં, રૂા. ૨જી સિદ્ધિ તપના દર પારણાના, રૂા. ૨૦ માસ ક્ષમણદિ તપ પારણાના રૂા. ૧) એળીને નવ આયંબિલ જમણુના, રૂ. પા ઉપધાનમાં એકાસણાની દર ટેળીન, અને રૂા. ૩) ઉપધાનની દર આયંબિલની ટોળીના. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી શત્રુ’જય સૌર્ભ પાસ કઢામણના નકરે. રૂા. ૧૫ નવાણુ પાસ કઢામણુ તથા ચેામાસી પાસ કઢામણ, રૂા. રા ભવપૂજાને પાસ કઢામણ, રૂા. ૧ાાં છઠ્ઠું અમને પાસ કઢામણ, તેમજ રૂા. ૧ા વરસી તપના પાસ કામણ. પરચુરણ પૂજા વિગેરેમાં લેવાતા નકરે. રૂા. ૨પા શાન્તિસ્નાત્રના, રૂા. ૧પા અષ્ટોત્તરીના, રૂા. ૧૧૫ રૂપાની નાંદના, રૂા. પા લાકડાની જરી કપડાની નાંદના. ઉપધાન કરાવતાં લેવાતા નકરો. રૂા. ૧૨] પહેલા પ્રવેશમાં, શ. ૬] ખીજા પ્રવેશમાં રૂા. ૪] ત્રીજા પ્રવેશમાં અને રૂા. રા પહેલા અઢારીયાના, વરઘેાડા યા સામૈયાના સામાનના લેવાતા નકરો. રૂા. ૩૫] સેાના ચાંદીના રથના, રૂા. પા ઇંદુ ધ્વજાના, રૂા. ૧૫ મેનાનેા રૂા. ૧ા કાષ્ટના હાથીને, રૂા ૨] કાંતલના વરઘેાડાના, રૂા. ૧] સાદા દર ઘેાડાને રૂા. ૧પપ્પા ધોકાવાળા દરેક સિપાઈ એને. વાસણ ગાદલાં ગેાદડાંમાં લેવાતા નકરા. દરરાજના ગાદલા દીઠ બે પૈસા જુના, ગેાઢડા દીઠ એક પૈસા જુના, નવાણું કે ચામાસુ કરનાર માટે બાંધી મુદત સુધીના દર ગેદડાના ચાર આના અને ગાદલાના For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું આઠ આના તથા વાસણમાં નાના વાસણ દીઠ બે પૈસા જુના અને મોટા વાસણ દીઠ એક આને એમ પંદર દિવસ સુધી આ પ્રમાણે લેવાય છે. બહાર ફરવા જતાં લેવાતે નકરે. રૂા. ૫૧ શ્રી પંચતિથી સંઘ જતાં, રૂા. ૨૧ બાર ગાઉને સંઘ જતાં, રૂા ૧પા છ ગાઉને સંઘ જતાં, રૂા. ૧૦૫ તંબુના નકરાના. રૂા. 9 પંચતિથી લઈ જતાં તંબુના, રૂા. પા બાર ગાઉ તંબુ લઈ જતાં નકરાના. શ્રી શત્રુંજય ઉપર થતી ઘીની બોલીના ભાવે. આરતી, પૂજા, પખાળ તથા વરઘોડા વિગેરેમાં બેલાતા ઘીના ચઢાવાના દર મણના રૂા. પ છે અને પર્યુષણમાં સુપના તથા પ્રતિક્રમણમાં બેલાતાં સૂત્રેના ઘીના ચઢાવાના દર મણના રૂા. રાા છે. ટેલીઆની પી–આંગી, પૂજા, જમણવાર, પ્રદક્ષિણા, વરઘડે તેમજ બીજા ધર્મ કાર્ય માટે ટેલ (સાદ) પડાવતાં તેની ફી ચાર આના દરેક બાબત માટેની સમજવી, જમણવારમાં તેને પીરસણું આપવું પડે તે વધારામાં સમજવું. સાધુ-સાવી–સાધુ-સાવીને પાતરાં, પ્યાલા, વાટકા, તરપર્ણ વિગેરે ચરીને લગતા ઉપકરણે પૂરા પાડે છે. ઉપરાંત અંબર, કસ્તુરી અને કાયાકુટી આદિ તેલ દવાના સારૂ અપાય છે. વિહારના આગમન માટે મજૂર For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજ્ય સૌરભ અમુક મજલ સુધી આપવામાં આવે છે. ચાતુર્માસમાં પાટ, પાટલા, કુંડી, ઘડા વિગેરે જરૂરી ચીજો પણ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત જરૂરી વિયાવચ્ચ કરવા માટે પૂરી દેખરેખ રાખવામાં આવે છે. યાત્રિકે માટે યાત્રિકો માટે અનેક જાતની કાળજી રાખવામાં આવે છે. શિહાર સ્ટેશને એક કારકુન રાખવામાં આવે છે, જે આવતાં જતાં યાત્રાળુઓને માટે અનેક જાતની સગવડ આપે છે. પાલીતાણ સ્ટેશને બન્ને વખત એક કારકુન તથા એક પટાવાળે આવે છે, અને પ્રત્યેક યાત્રાળુઓને ઉપચગી થઈ પડે છે. ઠામ-વાસણ કે ગાદલા-ગોદડા જરૂરીયાત પ્રમાણે અપાય છે. બિમાર યાત્રાળુઓને માટે પેઢી તરફથી દેશી ઔષધાલય જસકુંવરની ધર્મશાળા બહાર રાખવામાં આવેલ છે. જરૂરીયાત પ્રમાણે વૈદ્ય ધર્મશાળાઓમાં પણ જાય છે. આ ઉપરાંત યાત્રાળુઓની નાની મોટી બધી જરૂરીયાતે પૂરી પાડવા માટે અનેક જાતની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપકરણે–પૂજા, આંગી વિગેરે માટે કેસર, બરાસ, સુખડ, અગરબત્તી, દશાંગધૂપ, બાદલું, વરખ આદિ પૂજાના ઉપકરણની તમામ વસ્તુઓ શુદ્ધ અને ઊંચી જાતની મુદ્દલ ભાવે આપવાની સારી સગવડ કરવામાં આવી છે. મદદ–નિરાધાર જૈન કુટુંબ કે સાધન વિનાના શ્રાવકેને મદદ પણ અપાય છે. પાણીની વ્યવસ્થા–ડુંગર ઉપર વિસામે વિસામે, For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું અને જગ્યાએ જગ્યાએ, ઠંડા ઊના પાણીની વ્યવસ્થા પેઢી તરફથી કરવામાં આવી છે. ભાતાની વ્યવસ્થા– યાત્રાળુઓની ભક્તિ નિમિત્તે તળાટી ભાતું આપવાની વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે. જે કઈ ભાઈ-બહેનને પિતાના તરફથી ભાતું વહેંચવું હોય તે પેઢીમાં લખાવીને ઈચ્છિત વસ્તુની વ્યવસ્થા કરાવી શકે છે. વ્રતધારીઓ માટે આઠ માસ કાયમ ઉકાળેલું પાણી તૈયાર રહે છે. દર ચૌદશે તેમજ ચિત્રી ઓળીમાં આયંબીલ તપની જોગવાઈ રાખવામાં આવે છે. પાંજરાપોળ–ગિરિરાજનું સંરક્ષણ અને યાત્રાબુઓની વ્યવસ્થા તથા સેવા ઉપરાંત નાનાં મોટાં સંખ્યાબંધ પશુઓનું રક્ષણ પેઢી તરફથી કરવામાં આવે છે. શ્રી ભાવનગર દરબારે પાંજરાપોળના રક્ષણાર્થે છાપરીયાળી નામનું ડુંગરી ગામ બક્ષીસ આપેલ છે. આ પાંજરાપોળની વ્યવસ્થા પેઢી તરફથી થાય છે. હજારે જેને તેમાં પિષણ ને રક્ષણ મળે છે. પાલીતાણામાં પણ પાંજરાપોળનું વિશાળ મકાન છે. સંચાલન–ગિરિરાજ ઉપર એક ઈન્સ્પેકટર ઉપરાંત ગઠીઓ, ચોકીદારો, મહેતા, કામવાળા સીપાઈભિયા આદિ પૂરતી સંખ્યામાં રાખવામાં આવે છે. ઉપરાંત શહેરમાં મોટા દહેરાસરજીની પાસે “નાના દરબાર'ના નામથી પ્રસિદ્ધ પેઢી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી શત્રુંજય સૌભ ચાલે છે, જેનુ' સંચાલન કાર્યદક્ષ, ખાહાશ મુનીમ કરે છે. અને અનેક મહેતા કારકુનાથી સંસ્થાની વ્યવસ્થા સુંદર રીતે ચલાવે છે. શ્રી ચોાવિજયજી જૈન ગુરૂકુળ મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી (કચ્છી)એ બત્રીસ વર્ષ પહેલાં આ સંસ્થાની શરૂઆત સ ંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તરીકે કરી હતી. સં. ૧૯૭૩ માં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળના નામથી સંસ્થા શરૂ થઈ. આજે સંસ્થા સુંદર પ્રગતિ સાધી રહી છે. સ્ટેશન સામે ગુરૂકુળના ભવ્ય મકાના યાત્રાળુએને આવકારે છે. સંસ્થામાં ૧૫૦ વિદ્યાથી એ કલેાલ કરે છે. ત્રણ વર્ષ પહેલાં સંસ્થા તરફથી વેપારી શિક્ષણ વધારવાની દૃષ્ટિએ એક વાણિજય વિદ્યા મંદિર ( Commercial High School) શરૂ કરેલ છે. કાઠીઆવાડમાં આવી સંસ્થા શરૂ કરવાને યશ ગુરૂકુળને છે. ધાર્મિ ક સંસ્કાર, ધાર્મિક શિક્ષણ, વ્યાયામની તાલીમ, સંગીતના વર્ગ તથા એન્ડની તાલીમ વિગેરે દ્વારા સસ્થા દિનપ્રતિદિન સુંદર વિકાસ સાધી રહેલ છે. વાણિજ્ય વિદ્યામંદિરના ભવ્ય મકાનનું ખાતમુહૂત થઈ ગયુ છે. પાંચેક વર્ષોંમાં આ સંસ્થા કાઠિયાવાડમાં પ્રગતિશીલ સંસ્થા બનવાના કેડ સેવે છે. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ૪૦ વર્ષ પહેલાં શરૂ થએલી આ સસ્થા તળેટીના રસ્તા ઉપર આવેલી છે. સેા જેટલા વિદ્યાથી ઓને માટે For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું સુંદર વ્યવસ્થા છે. શ્રી ગાંધી ચત્રભુજ મોતીલાલ વિદ્યાલયની યેજના થઈ છે અને બેએક વર્ષમાં એક સ્વતંત્ર વિદ્યાલય શરૂ કરવામાં આવનાર છે. સંસ્થાએ આજ સુધીમાં ઘણું ઘણું વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. ધાર્મિક અભ્યાસ માટે શેઠ જમનાભાઈ ભગુભાઈના નામથી ધાર્મિક પાઠશાળા ચાલે છે. તેમાં હંમેશાં બધા વિદ્યાર્થીઓને એક કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ સમાજમાં વિધવા બહેનોની કરુણાજનક સ્થિતિ, સમાજમાં સ્ત્રીઓની અજ્ઞાન દશા તથા સ્ત્રી-શિક્ષણની જરૂરી આતની દૃષ્ટિએ અઠ્ઠાવીસ વર્ષ પહેલાં શ્રી હરકર બહેન તથા શ્રી સૂરજબહેને સિદ્ધાચળની પવિત્ર ભૂમિમાં આ સંસ્થાની સ્થાપના કરી છે. આ આશ્રમમાં જન કેમની સધવા, વિધવા, કુમારિકા બહેનને દાખલ કરવામાં આવે છે. તેઓને રહેવા, જમવા, કપડાં, પુસ્તકો આદિ તમામ સગવડ તથા શિક્ષણ આપવામાં આવે છે. અભ્યાસમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન ઉપરાંત ધાર્મિક, શિવણ, ભરત, ગુંથણ, સંગીત વિગેરેનું શિક્ષણ પણ આપવા ઉપરાંત સુસંસ્કાર આપવા પ્રયત્ન કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌરભ શ્રી જિનદત્તસૂરી બ્રહ્મચર્યાશ્રમ. * આ સંસ્થાની સ્થાપના સં. ૧૯૮૨ માં બીકાનેરનિવાસી શેઠ પ્રેમકરણ મટીના પ્રયાસથી થયેલ છે. આ સંસ્થાને પિતાનું સુંદર મકાન છે, અને તેમાં થોડો ભાગ યાત્રાળુઓને ઉતરવા માટે પણ રાખવામાં આવ્યું છે. હાલ ૪૦ વિદ્યાથીએ છે. વિદ્યાથીએ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે જાય છે. ધાર્મિક અભ્યાસ નિયમિત ચાલે છે. સંગીત નું શિક્ષણ પણ આપવામાં આવે છે. વાર્ષિક આઠથી દસ હજારનું ખર્ચ છે. શ્રી જૈન સેવા સમાજ આજથી ૨૪ વર્ષ પહેલાં જિન યુવકેમાં સંગઠન દ્વારા સેવા ભાવના ખીલવવા અને સમાજ સેવાનાં કાર્યો કરવાના ઉદ્દેશથી શ્રી જૈન સેવા સમાજની સં. ૧૯૭૮ માં સ્થાપના કરવામાં આવી હતી. આ અરસામાં તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી પાલીતાણા પધાર્યા, અને તેઓશ્રીની પ્રેરણાથી સમાજે સ્થાયી રૂપ લીધું, અને સભ્યમાં સેવાની ધગશ જાગી. સેવા સમાજ તરફથી સં. ૧૫ થી એક સાર્વજનક દવાખાનું ચાલે છે. આ દવાખાનું પાલીતાણાના આબાલવૃદ્ધ–ગમે તે કેમ અને ગમે તે ધર્મના લોકોને દરેક પ્રકારની રાહત આપી સેવાનું અનુપમ દષ્ટાંત આપી For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું રહ્યું છે. સાધુ-સાધ્વી અને યાત્રિકોને પણ દરેક રીતે રાહત મળે છે. આયંબિલ ભુવન આ ભુવનની સ્થાપના સં. ૧૯૬૮માં મુનિશ્રી સિદ્ધિ વિજયજી દાદાના શિષ્ય શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના ઉપદેશથી ધર્મપ્રેમી શ્રી વેણચંદ સુરચંદના પ્રયાસથી થયેલ છે. નવા મકાનમાં યાત્રા કરી આવેલ ભાઈ-બહેનની વિશ્રાંતિ માટે બે હલ રાખવામાં આવ્યા છે. ધાર્મિક ક્રિયા કરવા માટે જુદા હાલમાં સગવડ છે. આસો–ચત્ર માસની ઓળીમાં મોટા પ્રમાણમાં આયંબિલ કરનારાઓ માટે પણ સારી સગવડતા છે. આયંબિલમાં ૨૦ થી ૨૫ ચીજો કરવામાં આવે છે. સગવડતા ઘણી સુંદર હોય છે. ગૌરક્ષા. આ સંસ્થા સં. ૧૯૫૫ માં શરૂ કરવામાં આવી છે. છેલ્લાં “૪૭ વર્ષથી શત્રુંજયની પવિત્ર ભૂમિમાં લુલાં-લંગડાં, અપંગ, અશક્ત અને વસુકી ગયેલી, રખડતી, ગામ-પરગામની ગાયે, વાછરડાં વિગેરે જાનવરોને પાંજરાપોળમાં રાખી પાલન-પોષણ કરવામાં આવે છે. આ ગૌરક્ષાનાં મૂંગાં પ્રાણીઓના ચરણ માટે નામદાર મહારાજા સાહેબ બહાદુરસિંહજી સાહેબ તરફથી શત્રુંજય ડુંગરની બે ધારે કાયમને માટે ઘાસ ચરાણને For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી શત્રુંજય સૌરભ માટે આપવા ઉદારતા દર્શાવેલ છે. હમણું દુગ્ધાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. શ્રી શ્રેયસ્કર મંડળ ધર્મનિષ્ઠ શેઠ શ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણાની શાખા છે. જ્યાં પાલીતાણામાં પારમાર્થિક દષ્ટિએ સુંદર કાર્ય કરે છે. શ્રી લબ્ધિસૂરી જૈન સેવા સમાજ સં. ૧૯૮૩ ના અષાડ વદ ૩ ના રોજ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા સમાજમાં ઠીક સભ્યો છે. બધા યુવક ભાઈઓ સમાજના ઉદ્દેશ અનુસાર પ્રસંગે પ્રસંગે ઉત્સાહપૂર્વક સેવા કરે છે. શ્રી સિદ્ધક્ષેત્ર મોટી ટોળી આ સંસ્થાની સ્થાપના સં. ૧૯૨૭માં મુનિ મહારાજ શ્રી મૂળચંદજી મહારાજના પ્રયાસથી મુનિશ્રી દર્શનવિજય. જીએ કરી હતી. ૭૫ વર્ષથી ચાલતી આ જૂની સંસ્થા છે. પૂજા ભણાવવાની કળા તેમની પ્રસિદ્ધ છે. પાઠશાળા તથા જ્ઞાનભંડાર છે. આ માટેનું સ્થળ તીકડીયાની ધર્મશાળા છે. શ્રી સિદ્ધક્ષેત્ર નાની ટેળી–આચાર્ય શ્રી વિજય નીતિસૂરીશ્વરજીની પ્રેરણાથી એ ચાલે છે. તેમાં ઉપાશ્રય તથા પાઠશાળા છે. શાસન શેભાનાં કામો કરવામાં સભ્ય આનંદ માને છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું ૧૦૧ પુસ્તક ભંડાર અને લાઇબ્રેરી જન સાહિત્ય મંદિર–તળાટી જતાં હેરીસ હાઈસ્કૂલની સામે શ્રી જન સાહિત્ય મંદિરનું ભવ્ય મકાન તથા તેનું મને હર દર્શન પ્રત્યેક યાત્રાળુને આકર્ષે છે. આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજીના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિવેના અવિરત પરિશ્રમથી સાહિત્ય મંદિર અદ્વિતીય બન્યું છે. હસ્તલિખિત તથા મુદ્રિત સંસ્કૃત પ્રાકૃતના ગ્રંથો બહુ જ સંભાળ પૂર્વક રાખવામાં આવ્યા છે. ઉપરાંત તમામ પુસ્તકોને સંગ્રહ પદ્ધતિસર કરવામાં આવ્યું છે. અપ્રાપ્ય પુસ્તકો અને બહુમૂલ્ય પુસ્તકોને પણ સંગ્રહ છે. આ સાહિત્ય મંદિરને લાભ વિદ્વાને અને લેખકે ચે તે સાહિત્ય મંદિરના પ્રેરક અને સંસ્થાપકને ઉદ્દેશ સફળ થયે ગણાય. શ્રી દેવગિણિ ક્ષમાક્ષમણ જૈન લાઇબ્રેરી શ્રી જસકુંવરની ધર્મશાળામાં શેઠ આણંદજી કલ્યારણુજીની દેખરેખ નીચે એક જ્ઞાનમંદિર ચાલે છે. સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી પુસ્તકોને સારે સંગ્રહ છે | શ્રી વીરબાઈ જન લાઇબ્રેરી– શેઠ કેશવજી નાયકનાં ધર્મપત્ની શ્રી વિરબાઈના સ્મરણાર્થે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ પુસ્તકાલય સં. ૧૫૫ માં સ્થાપ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી શત્રુંજય સૌરભ વામાં આવેલ છે. અહીં બહુ જ ઉપયોગી અને કીંમતી પુસ્તકેને સારે એ સંગ્રહ છે. પાઠશાળા તથા જિનાલય છે. શેઠ તલચંદ માણેકચંદ લાઈબ્રેરી-શ્રી શત્રુંજય દરવાજા બહાર એક લાઈબ્રેરી છે. વાંચનાલયને લાભ યાત્રાળુઓ સારી રીતે ભે છે. મહિલા પુસ્તકાલય-ભાઈઓ તથા ઘણું બહેને લાભ લઈ શકે તે દૃષ્ટિએ એક મહિલા પુસ્તકાલય શરૂ થયું છે. આ ઉપરાંત બાબુની ધર્મશાળામાં પન્નાલાલ લાઈબ્રેરી, ઉજમબાઈની મેડીમાં શ્રી મોહનલાલજી લાઈબ્રેરી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં “અંબાલાલ જ્ઞાનભંડાર” તથા તળેટી ઉપરના મંદિરમાં બાબુ ધનપતસિંહ જ્ઞાનભંડાર, અને મટી ટેળી પાસે એક જ્ઞાનભંડાર છે. શ્રી જન ધાર્મિક પાઠશાળાઓ શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા-શેઠશ્રી આ.ક. ની પેઢી તરફથી. શ્રી સૂક્ષ્મતત્ત્વબોધપ્રકરણાદિ પાઠશાળા-જૈન શ્રેયસ્કર મંડળ તરફથી. શ્રી હરિબાઈ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા–શેઠ - હરવિંદદાસ રામજીભાઈ તરફથી. શ્રી વીરબાઈ પાઠશાળા-ટ્રસ્ટીઓ તરફથી. શ્રી નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા–જીવન નિવાસના સંચાલકો તરફથી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું શ્રી બાબુ બુદ્ધિસિંહજી જન પાઠશાળા–મેટી ટેળી તરફથી. | શ્રી નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા–નાની ટેળી તરફથી. પ્રકરણ ૯ મું યાત્રાના મુખ્ય દિવસે, પાગો અને પંચતીર્થી વર્ણન કાતિક શુદિ ૧૫–શ્રી કષભદેવજીના પૌત્ર દ્રાવિડ, વારિખિલ્લ, અઈમુત્તા અને નારદજી દશ કોડ મુનિ સાથે કાર્તિક શુદિ પુનમના દિવસે સિદ્ધિપદને પામ્યા છે. આ ચારે મહા તપસ્વીઓની મૂર્તિઓ શત્રુંજય ઉપર જતાં હીરબાઈના કુંડ પાસે એક દહેરીમાં છે. કાર્તિક પુનમના ઉત્સવને મહિમા આ દહેરીને આભારી છે. - ફાગણ શુદિ ૧૩–શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર સામ્બ ને પ્રદ્યુમ્ન સાડી આઠ ઝાડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા વિભાગ ઉપર સિદ્ધિ પદને પામ્યા છે. તેથી ફાગણ શુદિ તેરશે છ ગાઉની પ્રદક્ષિણાએ જવાને દિવસ છે. પણ એ છ ગાઉની પ્રદક્ષિણાએ જવું એ પણ એક તપશ્ચર્યા છે. રસ્તે જરા વિકટ છે. સશક્ત માણસોની પણ કસોટી થઈ જાય છે. પાણીની મુશ્કેલી રહે છે. - ચત્ર શુદિ ૧૫–શ્રી પુંડરીક ગણધર પાંચ કેડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી શત્રુંજય સૌરભ વિશાખ શુદિ ૩–શ્રી ઋષભદેવ ભગવંતે આ અક્ષય તૃતીયાને દિવસે વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હાથે ઈશુરસવડે કરેલું હોવાથી વરસીતપના પારણાને દિવસ કહેવાય છે. અછાઢ શુદિ ૧૪–પર્વત પરની ભૂમિને માગ વર્ષો ઋતુને લીધે જીવાકુળ થઈ જાય તેથી ચાર માસ પર્યત યાત્રાને લાભ ન લઈ શકાય તે હેતુએ લાંબા વખત સુધી દર્શનને વિરહ થવાથી યાત્રાને છેલ્લો દિવસ નક્કી થયેલ છે. આ ઉપરાંત પિશ વદિ ૧૩ શ્રી ઋષભદેવના નિર્વાણને દિવસ, ફાગુન શુદિ ૮ શ્રી કષભદેવજી સિદ્ધાચળજી પર સમવસર્યા, ફાગુન શુદિ ૧૦ નમિ વિનમિ બે ક્રોડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તથા ફાલ્ગન શુદિ ૧૫ પુંડરીક ગણધર તથા પાંચ કોડ મુનિઓને અણસણને દિવસ તથા ફાલ્ગન વદિ ૮ કષભદેવજીના જન્મકલ્યાણક તથા દીક્ષાકલ્યાકની તિથિ અને વિશાખ વદિ ૬ ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠાને દિન અને આસો શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા, તેથી આ દિવસે પણ યાત્રાના મોટા દિવસો ગણું શકાય. શ્રી શત્રુંજયગિરિની પાળે પાગ એટલે પગે ચાલીને જવાના વિધવિધ રસ્તાઓ. ગિરિરાજની યાત્રા માટે જુદા જુદા રસ્તાઓ જાએલા છે અને તે દરેકને મહિમા વર્ણવે છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૧૦૫ (૧) મુખ્ય પાગ-પાલીતાણાની પાગ-જય તળાટીથી શરૂ થતા પ્રથમ રસ્તાને મુખ્ય પાગ કહેવામાં આવે છે. બાબુનું દહેરાસર, વીસામાં, દેરીઓ, કુડે વિગેરે દર્શનીય ભાગ જોતાં જોતાં સિદ્ધાચળ ઉપર જઈ શકાય છે. (૨) શત્રુંજી નદીની પાગ-પાલીતાણામાં તળેટી રેડ ઉપર શ્રી કલ્યાણવિમળની દહેરીને જમણા પડખેના રસ્તે થઈ બે ગાઉ ઉપર શત્રુંજી નદી આવે છે. તે પવિત્ર નદીમાં ન્હાઈને ચઢતાં માર્ગમાં ભાઠી વીરડો આવે છે. ત્યાં શ્રી કષભદેવ સ્વામીની પાદુકાની દહેરી છે, ત્યાં દર્શન કરી ઉપર ચડતાં વચ્ચે એક ટેકરી ઉપર દહેરી આવે છે તે દહેરી દેવકીજીના છ પુત્રોની કહેવાય છે. - શ્રી કૃષ્ણની માતા દેવકીજીને છ પુત્રો હતા, જે બહાર ઉછર્યા હતા. છ ભાઈઓને રાસ કહેવાય છે તે આ છ ભઈ. આ છે દેવકી પુત્રોએ શ્રી નેમીશ્વર ભગવાનના મુખથી પિતાનું નિર્વાણ શ્રી સિદ્ધાચળ ઉપર થવાનું સાંભળી છએ બંધુઓ તીર્થરાજ ઉપર શત્રુંજી નદીના રસ્તાના ખાખરાવાળી ટેકરી પાસે અણસણ કરી મુક્તિપદને પામ્યા છે. તેથી અહી તેઓની દહેરી છે. પાસે રાધનપુરવાળા મસાલીઆને બંધાવેલ કુંડ છે. શત્રુંજી નદી નહાઈને ચડવાની આ પાગ છે. (૩) રોહીશાળાની પાગ–છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે એટલે રામપળની બારીએથી જમણા હાથને રસ્તે થઈને જતાં એક દહેરીમાં શ્રી આદિનાથની પાદુકા છે તથા For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી શત્રુંજય સારભ પાસે એક કુંડ છે. આ ઠેકાણે થોડે દૂર એક ધર્મશાળા, બંધાવવામાં આવી છે, તેમ હાલમાં એક સુંદર મંદિર પણ છે. આ રહિશાળાની પાગથી શત્રુંજ્ય ઉપર જઈ શકાય છે. (૪) ઘેટીની પાગ, બે યાત્રા-કુંતાસરના મેદાનની પાસે નવ ટૂંકના રસ્તે જતાં આદિપુર-આદપુર ગામને છેડે આ પાગ આવે છે. અર્ધ રસ્તે પ્રથમ એક દહેરી આવે છે. તેમાં ચોવીશ તીર્થંકરના ચરણ કમળ છે, તેની પાસે કુંડ તથા વિસામે છે ત્યાંથી જતાં તળાટીમાં સુંદર પાદુકા મંદિર છે. ફરતી જાળી છે અને ભીતે સુંદર ચિત્રામણથી મનહર લાગે છે. આ પાદુકા મંદિરમાં આદિનાથ આદિ વીશ તીર્થકરોનાં પગલાં છે. અહીંથી ઉપર પાછા ચડીને દાદાનાં દર્શન કરતાં બે જાત્રા કરી કહેવાય છે. પ્રદક્ષિણા. દેઢ ગાઉની પ્રદક્ષિણ-રામપળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની આજુબાજુના રને ફરતાં ફરતાં નવ ટૂંકને ફરીને બહાર બારીએથી હનુમાનદ્વાર આવી દાદાની ટૂંકમાં જઈ દર્શન કરવાથી દેઢ ગાઉની પ્રદક્ષિણ સંપૂર્ણ ગણાય છે. છ ગાઉની પ્રદક્ષિણા–રામપળની બારી પાસેથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે છે. છ ગાઉની પ્રદક્ષિણા હેવાથી તે બહુ લાંબે અને ઊંચે નીચે છે સવારમાં વહેલા ચડી દાદાના દર્શન કરી ઉતરવા મંડવાથી એક વાગે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૧૦૭ સિદ્ધવડ પહોંચી શકાય છે. કૃષ્ણ વાસુદેવના પુત્રો સાંબ અને પ્રશ્ન સાડી આઠ કરોડ મુનિઓ સાથે ફાગણ શુદિ તેરશને દિવસે સિદ્ધિપદને વર્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણાને. મહિમા છે. રસ્તામાં ઘણી દહેરીઓ આવે છે. આગળ જતાં ઉલકાજલ નામે એક પિલાણ આવે છે. દાદાનું નમણુ અહીં જમીનમાંથી આવતું હોય એવું મનાય છે. તેવી પિલાણની રચના હોય તે તે શક્ય પણ છે. હાલ તે છ ગાઉની યાત્રાના દિવસે બારોટ લેકે નમણ લાવીને તે ખાડામાં ભરે છે. અહીં એક નાની દહેરી છે, જેમાં શ્રી આદિનાથ ભગવાનની પાદુકા છે. ચિલણતલાવડી-શાસનપતિ શ્રી મહાવીરસ્વામીના પટ્ટધર ગણધર શ્રી સુધર્માસ્વામીના મહાતપસ્વી શિષ્ય શ્રી ચિલણ મુનિ ઘણા મેટા સમૂહ સાથે વિમળાચળ તીર્થે આવતા હતા. રસ્તામાં સંઘ તૃષાતુર થયે. સંઘે પ્રાર્થના કરી “હે તપસ્વી! લબ્ધિતણા ભંડાર ! પ્રભુના દર્શન વિના અમારા પ્રાણ પાણી વિના ચાલ્યા જશે.” સંઘને પીડિત જોઈને મુનિરાજે પાણી દેખાડ્યું. પણ તેનાથી તૃષા શાંત ન થઈ, તેથી મુનિરાજે તપલબ્ધિથી મેટું તળાવ પાણીથી છલકાવી દીધું. સંઘ પાણીથી તૃપ્ત થઈ ગયો. આ તલાવડીનું નામ ચિલ્લણ તલાવડી પડ્યું. તેનું પાણી પવિત્ર છે. તેના પાનથી, સ્નાનથી, જિન અભિષેકથી યાત્રાળુ પવિત્ર અને એકાવતારી થઈ મોક્ષ પદ મેળવે છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી શત્રુંજ્ય સરભ અહીં બે દહેરીઓમાં શ્રી અજિતનાથ તથા શાંતિનાથની પાદુકા. છે પાસે સિદ્ધશિલા છે. અહીં યાત્રાળુઓ યથાશક્તિ કાઉસ્સગ્ન કરે છે. ભાડવા ડુંગર–આ ટેકરી ઉપર સાડી આઠ કરોડ મુનિ સાથે કૃષ્ણ વાસુદેવના પુત્રો સાંબ અને પ્રદ્યુમ્ન ફાગણ સુદ ૧૩ ના દિવસે સિદ્ધિપદને વર્યા છે. છ ગાઉની પ્રદક્ષિણને મહિમા આ ટેકરીને આભારી છે. અહીં એક દહેરી છે. સિદ્ધવડ–અહીં અનંત મુનિરાજે મોક્ષે ગયા છે. સિદ્ધિપદને પામ્યા હોવાથી સિદ્ધવડ કહેવાય છે. શ્રી આદિનાથ પ્રભુની પાદુકા છે. સિદ્ધવડ પાસેના આંબાવાડિયામાં ફાગણ શુદિ તેરશે છ ગાઉની યાત્રા કરી યાત્રાળુઓ એકઠા થાય છે. અને માટે મેળો ભરાય છે. અહીં દહીં, ઢેબરાં, ચા, ભાતું, શેરડીનો રસ, સાકરના પાણું વિગેરે જુદા જુદા ગૃહસ્થ તરફથી અપાય છે. વન ભેજનને આનંદ અહીં આવે છે. પાલીતાણા જવા માટે ઘોડાગાડી તથા બેલગાડીઓ મળે છે. પાલીતાણું અહીંથી પાંચેક માઈલ દુર છે. બાર ગાઉની યાત્રા બાર ગાઉની યાત્રાએ જવા માટે શત્રુંજી નદી કાંઠે આવેલા પાંડેરીયા ગામ થઈ ભંડારીયા જવાય છે. અહીં શ્રાવકના ૨૫ ઘર છે, અને દહેરાસર છે. અહીંથી કદંબગિરિ જવાય છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું કદંબગિરિ–ગઈ ચોવીશીના બીજા તીર્થકર નીરવાણીને કદંબ નામે ગણધર એક કોડ મુનિ સાથે મેક્ષે ગયા છે, તેથી કદંબગિરિ તીર્થને મહિમા છે. | તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પ્રેરણાથી આ તીર્થમાં નવીન જિનાલયે આદિ થયાં છે. અને તેથી તીર્થને મહિમા તથા વિશિષ્ટતા વધ્યાં છે. અહીં શ્રી જિનદાસ ધર્મદાસની પેઢી છે. શ્રી કદમ્બવિહાર પ્રાસાદ–આ દહેરાસરના પ્રવેશ દ્વારે બે ભવ્ય હાથીઓ સૌનું સ્વાગત કરે છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ મનોહર છે. બહારના ભાગમાં ૭૫ જેટલી દહેરીએ છે. શેઠ પોપટલાલ ધારશી તરફથી બંધાવેલ એક ત્રણ માળનો સુંદર ઉપાશ્રય છે. તથા એક વિશાળ જ્ઞાનશાળા પણ છે. યાત્રાળુઓને ઉતરવા માટે બે ધર્મશાળાઓ છે. જમવાની વ્યવસ્થા “ભોજનશાળા” પેઢી તરફથી ચાલે છે અને તેની વ્યવસ્થા ઘણી જ સુંદર છે. ઉપર જતાં રસ્તામાં એક સુંદર વાવ આવે છે. તેનું પાણી નિર્મળ છે. તળાટીમાં પેઢી તરફથી યાત્રાળુને ભાતું અપાય છે. શ્રી આદિશ્વર જિનાલય–પહેલું ઋષભદેવ ભગવાનનું મંદિર આવે છે. બાજુમાં બે ભવ્ય પ્રતિમાજીએ છે, જેની અંજનશલાકા થવાની છે. બહારના ભાગમાં ૨૬ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી શત્રુંજય સૌરભ દહેરીએ છે. ઉપર એક દહેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. વાવડી પ્લેટ તરફ જતાં શત્રુંજય પટ છે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિવાળું સુંદર મંદિર છે. નીચે ૧૨૧ પણ છે. ઉપર શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા છે. - સૌથી ટચે ગઈ એવીશીના નીરવાણું પ્રભુના કદંબ ગણધર કોડ મુનિ સાથે મોક્ષે ગયા હતા, તેમના અને શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહીં કમળાદેવીનું સ્થાનક છે. અહીં હળીના દિવસે હિળી પ્રગટાવવામાં આવે છે. ડુંગર હોવા છતાં આજુ બાજુ કશું નુકશાન થતું નથી. કમળાદેવીની મૂર્તિ ચમત્કારિક લાગે છે. - વાવડી પ્લેટમાં પ્રતિમાજીને ભંડાર છે. અનેક જાતની રંગબેરંગી આરસની નાની મોટી ભવ્ય મનહર પ્રતિમા જીઓ ઘણું છે. ઉપરાંત ગૌતમસ્વામી અને દેવ-દેવીઓની મૂર્તિ એ પણ છે. ધાતુની મૂર્તિઓ પણ ઘણું છે. હસ્તગિરિ–કદંબગિરિથી એક ગાઉ ચેક ગામને પાદર શત્રુંજી નદીને ઓળંગીને હસ્તગિરિ જવાય છે. ભરત રાજાના હાથીએ આ સ્થળે મરણ પામી સ્વર્ગે ગયા તે હાથીના સ્મરણ નિમિત્ત હસ્તગિરિ તીર્થ મનાયું. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું - ૧૧૧ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી નીચે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર છે. ઉપર એક દહેરીમાં શ્રી આદિનાથજીનાં પગલાં છે. શ્રી શત્રુંજયગિરિ નજીકની શ્રી પંચતીથ. જેસર–પાલીતાણાથી બેલગાડી રસ્તે ઘેટી થઈ હાથસણી થઈ જેસર જવાય છે. અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું નાનકડું મંદિર છે. અહીં ઉતરવાને ધર્મશાળા તથા ઉપશ્રય પણ છે. છાપરીઆળી-આ ગામ ભાવનગરના મહારાજાએ ઢેરોના રક્ષણ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આપેલું છે, અહીં મોટી પાંજરાપોળ છે, તેની વ્યવસ્થા પેઢી તરફથી થાય છે. અહીં એક દેરાસર તથા ધર્મશાળા છે. મહુવા-જાવડશા અને હંમંત્રીના પુત્ર જગડુશા, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી, આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી તથા અમેરિકા જઈજન ધમને પ્રચાર કરનાર શ્રી વીરચંદ રાઘવજીની આ જન્મભૂમિ વીરક્ષેત્રના નામે પ્રસિદ્ધ છે. અહીં જીવિતસ્વામી શ્રી મહાવીરસ્વામીની મનહર પ્રતિમા છે. મંદિર બહુ જ મોટું અને વિશાળ છે. બાજુમાં આચાર્યપ્રવર વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી નવીન દેવપ્રાસાદ બંધાવવામાં આવેલ છે. પ્રથમ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પાષાણુમાં કતરેલ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી શત્રુંજય સોરભ તબક તારણ નજરે પડે છે. અહીંની કેરણી બહુ જ સુંદર છે. ભગવાન પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથજીની પ્રતિમાઓ મનહર છે. બીજા મંદિરમાં શ્રી મલ્લિનાથજી ભગવાનની સાથે નીકળેલા શ્રી શાંતિનાથજી પ્રભુ બિરાજમાન છે. ભેંયરામાં શ્રી નેમિનાથ પ્રભુના અલૌકિક પ્રતિમાજી સૌને આકર્ષે છે. બાજુમાં આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું પાષાણમાં કોતરેલ બાવલું જોવાલાયક છે. અહીં કટીના પત્થરમાંથી કેરી કાઢેલ ભગવાનશ્રી આદીશ્વર પ્રભુની ૧૦૮ આંગળ પ્રમાણની ભવ્ય પ્રતિમા છે. મહુવાના કળાકારે કરી કાઢેલ અદ્ભૂત ભવ્ય પ્રતિમાજી આપણને આશ્ચર્યમુગ્ધ કરે છે. ઉપર ચૌમુખજીની દેરી છે. અહીંથી શ્રી શત્રુંજય ગિરિરાજનાં દર્શન થાય છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીને વિહાર સૌરાષ્ટ્રમાં થયો ત્યારે સિદ્ધાચળજીથી આગળ વધી સમુદ્રકિનારાના શહેર મધુમતી (મહુવા)માં પધાર્યા હશે તેમ મહુવા દહેરાસરમાં હાલ પ્રતિષ્ઠિત શ્રી મહાવીર સ્વામીના બિંબ જે જીવિતસ્વામીના નામથી ઓળખાય છે, અને જે ઘણા સમયથી વીરક્ષેત્ર કહેવાય છે, તે ઉપરથી જણાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી મહાવીરસ્વામીએ વઢવાણમાં સ્થિરતા કરેલી હોવી જોઈએ. વઢવાણને વર્ધમાનપુર કહેવામાં આવે છે. સમુદ્ર મહુવાની પાસે છે. અહીં સ્ટીમર આવે છે અને વહાણે સફર કરે છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૧૧૩. સ્ટેશન ઉપર શેઠ કસળચંદ કમળસીની ધર્મશાળા છે. શહેરમાં પણ ધર્મશાળા તથા ભેજનશાળા છે. શ્રી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ જોવા લાયક છે. મહુવાના હાથીદાંત, લાકડાનાં રમકડાં બહુ જ પ્રખ્યાત છે. ઉપરાંત જમાદારી આંબાની કેરી, નાળીયેર, સોપારી, વિલાયતી જાંબુ તથા રામફળ અને સરઘવાના શાક માટે પણ પ્રસિદ્ધ છે. દાઠા—ઊંચી બાંધણીનું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે ધર્મશાળા પણ છે. તળાજા–ભાવનગરથી બત્રીસ માઈલ “તળાજા નામે સુંદર ગામ છે. 'મહુવાથી ભાવનગર સુધી રેલ્વેની સગવડ છે. તળાજામાં ધર્મશાળા અને ભેજનાલયની સુંદર સગવડ છે. અહીં શ્રી તાલધ્વજગિરિ ઝુલતી તે રણમાળ જે શેભે છે. તાલધ્વજ એ શત્રુંજયની એક ટૂંક ગણાય છે. આ નાનકડા રળી આમણ ડુંગર ઉપરથી સમુદ્રને ભેટતી શત્રુંજી નદીને વિશાળ પટ, ગોપનાથ મહાદેવને દ્વીપક૯પ, સમુદ્રના મોજાને ચળકાટ, શત્રુંજયગિરિની ઉજવળ શિખરમાળ આંખને આનંદ આપે છે. અહીં ડુંગરનું ચઢાણ બહુ સુલભ છે. નરસિંહ મહે તાનું જન્મસ્થાન તળાજા છે, અને ડુંગર ઉપર નરસિંહ મહેતાની નિશાળનું સ્થાન છે. એભલ મંડપના નામથી પ્રસિદ્ધ ગુફા–બૌદ્ધ ગુફાના અવશેષનું સ્મરણ કરાવે છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી શત્રુંજય સૌરભ અહીં બૌદ્ધ ધર્માંના ભિક્ષુકાના અભ્યાસ માટે પ્રાચીન વિહાર હતા અને ગુણુમતિ-સ્થિરમતિ જેવા વિદ્વાના તળાજા વિહારમાં રહ્યાના ઉલ્લેખ મળે છે. ડુંગર ઉપર એક સુંદર મદિર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મનેાહર છે. ીજી ટૂંકમાં શ્રી સુમતિનાથ દાદા-સાચા દેવની ચમત્કારીક મૂર્તિ છે. ત્રીજી ટૂંકમાં ચૌમુખજીનું મંદિર છે. ત્યાં એક કીતિ સ્તંભ છે. ત્રાપજ-તણસા—આ મન્નેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીના 'દિ અને ઉતરવા માટે ધર્મશાળા છે. ઘાઘા થાડા વર્ષો પહેલાં ઘાઘા મેટુ અંદર હતું. આજે આખુ ંચે તે ભાગી પડયું છે. માટુ' સુંદર દહેરાસર નવખ’ડા પાર્શ્વનાથસ્વામીનુ' છે. મૂતિ પ્રાચીન અને અલૌકિક છે. તેના ગઢમાં બીજા ચાર દિરા છે. શ્રી ચંદ્રપ્રભુનું અને જીરાવળા પાર્શ્વનાથનુ... મદિર છે. ઉતરવાને શેઠ ડુડીભાઇની ધર્મશાળા છે. ટીભાઈ શેઠનાં ધર્મ પત્ની હરકુંવર શેઠાણી ઘેાઘાના જ હતા. ભાવનગર—મોટુ શહેર છે. મેટા સ્ટેશન પાસે શેઠ હીરાલાલ અમૃતલાલની ધર્માંશાળા છે. પાસે જૈન ભેાજનશાળા પણ છે. ભાવનગરમાં ચાર મેટાં દહેરાસરે છે. શહેરમાં માટું દહેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે, તેમાં ખીજા ચાર દહેરાસરા છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૧૧૫ ગેડીજીનું દહેરાસર વેરી બજારમાં જતાં આવે છે. તેમાં બીજાં ત્રણ દહેરાસરો છે. વડવામાં શ્રી ચંદ્રપ્રભુનું સુંદર મંદિર છે. દાદા સાહેબમાં શ્રી મહાવીરસ્વામીનું મેટું મંદિર શહેરની બહાર જેવા લાયક છે. ત્યાં ધર્મશાળા તથા જૈન બેડિગ છે. દહેરાસરજીને ફરતે કોટ છે. પ્રસિદ્ધ મુનિશ્રી મૂળચંદજી મહારાજ તથા મુનિશ્રી વૃદ્ધિચંદજી મહારાજની આરસની સુંદર જાળીવાળી નકશીદાર દહેરીઓમાં પગલાં છે. શહેરમાં શ્રી જનધર્મ પ્રસારક સભા અને શ્રી જૈન આત્માનંદ સભા, જૈન વિદ્યાથીભુવન, યશવિજયજી જૈન ગ્રંથમાળા, ત્રિ. ભા. જૈન કન્યાશાળા વિગેરે સંસ્થાઓ છે. પીલગાર્ડન, બેરતળાવ, ઝુલતે પુલ, તખ્તસિંહજી હોસ્પીલ વિગેરે જેવા લાયક છે. શહેર–પાલીતાણાનું શિહોર જંકશન છે, શિહેરમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. બીજું પણ દહેરાસર છે તેમજ ધર્મશાળામાં પણ દહેરાસર છે. જૈન ભેજનશાળા પણ શરૂ થઈ છે. શિહોરના પેંડા, ત્રાંબા પિત્તળનાં વાસણ અને તમાકુ વખણાય છે. પાલીતાણા-શહેર યાત્રા. ૧. મેટું દહેરૂં–શહેરના મધ્ય ભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે એક રમણીય મંદિર છે. સં. ૧૮૧૭ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ રાજના એક ફન્ન ભાતિમા અલોએ બધા ૧૧૬ શ્રી શત્રુંજય સૌરભ માં દીવ બંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ બંધાવ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા અલૌકિક છે. આ મંદિરને ફરતે કેટ છે. પૂજા ભણાવવાને આરસમય સુંદર ચેક છે. દરવાજાના મોટા હાથીઓ સૌ કેઈને આકર્ષે છે. ૨. ગેડીજીનું દહેરૂં–સં. ૧૮૫૦ માં સુરત નિવાસી ભણશાળી હીરાચંદ ધર્મચંદના ધર્મપત્ની શ્રી હેમકુંવર શેઠાણીએ પિતાને રહેવાના મકાનમાં ઘર દહેરાસર તરીકે બંધાવ્યું હતું. તેમાં ધાતુના પ્રતિમાજી મૂળનાયક તરીકે હતા. ત્યારબાદ શેઠ શ્રી આ. ક. ની પેઢી તરફથી આ દહેરાસર નવું જણાવવામાં આવ્યું. સં. ૧૯૦ ની સાલમાં આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજીના વરદ્ હસ્તે જેઠ સુદ ૧૧ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. અત્રેના સંઘના પ્રયાસથી આ અલૌકિક પ્રતિમા બેલે રાથી લાવવામાં આવ્યાં હતાં અને શ્રી સંઘ તરફથી તેની પ્રતિષ્ઠા થઈ હતી. બીજાં બે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી શ્રી શત્રુંજય ઉપર નેમનાથની ચોરીવાળા મંદિરમાં સમારકામ કરતાં એક ભીંતમાંથી નીકળ્યાં હતાં તે પણ મનહર છે. ૩. શ્રી શાંતિનાથજીનું દહેરું–કાપડ બજારમાં દર બારગઢની બાજુમાં ખરતગચ્છના યતિયય શ્રી કરમચંદજી હેમચંદજીએ પિતાના કબજાવાળા વિશાળ ડહેલાની અંદર મેડી ઉપર સં. ૧૫૦ માં એક મંદિર બંધાવ્યું છે. તેની For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું ૧૧૭ વ્યવસ્થા યતિવર્ય શ્રી લક્ષમીચંદજી મહારાજ કરે છે. તેમાં શ્રી શાંતિનાથજી ભગવાન તથા બીજી પ્રતિમાજીઓ અને પગલાં છે. શહેર બહારના મંદિરો. ૪. નરશી કેશવજીનું દહેરું–શેઠ નરશી કેશવજીની - ધર્મશાળામાં ચૌમુખજીનું મંદિર છે સં. ૧૯૨૧ માં આ દહેરાસરની પ્રતિષ્ઠા થયેલી છે. ઉપર પણ ચૌમુખજીની સુંદર પ્રતિમાઓ છે. ૫. નરશી નાથાનું દહેરૂ –શેઠ નરશી નાથાની ધર્મશાળામાં મેટા દરવાજા પાસેની મેડી ઉપર મંદિર છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૮ માં કરવામાં આવી છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે. ૬. શ્રી મહાવીર સ્વામીનું દહેરૂં–શ્રી વીરબાઈ પાઠશાળા અને લાઈબ્રેરી સાથે અંદરના ભાગમાં શેઠ કેશવજી નાયકના ધર્મપત્ની વીરબાઈ એ સં. ૧૫૪ માં એક ભવ્ય દહેરાસર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે. ૭. મતી સુખીયાનું દેહ–મતી સુખીયાની ધર્મ શાળામાં એક શિખરબંધી દહેરાસરજી છે. સં. ૧૯૪૮ માં પ્રતિષ્ઠા થયેલી છે. પ્રતિમા ૧૪ છે. મૂળનાયક શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમાજી છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી શત્રુંજ્ય સે ૮. કંકુબાઈનું દહેરૂં–કલ્યાણ ભુવનની બાજુમાં કંકુ બાઈની ધર્મશાળામાં મેડી ઉપર એક મંદિર છે. આદીશ્વર ભગવાનની મૂર્તિ છે. બીજા પણ પાર્શ્વનાથ વિગેરે ભગવાનની પ્રતિમાજીએ સુંદર બીરાજમાન છે. ૯ જસકુંવરનું દહે– સુરત નિવાસી જસકુંવરબહેને સં. ૧૯૪૯ માં ધર્મશાળા બંધાવીને જુદા કમ્પાઉન્ડમાં શિખરબંધી દહેરાસર કરાવી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમા ૧૩ છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. ૧૦. માધવલાલ બાબુનું દહેરૂં–કલકત્તા નિવાસી માધવલાલ દુગ્ગડ બાબુએ સં. ૧૫૮ માં એક ધર્મશાળા બાંધી તેમાં શિખરબંધ દહેરાસર કરી પ્રતિષ્ઠા કરાવી છે. કુલ પ્રતિમાજી ૩૧ છે મૂળનાયક શ્રી સાચા દેવ સુમતિનાથજી છે. ૧૧. દાદા સાહેબનાં પગલાં–કલ્યાણ ભુવન, ચાંદ ભુવન ધર્મશાળાની બાજુના ખાંચામાં ગેરજીની વાડીમાં ખરતરગચ્છના આચાર્યશ્રી જિનદત્તસૂરીશ્વરજીનાં પગલાં છે. મોટા ખર્ચે નવું મંદિર તૈયાર કરાવવામાં આવ્યું છે. સુંદર પગલાં જેડી છે છે. ૧૨. શ્રાવિકાશ્રમનું દહેરૂં–જીવન નિવાસની સામે જૈન કેમની સધવા, વિધવા, કુમારિકા બહેનને રાખવામાં આવે છે, તેમાં એક સુંદર દહેરાસર છે. ૧૩. પંજાબી ધર્મશાળામાં દહેરૂં–આરીસાભુવનની બાજુમાં આ ધર્મશાળા છે, પંજાબી ભાઈઓને For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રકરણ ૯ મું ઉતરવાની સગવડતા ખાતર આ ધર્મશાળા બંધાવી છે તેમાં મનને આનંદ આપે તેવું રળિયામણું સુંદર જિનાલય છે મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામી છે. ૧૪. આરીસાભુવનમાં દહેરૂ–પંજાબી ધર્મશાળાની બાજુમાં આ ધર્મશાળા આવેલ છે. આ ધર્મશાળામાં રસ્તા પર એક સુંદર માટે ઉપાશ્રયને હોલ છે. તેમજ ધર્મશાળાની વચ્ચે એક સુંદર નાનું શીખરબંધી દહેરાસર છે. જેની પ્રતિષ્ઠા સં. ૨૦૧૫માં થયેલ છે. મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન છે. ૧૫. જન ગુરુકુળનું દહેરૂં–સ્ટેશનની સામે જૈન ગુરુકુળ જોવા લાયક સંસ્થા છે. તેમાં એક દહેરાસરજી છે. મૂળ નાયક શ્રી સુમતિનાથ છે. આ દહેરાસરમાં પાટણની પ્રાચીન કારીગરીવાળું નકશીદાર આબૂની કારીગરીની યાદ આપે તેવું સુંદર સિંહાસન કળાને નમૂનો છે. ઉપરાંત ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ગુરૂકુળના સંસ્થાપક શ્રી ચારિત્રવિજયજી મહારાજ તથા હંસવાહિની સરસ્વતી દેવીની મૂતિઓ જોવાલાયક છે. ૧૦. જન બાળાશ્રમનું દહેરૂં-તલાટી રસ્તે જતાં જૈન બાલાશ્રમ આવેલ છે. તેમાં એક શિખરબંધી દહેરાસરજી છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૧૭. વલ્લભ વિહારમાં દહેરૂ-નહાર બીલ્ડીંગની ધર્મશાળાથી ખુબજ નજદીક આ ધર્મશાળા તથા ભવ્ય For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી શત્રુ’જય સૌરભ છે જેની પ્રતિષ્ઠા અને સુંદર શિખરબંધી દહેરાસર શિખરબંધી દહેરાસર સ. ૨૦૧૪માં થયેલ છે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી છે. ૧૮. જન સાસાયટીમાં દહેરૂ —શ્રીશત્રુ જય ગિરિરાજને અટકીને જૈન સદ્દગૃહસ્થાએ ભેગા થઈ રેશનકદાર અગલા ખાંધી હવા ખાવા લાયક સુંદર સ્થાન અનાખ્યુ છે અને તે બધાય મંગલાઓની વચ્ચે વિશાળ જગ્યા રેકી લેશાન ભવ્ય શિખરબ ંધી મેટુ દહેરાસર માંધ્યુ છે જે સેાસાયટીને અતિ શોભાસ્પઢ લાગે તેવી સુંદર આંધણીનું છે મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામી બિરાજમાન છે. ૧૯. આગમ મંદિર—શ્રી આગમાનુ અવલેાકન થાય તેવી આરસપહાણની તકતીઓમાં આગમે કાતરેલ છે, અને તકતીઓની સામે સુંદર ભવ્ય દહેરી બાંધી ચૌમુખજી પધરાવેલ છે. વચ્ચે મોટા દહેરાસરમાં ચૌમુખજીની ભવ્ય અને સુંદર પ્રતિમાજી છે. મૂળનાયક શ્રીઆદિશ્વર પ્રભુ બિરાજમાન છે. ભીતાયે આગમાનું અવલેાકન કરતાં વચ્ચે વચ્ચે ચાર ભવ્ય અને સુંદર માટી દહેરીએ શિખરબંધી ચાર દિશામાં ચાર છે. બહાર પડખે ગણધર મંદિર છે તેની ઉપર તથા નીચે પણ પ્રતિમાજી છે. પાદુકા દહેરી ૨૦. જૂની તળેટી—શત્રુંજયની વમાન તળેટી પહેલાં આ સ્થળ તળેટીનું હતું. કકુભાઈની ધર્મશાળા પાસે એક ચેાતરા ઉપર દહેરી એમાં પગલાં જોડી ત્રણ છે. આ દહેરીના For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મુ ૧૨૧ ચેાતરા ઉપર જૂનું રાયણ વૃક્ષ હતું. પર્યુષણમાં ચૈત્ય પરિપાટી કરતાં સઘ અહીં દર્શન કરવા આવે છે. આજ સુધી અહી. ખુલ્લી જગ્યા હાવાથી ઘણી આશાતના થતી હતી. આ. ક. પેઢીના મુનિમ શ્રી ચુનીલાલભાઇએ પ્રયાસ કરી સુંદર કાટ કરી કબજો કરી લીધા છે. - ૨૧. લલિતાસર પાસેની દહરી કચ્છી રસ હ દેવરાજની ધર્મશાળા પાસે ગલીમાં એક જૂની દહેરી આવેલી છે. દહેરી કરતા કેટ કરેલા છે. શ્રી ઋષભદેવજીના ચરણપાદુકા વિગેરે પગલાં જોડી ત્રણ છે. અહીં વસ્તુપાળ તેજપાળે અંધા વેલું વિશાળ લલિતાસર નામનું સરેાવર હતું. ૨૨. ગાડીજીનાં પગલાં-ધાંધરકા ઘાટ ઉપર સ્મશાનથી થોડે દૂર એક દહેરી આવેલી છે. આ પણ લલિતાસર તળા વનુ સ્મરણ છે. એળી પર્વમાં આળી કરનારાઓ દશમને ક્રિને અહી દર્શન કરવા આવી ધ્વજા ચડાવે છે. ૨૩. જય તળેટી—અહિં અતિ પ્રાચીન અને ભવ્ય કુલ અઠ્ઠાવીશ દહેરીએ છે. તેમાં પગલાં જોડી એકતાલીસ છે. પ્રકરણ દશમું ગિરિરાજને માગે સૌરાષ્ટ્રમાં ગેાહિલવાડ પ્રાન્તમાં પાલીતાણા એક • નાનકડું સુંદર શહેર છે. દેશપરદેશના હજારો યાત્રિકે આ શહેરમાં દરવર્ષે ગિરિરાજ શ્રીશત્રુ ંજયની યાત્રા કરવા આવે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી શત્રુંજ્ય સૌરભ છે. યાત્રિકોને લઈ પાલીતાણા નાનું પણ સુંદર અને રમ્યા શહેર દેખાય છે. પાલીતાણાની શોભા, પાલીતાણાનું ગૌરવ, પાલીતાણાની પ્રસિદ્ધિ અને પાલીતાણાની પ્રતિષ્ઠા એ ગરવા ગિરિરાજને લીધે જ છે. વિધવિધ માર્ગો– પાલીતાણા આવવા માટે વિધવિધ રેલગાડીના માર્ગો છે. (૧) મુંબઈ, અમદાવાદ, વિરમગામ, વઢવાણકેમ્પ, શિહેર. (૨) દિલ્હી, મારવાડ, આબુ, મહેસાણા, વિરમગામ અને (૩) મુંબઈ, અમદાવાદ, ધોળકા, ધંધુકા, બેટાદ, અને ,, (૪) જામનગર, રાજકોટ, વઢવાણ કેમ્પ અને ,, , (૫) વેરાવળ, જુનાગઢ, જેતલસર, જેતપુર, ઢસા, ઘેળા, અને (૬) રાજકેટ, જેતલસર, જેતપુર, ઢસા, ધોળા અને (૭) મહુવા, તળાજા, ભાવનગર અને (૮) મહુવા, કુંડલા, ઢસા, ધોળા અને ચાલો ચાલે વિમળાગરિ જઈએ રે, ભવજળ તરવાને. શિહેરથી ગાડી ઉપડતાં જ ગિરિરાજના દર્શન માટે બાળકે, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષ, મારવાડી કે પંજાબી બધા અત્યંત ઉત્સુક બને છે. હરીયાળા લીલમલીલા મેદાને For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ૧૨૩. માંથી વળાંક લેતી ગાડી જેમ આગળ વધે છે, તેમ તેમ મંદિરના નગર સમા એ તીર્થરાજ ધવલ મંદિરોથી આચ્છા દિત નજરે પડે છે અને ગગનચુંબી શિખરના સુવર્ણ કળશે આકાશમાં ચમકતા તેજસ્વી તારલા જેવા દીપી ઉઠે છે અને ભાવિક ભક્તોના કંઠમાંથી “જાત્રા નવાણું કરીએ વિમળગિરિ, જાત્રા નવાણું કરીએ ” તથા “સિદ્ધાચળ ગિરિ ભેટયા રે ધન્ય ભાગ્ય હમારા” તેમજ “સિદ્ધાચળના વાસી જિનને ક્રોડે પ્રણામ” જેવાં ગીતે સરી પડે છે અને દૂરદૂરથી જ એ ગિરિરાજને હજારો મસ્તકે પ્રણિપાત કરે છે. સ્ટેશનની સામે જ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળનાં ભવ્ય મકાને શેભી રહેલ છે. પાલીતાણા સ્ટેશને દરેક ગાડીઓના ટાઈમે ઘડાગાડીએ અને બળદગાડીઓ પણ મળી રહે છે. ટેશનથી ગામમાં જતાં શરૂઆતમાં જગતના નાકે યાત્રાળુઓને સામાન વિગેરે દેખાડવાની બહુ તકલીફ રહેતી હતી, પણ મહારાજા સાહેબને રજત મહોત્સવ પ્રસંગે જગત કાઢી નાખવામાં આવી છે, તેથી ઘણું મુશ્કેલીઓ ઓછી થઈ છે. પાલીતાણામાં યાત્રાળુઓને માટે સગવડ અને અનુકૂળતા અને સારી સગવડતાવાળી ઘણું ધર્મશાળાઓ છે. આગળ પેઈજ ૧૨૯ માં આપવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી શત્રુંજ્ય સૌરભ તળેટી માગ– - શત્રુજ્ય જેમ મંદિરનું નગર છે, તેમ પાલીતાણું ધર્મશાળાઓનું નગર મનાય છે. શહેરના મધ્યભાગમાંથી ધર્મશાળાઓ શરૂ થાય છે. ધર્મશાળાએથી તળેટી તરફ આગળ વધતાં પચીસ કદમ દૂર શ્રી કલ્યાણવિમળની દહેરી ઊંચા ઓટલા ઉપરની ઘુમટવાળી આવે છે, પાણીની પરબ પણ અહીં બેસે છે. વિમળગચ્છના શ્રીમાન્ મુનિરાજ શ્રી કલ્યાણવિમળ અને શ્રી ગજવિમળ મુનિરાજેને આ જગ્યાએ અગ્નિ-સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઉક્ત મુનિરાજેનાં પગલાં સાથે કુલ પગલાં જેડી ત્રણ છે. તળેટીમાં તમામ યાત્રાળુઓને ભાતું આપવાની મંગળ શરૂઆત આ મુનિરાજ શ્રી કલ્યાણવિમળના ઉપદેશથી રાય બાબુ સીતાબચંદજી નહારના દાદાએ શરૂ કરેલ છે. રસ્તામાં બાલમંદિર અને શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ આવે છે. રાણાવાવ આગળ ચાલતાં રાણાવાવ આવે છે. આ વાવ સુરતનિવાસી શેઠ શ્રી ભુખણદાસ શેઠે યાત્રિકે અને પશુ આદિની તૃષા શાંત કરવા માટે બંધાવી છે. અહીં કેસ ચાલે છે અને હવાડામાં પાણી ભરાય છે. આ વાવ પાસે એક ઉંચા For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પ્રકરણ ૧૩ મું ઓટલા પાસે દહેરી છે તે મેઘમુનિને ત્રણ જોડી પગલાં છે. સ્તૂપ છે. તેમાં જન નગર– શ્રીમંતેને માટે હવાખાવાના સ્થળે તે માથેરાન અને મહાબળેશ્વર જેવાં ઘણાંય છે. પણ પાલીતાણાની સુંદર હવા અને શત્રુંજય ગિરિરાજની યાત્રાને લાભ ઉપરાંત ધર્મશાળામાં ગૃહસ્થને અનુકૂળ સુખ-સગવડે ન જ મળી શકે તે દ્રષ્ટિએ ગિરિરાજના ચરણે એક જૈન નગર વસાવવાની રાવ બહાદુર શેઠ શ્રી જીવાભાઈ પ્રતાપશી તથા રાવબહાદુર શેઠ. અમૃતલાલ કાળીદાસ વિગેરે સદ્ ગૃહસ્થને ભાવના જાગી. નામદાર ઠાકોર સાહેબને કહેતાં બહુ જ આનંદભાવે ૯૯૯ વર્ષના પટે વિશાળ જમીન આપી, અને ત્યાં આજે જૈન નગર તલાટીની પાસે જ વસી ગયું છે. તેમાં અદ્યતન પદ્ધતિના અનેક જાતની સગવડવાળા વિલાએ બન્યા છે. રસ્તા અને સડકે તથા વીજળીની રોશની વિગેરેથી તે સુંદર દેખાય છે દરેક વિલામાં નાના નાના બગીચાઓ છે. આવા સુંદર બંગલાએથી જૈન નગરને દેખાવ રમણીય અને સુશોભિત લાગે છે. રાણાવાવથી ચાર ફર્લોગ દૂર જતાં ગિરિરાજની તળેટી આવે છે. પ્રાચીન સમયમાં આ ગિરિરાજ કાઠિયાવાડના જુદા જુદા નાના મોટા પર્વતને આવરી લેતે માટે વિશાળ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી શત્રુ ંજય સૌરભ કાય પર્યંત હતા અને તેની તળેટી શ્રી વãભીપુર નગર પાસે હતી. કાળના વહેવા સાથે નાના મેાટા પવતા ખ'ડિત થતા ગયા. વસ્તી વધવા લાગી, સમુદ્ર દૂર ચાલ્યે ગયે અને તળેટીનું સ્થાન બદલાઈ ગયુ. ડાળી કે ઉપડામણીઆ ધમ શાળાથી તળેટી સુધી ઘેાડાગાડીએ વધારેમાં વધારે એક યાત્રાળુના એ આના ભાડુ લઇને આવે છે. મળદ ગાડીએ પણ આવે છે અને જાય છે. અહીં ગિરિરાજ ઉપર ચઢવા માટે જે ભાઈ બહેનને ડાળીમાં બેસીને જવું હાય તેએ માટે ડાળી લઇને જનાર તૈયાર હાય છે. ડાળીના નિશ્ચિત નથી હાતા. મેળાના દિવસેામાં રૂા. ૪ થી ૮ એક જણના લેવાય છે. સાધારણ દિવસેામાં રૂા. દોઢથી બે સુધીમાં ભાવ ૧ ગિરિરાજ શત્રુ અયના વિસ્તાર અત્યંત વિશેષ હતા. આખા પ્રદેશ પહાડી અને ડુંગરાળ હતા. આજે પણ થાપનાથ, ઈસાલવા, શિહેાર, મઢડા, સેાનગઢ પાસેની ટેકરીઓની હારની હાર, ખાખરાને ડુંગર, કદ’બગિરિ, હસ્તગિરિના શિખરા તથા તાલધ્વજની ટેકરી, પૂર્વમાં ભાડવા ડુંગર, હાથસણી, છાપરીયાળી તથા રાજુલાના હારઅધ ટેકરાઓ, લેાંચ અને સાણાના ગુફાઓવાળા ડુંગરા, પલાણીયા નાતીઆળાના પહાડેા, સાડ઼ માઈલના વિસ્તારને ગિરિપ્રદેશ અને ગિરનારા વિસ્તૃત પહાડ, ખરડાના ડુંગર અને ઢાકાને પહાડ, સરધારની ધાર અને ચેટીલાના ડુગરા બધાં એક જ મહાકાય પર્વતના છૂટા છૂટા પડેલા વિભાગેા છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું ૧૨૭ પણ ચઢવા ઉતરવાની ડેળી થાય છે. નાના બાળકો માટે ઉપડામણીઆ મળે છે જે એક છોકરાને ઉપાડવાના આઠથી બાર આના જતાં આવતાંના લે છે. રય વિશ્રામસ્થાન તળેટીના પરથાર ઉપર ૩૫-૪૦ વર્ષ પહેલા મોટું વડવૃક્ષ હતું. તે યાત્રાળુઓને છાંયડે આપતું પણ તે અકસ્માત તૂટી પડવાથી યાત્રાળુઓ માટે લાકડાને માંડ કરવામાં આવ્યું હતું,પછીથી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈના પૂજ્ય માતુશ્રી શ્રી ગંગાબાઈએ સારે ખર્ચ કરી રોનકદાર કમાનેથી સુશોભિત છત્રીવાળું મનહર વિશ્રામસ્થાન બનાવરાવ્યું છે. આ ભાતા તળેટીના નામથી ઓળખાય છે, કારણ કે અહીં યાત્રા કરીને આવનાર દરેક યાત્રાળુઓને ચોમાસાના ચાર મહિના સિવાય હંમેશાં કળના લાડુ અને ગાંઠીયાનું ભાતી મળે છે. કઈ કઈ વખત ચા, દહીં, ઢેબરા કે બીજી વિધવિધ મીઠાઈ પણ ભાતીમાં અપાય છે. જે કઈ ભાઈ બહેનને એક દિવસની ભાતી આપવાની ઈચ્છા હોય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નેંધાવે તે પેઢી તરફથી તે પ્રમાણે વ્યવસ્થા થાય છે સાધુ-સાધ્વીઓને પણ ચરી–પાણીને લાભ મળી શકે તે માટે બાજુમાં બગીચાને લગતા અગાસીબંધ ત્રણ મોટા ઓરડામાં બાંધવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી શત્રુંજ્ય સૌરભ અહીં ચતુર્વિધ સંઘની દરેક વ્યક્તિને જાતા તળેટીમાં સુખ શાંતિ અને વિશ્રામ મળે છે. ઠંડા ઉના પાણુની પણ વ્યવસ્થા બહુ જ સારી રીતે રાખવામાં આવેલ છે. સતી વાવ ભાતા તળેટીની પાસે જ એક મોટી સુંદર વાવ છે. અમદાવાદના નગરશેઠ શાંતિદાસના ભાઈ સુરદાસ શેઠને પુત્ર શ્રી લક્ષ્મીદાસભાઈએ યાત્રિકોના માટે સં. ૧૬૫૭ માં બંધાવી છે, તેનું નામ “સતી વાવ” છે. આ વાવનું પાણી નીરોગી, હલકું અને સ્વાદિષ્ટ ઉપરાંત શક્તિપ્રદ ગણાય છે. વાવથી ડાં પગલાં દૂર જતાં એક જાળના વૃક્ષ નીચે શાંતિદાસ શેઠની બંધાવેલી દેરી છે. તેમાં ગેડીજી મહારાજનાં પગલાં જેડ એક છે. અને અહિંથી વીસેક પગલાં આગળ જતાં એક ઓટલા ઉપર પાળી છે. આગમમંદિર– આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપદેશ અને પ્રેરણાથી તળેટીની પાસે અને શત્રુંજયના મુખદ્વારરૂપ જામનગરના નગરશેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી સં. ૧૯ના મહા વદી ૧૦ ના શુભ દિને ભવ્ય કલામય દેવરાજ શાશ્વત જિનપ્રાસાદ શ્રી વર્ધમાન જૈન આગમમંદિર બંધાવી તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ૧ર૮ જૈનશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ પીસ્તાલીસ (૪૫) આગની વાણું આ આગમમંદિરમાં સંગેમરમર ઉપર મનહર રીતે કોતરવામાં આવી છે, અને આખાએ મંદિરમાં આગમના શિલાલેખે કળામય અને કલ્પનાના ભવ્ય સ્મારક સમા આંખને ચકિત કરી દે છે. ભવ્ય દેવપ્રાસાદમાં શ્રી ચૌમુખજીની મનહર મૂતિઓ છે. શિલાલેખેની આસપાસ ૪૩ દેરીઓ છે. બાજુમાં શોભાસ્પદ શ્રી ગણધર મંદિર છે, અને તેમાં ગણધરોની પ્રતિમાની રચના બહુ જ કળામય રીતે કરવામાં આવી છે. આ ગણધરમંદિર જામનગરનિવાસી શેઠ અમૃતલાલ કાળીદાસ તરફથી બાંધવામાં આવ્યું છે. આ મંદિરમાં એક મેટું સુંદર ભેંયરું છે અને તેમાં અનેક મૂર્તિ બિરાજમાન છે. પૂજા માટે દરેક જાતની સામગ્રી રહે છે અને આ મંદિર સાથે એક બૃહત્ પુસ્તકાલયની પણ ચેજના છે, જેમાં હસ્તલિખિત અને મુદ્રિત પુસ્તકની બહુ મોટી સંખ્યા વ્યવસ્થિત રીતે ગોઠવી રાખવામાં આવી છે. પ્રકરણ ૧૧ મું. શત્રુંજય તિર્થમાં આવેલી નાની મોટી ધર્મશાળાઓ પાલીતાણામાં તિર્થયાત્રા કરવા યા ચેમાસું રહેવા આવતા યાત્રાળુઓને સુખશાંતિથી ઉતરવા-રહેવાને સારુ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી શત્રુંજય સૌરભ જૈન ધનાઢય પુન્યવંત લેકે એ ધર્મશાળાઓ બંધાવી મેટું પુન્ય હાંસિલ કરી નિજ નામના અમર કરી છે. હાલ નાની મોટી સંખ્યાબંધ ધર્મશાળાએથી પાલી. તાણું શહેર વિશેષ રળિયામણું લાગે છે. યાત્રિકોને શહેર અંદરની ધર્મશાળા કરતાં બહાર એટલે તળેટી રોડ પર આવેલી ધર્મશાળાઓ વિશેષ સગવડવાળી જણાયાથી યાત્રાળુએને માટે ભાગ બહારજ ઉતરી રહે છે. એકંદર છેતાલીસ ધર્મશાળાઓમાં કેટલાકની દેખરેખ અને કબજે શ્રી આણુંદજી કલ્યાણજીના હાથમાં છે. તે કેટલીકની દેખરેખ બંધાવનારા ગૃહસ્થના તરફથી મુનિમદ્વારા રહે છે. પરંતુ બંધાવનારા પુન્યવંતે યા તેના વારસદારે જે શ્રી આણંદજી કલ્યાણજીની દેખરેખ નીચે મુનિમને સંભાળવાને બંદોબસ્ત કરે તે યાત્રાળુઓને ઉતરતાં જે હાડમારી વેઠવી પડે છે તે દુર થાય. કેમકે થોડા વરસ પહેલાં જ્યારે થોડી ધર્મશાળા હતી. ત્યારે મેળામાં એકઠે થતે સંઘ સારી રીતે સમાઈ શકતે હતા. જ્યારે વિશાળ અને સારી સગવડવાળી ધર્મ શાળાઓને માટે જ વળે, ત્યારે જ્યાં પાંચ હજાર માણસ થયું કે ઉતરનારાઓની બુમાબુમ અને એક ધમશાળેથી બીજી, અને બીજીથી ત્રીજી એમ અથડા અથડી થાય છે. કોણ જાણે શું છે કે આ હાડમારી ઓછી થવી જાઈએ તેના બદલે વધવા પામે છે. તે પુન્ય પ્રતાપવંત અંધાવી અપાવનારાને ઉદ્દેશ સુકિન્નીવંત નિવડે તેમ થવા દેખરેખ રાખનારા માલિકને અમારી નમ્ર વિનંતી છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ + ટ = 0 0 – ૯ પ્રકરણ ૧૩ મું ૧૩૧ અહારની ધર્મશાળાઓ એકેકની જોડે યા સામે આવેલી છે. ધર્મશાળાઓનાં નામ. ઠેકાણું. ૧ શેઠ હેમાભાઈની-મેટા દહેરા પછવાડે. ૨ ,, મેતીશાની–મોટા દહેરા સામે. , હેમાભાઈની હવેલી– દહેરા પછવાડે. ૪ ,, નરશી કેશવજીની-શેત્રુંજા દરવાજા બહાર. ,, નરશી નાથા–મેટા વંડાની જોડે. , મોતીસુખીયાની-નરશી કેશવજીની જોડે. , પનાલાલ બાબુની–તળેટીના રસ્તે. ૮ ,, કેટાવાળાની–પન્નાલાલ બાબુની જોડે ૯ , માધવલાલ બાબુની પન્નાલાલ બાબુની જોડે. ૧૦ ,, રતનચંદ પાટણવાળાની-માધવલાલની જોડે. ૧૧ ,, નહાર બીલ્ડીંગ–નજરબાગ સામે, , જસ કુંવરના–દરબારી નિશાળ સામે. ૧૩ ,, પુરબાઈની–દરબારી નિશાળના ગઢ સામે. ૧૪ ,, કેચીનવાળી જીવનની વાસ–પુરબાઈના પડખે. ૧૫ , વિશાકછી રણસીહની-તળાવને નાકે. ૧૬ ,, ચંપાલાલ મારવાડીની–મેતી સુખીયા જોડે. ૧૭ , ઘોઘાવાળાની તથા જામનગરવાળાની. ૧૮ ,, કંકુબાઈની ધર્મશાળા-ચંપાલાલની સામે. ૧૯ કલ્યાણું ભુવન-કંકુબાઈની ધર્મશાળા જોડે. ૨૦ શેઠ હઠીભાઈની–ગામમાં દાણાપીઠમાં. ૨૧ વારા અમરચંદ હઠીસંગની–ગામમાં નવાપરામાં. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી શત્રુંજય સૌરભ ૨૨ મગનભેદીની–ભીડભંજનની પડખે. ૨૩ શેઠ દેવસી પુનસીની–મગનમોદીની સામે. ૨૪ જૈન-ભાવસારની– દેવસી પુનસીની ધર્મશાળા સામે. ૨૫ મહાજનનો વંડે–નરસી નાથાની જોડે. ૨૬ સાત એારડાની–ગામમાં ગેડીના દહેરા પાસે, ૨૭ મસાલીયાની–ગામમાં સાત ઓરડાની સામે. ૨૮ લલ્લુભાઈની–ગામમાં શેત્રુજા દરવાજા પાસે. ૨૯ સૂરજમલની–ગામમાં લલુભાઈની ધર્મશાળા સામે. ૩૦ ગરજીનું ડહેલું–ગામમાં કાપડ બજારમાં. ૩૧ ઉજમબાઈની–ગામમાં માંડવી પાસે. ૩ર મોતી કડીયાની–ગામમાં કઈ બજારમાં. ૩૩ ભંડારીની–ગામમાં બારોટના નાના ચોરા પાસે. ૩૪ પીપળાવાળી–ગામમાં બારોટના મોટા ચોરા પાસે. ૩૫ જોરાવરમલજીની- ગામમાં ફકીરની ડેલી પાસે. ૩૬ ડાહ્યાભાઈના ઓરડા-સાત ઓરડાની અંદરગાળે. ૩૭ દયાચંદજીવાળી- ઉજમબાઈના અંદર ગાળે. ૩૮ ધુલીએ વંડે–પિસ્ટ ઓફીસ પાસે. ૩૯ વીરબાઈ પાઠશાળાની-નરશી કેશવજીના સામે. ૪. ચાંદભુવન--મતીસુખીઆની સામે. ૪૧ મહાજનની ગામના સંઘની-નવાપરામાં ગામમાં. ૪૨ શત્રુંજય વિહાર– હાઈસ્કુલના મકાનમાં. ૪૩ આત્માનંદ ભુવન-(પંજાબી)-આરીસા ભુવન પાસે. ૪૪ આરીસા ભુવન-પંજાબની પાસે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું ૧૩૩ ૪૫ સુતરીયા બીલ્ડીંગનહાર બીલ્ડીંગથી આગળ. ૪૬ વલ્લભ વિહાર–સુતરીયા બીલ્ડીંગથી આગળ. આ રીતે દરેક ધર્મશાળાઓ એકબીજાને અટકીને આવેલી છે, તે જ્યારે ઘણું જ સંઘ ભેગો થાય છે. ત્યારેજ યાત્રાળુઓ વપરાશમાં લે છે. કેટલીક ધર્મશાળાઓ વચમાં ખુણે પડી ગઈ છે. ને ગામના સંઘની જ્ઞાતિ જમણ માટેની પરસાળ અને બાંધેલ ચેક વાળી બંને બાજુ ડેલી વાળી છે. ઉપર મુજબ છેતાલીશ ધર્મશાળા પૈકી કેટલાક માં યાત્રાળુઓને સર્વ પ્રકારની સેઈ કરી આપવા સારૂ તેમજ દેખરેખ સારૂ મુનિમો ધર્મશાળામાં કાયમ રહે છે. પ્રકરણ ૧૩ મું તળેટી રોડ જ્યાં ગીરીરાજ ઉપર એટલે પર્વત ઉપર તિર્થ હોય ત્યાં પર્વતના છેક તળીએ તળેટી હોય છે. તે તળેટીએ યાત્રિકે વિશ્રાંતી સારૂ પુન્ય પ્રતાપવંત લક્ષ્મિવંતે એ સ્થાન બંધાવેલા હોય છે, તે પ્રમાણે આપણું સર્વ ભૌમ તીર્થ રાજની તળેટીને ભાગ બાંધેલ ઘણો રળીયામણો છે. શત્રુંજય તીર્થની વર્તમાન તળેટી ગામથી દેઢ માઈલ દુર છે. શત્રુજય દરવાજાથી સીધી સડક ઠેઠ તળેટી સુધી બાંધેલી છે. ખાસ અગત્યની (લક્ષમાં રાખવા ગ્ય) સૂચના ૧. જયણા પૂર્વક સાતે શુદ્ધિ સાચવીને યાત્રાર્થ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી શત્રુંજય સૌરભ જતાં વિકથાદિક પ્રમાદ સેવ નહિ. વિકથાથી પિતાનું તથા પરનું પણ બગાડે છે. તેથી હદયમાં શ્રી ગિરિરાજના ગુણનું સ્મરણ કરતા કરતા વધતા શુભ પરિણામે ઉપર ચઢવું. ૨. ધર્મનું મૂળ વિજ્ય હોવાથી નમ્રતા રાખી ચાલવું. યાત્રાર્થે જતાં દેહનું દમન કરવું. ખાસ મોટી માંદગી વિગેરે કારણ વગર “ડેડી” કરી તેમાં બેસી જવા કરતાં ખુલ્લા પગે ચાલીનેજ, બીજા કેઈને તકલીફ આપ્યા સિવાય યાત્રા કરવી. પ્રભુ પૂજા ચૈત્યવંદનાદિક વખતે પણ વિનય ગુણ વિસરી જ નહિ. સગુણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરેનું યથાયોગ્ય માન સાચવવા ભૂલવું નહિ ૩. તીર્થજળ પવિત્ર હોવાથી તેને ઊષ્ણ કરી કે કરાવી સ્નાન કરવા કરતાં તે શુદ્ધ જળથી જ જયણે પૂર્વક સ્નાન કરી પ્રભુ પૂજનમાં પ્રવૃત્ત થવું યુક્ત છે. ૪. યાત્રા પુજાદિકમાં ભાઈ એ તેમજ બહેને એ બરાબર પિતપોતાની મર્યાદા સાચવવા સંભાળ રાખવી, એકજ સ્થળે પૂજન વિગેરે કરતાં મર્યાદા જળવાય નહિ તે બીજા સ્થળે ભાવ સહિત પ્રભુ ભક્તિ કરી લેવી. ૫. ડુંગર પૂજા કરવા જતાં માર્ગમાંજ પગથીયાં ઉપર પુરપાદિક ચઢાવવા કરતાં ખાસ નિયમિત સ્થળોએ કે ડુંગરમાંની કોઈ અલાયદી શીલ્લા ઉપર પુષ્પાદિક ચઢાવવા યુક્ત છે, તે પ્રસંગે નજરે પડતી અશુચિ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ સુ ૧૩૫ વિગેરે આશાતના દૂર કરવા કરાવવા પૂરતુ લક્ષ રાખવા ચૂકવું નહિ. ૬. સ્નાન કરતી વખતે પહેરવાનુ' વસ્ત્ર પાતપેાતાનુ અલાયદું જ રાખવું ચેાગ્ય છે, તેમજ તેજ વસ્ત્રથી ભીનું અંગ નહિં લુછતાં અલાયદા અ’ગુછા વગેરેથી જ શરીર સાફ કરવું યુક્ત છે. એમ કરવાથી શરીરની આરેાગ્યતા જળવાશે અને અન્યા થતી આશાતના પણ દૂર થઈ શકશે. આ માખત ઉપેક્ષા કરવી નહિ. ૭. પ્રભુ પાસે ધરવા માટે ફળ, ફૂલ વિગેરે જે ઉત્તમ દ્રવ્ય લઈ જવાનાં હાય તે જેમ તેમ અનાદરથી નહિ લઇ જતાં આદર પૂર્વક લઇ જવાં. માર્ગોમાં જતાં કેટલાક મુગ્ધ યાત્રાળુએ શ્રીફળને ચાટીથી ઝાલી લઇ જતા દેખાય છે તે અનુચિત છે. શ્રીફળ આદિક આદર સહિત એ હાથમાં અથવા થાળ પ્રમુખમાં અગર શૈલી વિગેરેમાં રાખીને જ લઈ જવું ઉચિત છે. ૮. યાત્રાર્થે જતાં ઉપર માર્ગમાં પણ કાઈ પણ પ્રકારે આશાતના ન થાય એવી સંભાળ રાખતા રહેવુ.. ૯. યથાશક્તિ પેરિસી પ્રમુખનુ' પચ્ચક્ખાણ કરીને જ ઉપર ચઢવું. કેમકે અત્રે કરેલું થેાડુ' પણ પચ્ચક્ખાણુ મહાન લાભને આપનારૂં થાય છે. ૧૦. આ ક્ષેત્રમાં હરેક રીતે સીદાતા સાધમિક ભાઈઆને વિવેક સહિત સહાય આપી ધર્મ માર્ગોમાં જોડવા પ્રયત્ન કરવા. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી શત્રુંજ્ય સૌરભ ૧૧. દેહ ઉપરની માયા ઓછી કરી સુખ શીલ પણું તજીને અત્રે સ્વશક્તિ અનુસારે દાન, શીલ, તપ અને ભાવ રૂપ ધર્મનું સારી રીતે સેવન કરવું. ૧૨. પ્રતિદીન બનતાં સુધી જયણાપૂર્વક (જીવની વિરાધના ન થાય તેમ) એક જ યાત્રા કરવી. મહેતા પર્વ દિવસે બીજી યાત્રા કરવા ખાસ ઈચ્છા થાય તે તે બહુ સ્થિરતા સાથે જયણા પૂર્વક વિધિ યુક્ત કરવી. ૧૩. કેટલાક અણસમજુ ભાઈઓ દેરાસર કે દહેરી વિગેરેની ભીતે ઉપર પિનસીલ કે કેયલા વતી પિતાના નામ લખી કે ગમે તેવાં ચિત્ર કાઢીને તેને કાળી કરી આશાતના કરે છે તેમ સમજુ માણસેએ જાતે નહીં કરતાં કરનારને સમજાવી, વારવા પ્રયત્ન કરે. ૧૪ કેટલાક યાત્રાળુઓ બહુ અંધારામાં યાત્રાળે જાય છે, તેમ નહીં જતાં સારી રીતે અજવાળું થયા બાદ જય સહિત પગે ચાલી યાત્રા કરવી યુક્ત છે. ૧૫ કેટલાક યાત્રાળુઓ ખાસ કારણ વગર ઓળી કરી યાત્રા કરે છે, તેમના નિમિત્ત ડાળીવાળા ઉપર કેટલીક જાતની આશાતના કરે છે, તે સંબંધી વિચાર કરી સમજુ માણસેએ તેવી અવિધિ આશાતના તજીને જ બનતાં સુધી યાત્રાનો લાભ લેવું જોઈએ. ૧૬ યાત્રાર્થે આવેલા ભાઈ બહેનેએ પ્રભુપૂજા ગુરૂવંદન, સત્તાનુકંપા, શુભપાત્રદાન, ગુણાનુરાગ અને શાસ્ત્ર For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ . Restorosios s Celosteegals es examen este problemele ADNANSE જય તલાટી તથા ધનવશી ટુંક શ્રી શત્રુંજય સૌરભ નં. ૧૩૮ ocios Rook For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ == = પ્રકરણ ૧૨ મું ૧૩9 શ્રવણરૂપ પિતાનાં નિત્યકૃત્ય વિસારી નહિં દેતાં તે નિયમસર સેવવાં જોઈએ. ૧૭ અત્રે સદા સાધર્મિક જનેની બની શકે તેટલી સેવા ભક્તિ વડે આરાધના કરવી. પરંતુ તેની કઈ રીતે વિરાધના તે કરવી જ નહિં. ૧૮ તીર્થ ભક્તિ માટે જેટલું તન, મન, ધનથી કરાય તે ઓછું જ છે, એમ સમજી જે કંઈ યથાશક્તિ કરવામાં આવે તેને કદાપિ ગર્વ તે કરે જ નહિં, પણ પૂર્વ પુરૂષનું છાત લહી સ્વલઘુતા જ ભાવવી. ૧૯ અત્રે પ્રાયઃ કોઈ પણ જાતના પાપમાં પ્રવૃત્તિ ન થાય તેવી કાળજી રાખવી. કે ઈબ નબળી સંગતિથી અળગા રહેવું. સર્વ જીવને આત્મા સમાન લેખી દયાની લાગણી વધારવી અને પરિણામની શુદ્ધિ કરવી. ૨ કઈને કર્કશ-કઠોર કે મર્મ વચન કહેવું નહિ. મિષ્ટ પ્રિય વચન જ બેસવું. ગમે તેવા પ્રસંગમાં પણ અસત્ય અને કટુક વચન કેઈને નજ કહેવું. - ૨૧ આપણે વૃત્તિ દેખી બીજા તેની અનમેદના કરે અને તેનું અનુકરણ પણ કરે તેવી શાંત–નિર્મળ-પ્રમાણિકતા નિષ્કપટ વૃત્તિ અત્રે વિશેષે રાખવી. ૨૨ કઈ પણ પ્રકારના દુર્વ્યસનથી અત્રે સદંતર દૂર રહેવા જ પ્રયત્ન કરે. ૨૩ તીર્થ ભક્તિને છાજે તેવી જ રહેણી કહેણી અત્રે રાખી રહેવું. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી શત્રુંજય સૌરભ ૨૪ કઈ રીતે અનીતિ કે અન્યાયને ઉત્તેજન મળે તેમ નહિં કરતાં, ન્યાય નીતિને જ ઉત્તેજન મળે તેમ જાતે કરવું અને બીજા પાસે કરાવવું. - ૨૫ આવા ઉત્તમ તીર્થો આવવાને શે હેતુ છે? તે પાર પડે છે કે નહિં? તેમાં કસુર થતી હોય તે તેને સુધારી લેવાની કાયમ કાળજી રાખી પિતાનું જોતા રહેવું. ૨૪ તીર્થકર ભગવાન સમાન પવિત્ર આ તીર્થરાજની સેવા ભક્તિને લાભ આપણને અનેકવાર મળે તેવી ચીવટ રાખી પ્રસંગ પામી તે લાભ લેવા પ્રમાદ, ન કરે. પ્રકરણ ૧૩ મું તિર્થડ. બાર એજનના માનવાળે આ ગિરીરાજ તળેટીથી ઉપર ચડતાં કિલ્લા સુધીની લંબાઈ આશરે દેઢ ગાઉ ઉંચાઈ છે. ચડવાનો સઘળે રસ્તે ડુંગરી પત્થરના નાના મોટા સલાઓ ચોંટાડી બાંધે છે. આખે રસ્તે પહોળાઈમાં સડક જેટલું હોવાથી જથ્થાબંધ આવવા જવાને અડચણ પડતી નથી. રસ્તામાં પાણીના પાંચ કુલ આવે છે. દરેક કુંડની વચ્ચે ત્રણ ત્રણ ચચ્ચાર વિસામા આવે છે. દરેક વિસામે પાણીની પરબ (ઉકાળેલા તથા ઠંડા) શેઠ આણંદજી For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૩૯: કલ્યાણજીની પેઢી મારફતે બેસાડેલી છે. તેથી યાત્રાળુઓને વિશ્રાંતી સારી મળે છે. એ જય તળેટીના પગથારમાં બને હાથીએ આપણને ને આવકારે છે. ડાબી બાજુને મંડપ અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદને બંધાવેલ છે. અને જમણી બાજુને મંડપ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદને બંધાવેલ છે. અહીં જય તળેટીમાં બધી મળી કુલ અઠ્ઠાવીશ (૨૮) દહેરીએ છે. તે કુલ દહેરીમાં પગલાં જેડી ૪૧ છે. બાબુના દહેરાની ટુક–જ્ય તળેટીથી તિર્થ ઉપર ચડવાનું શરૂ થાય છે. ચઢતી વખતે જમણા હાથ તરફનો ભાગ જુને રસ્તે ગણાય છે. ડાબા હાથ તરફને ભાગ બાબુનાં દહેરાને છે. પચીશ આશરે પગથી ચડતાં દહેરાને કિલ્લો આવે છે ત્યાં ચેકી–પહેરે રહે છે તથા એક ભાગમાં વહીવટની ઓફીસ રાખવામાં આવી છે ટુંક બે ગાળાથી બાંધેલ હોવાથી પ્રથમ ભાગમાં ઉપર જણાવેલ ચેકી અને ઓફીસ ઉપરાંત ન્હાવાની જગ્યા, સુખડ-કેશર ઘસવાની એરડી પુજારીને રહેવાની જગ્યા, અને પરાણું બિંબની ઓરડીઓ છે. ભોંય તળીએ એક મોટું પાણીનું ટાંકું બાંધેલ છે. પૂજા કરનાર માટે બારે માસ ગરમ પાણી અહિં થાય છે. બીજા ગાળામાં મૂળનાયક આદિશ્વર ભગવાનનું નવ-- For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. શ્રી શત્રુંજયે સૌરભ દ્વારવાળું વિશાળ સુશોભિત રંગમંડપનું ત્રણ ગભારાવાળું રમ્ય અને મનને પ્રફુલ કરે તેવું જિનાલય છે સામે પુન્ડરિક ગણધરનું દહેરૂં છે. ફરતી દહેરીઓ ચારે તરફ બાંધેલી છે. તેમાં ફકત આઠ દશ દહેરી સિવાય તમામમાં પ્રતિષ્ઠા થઈ ગઈ છે. મુળ દહેરાની પેઠે રાયણ વૃક્ષ રેપીને દાદાનાં પગલાં સ્થાપિત કર્યા છે. દાદાના દહેરાં ઉપરને ભાગ ઘણે મને હર છે ને ત્રણ ગભારે દર્શન થાય માટે ત્રણે ભાગે પ્રતિમા પધરાવ્યા છે, દહેરાંના અંદરના ભાગમાં આરસ અને ચીનાઈ ટાઈટસ સુંદર રીતે ગોઠવીને જડેલી છે. ઉંચે કાચની છાટ જડેલી છે. હાંડી ઝમર ઘણું સરસ રંગ બેરંગી હિોવાથી એકંદર શેભા આત્માને ખરેખર આહાદ પમાડે છે. પહેલા ચેકમાં શત્રુંજયની સુંદર રચના કરવામાં આવી છે. તેમાં ધનવસીની ટૂંક-તળાટીના બાબુના દહેરાસરથી માંડી દાઢાના દહેરાસર સુધીના રમ્ય દેખાવ કર્યા છે. ઉપરાંત નવ ટ્રકે પણ બનાવી છે. નાનકડે શત્રુંજય અહીં ખડે કરી દીધું છે. જમણી બાજુ શ્રી જિનદત્તસૂરિ ગુરુમંદિર છે. તેમાં શ્રી કૃપાચંદ્રસૂરિજી, શ્રી જિનદત્તસૂરિજી તથા શ્રી જિનકુશળસૂરિજીની મનહર મૂર્તિઓ છે. રખે ભૂલ જતા-મુખ્ય દહેરાસરમાં જતાં વચ્ચે પગથિયાંની બાજુમાં આકર્ષક કર્યો છે. જમણી તરફ રુષભદેવ સ્વામીના પાંચ કલ્યાણકો-ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મેક્ષ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૪ કલ્યાણક વિગેરે છે. સામે શ્રી સમેતશિખરજી, શ્રી ગિરનારજી, અને શ્રી પાવાપુરીજીનાં દશ્ય છે. તેની જ બાજુમાં પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજની મૂર્તિ છે. સામે પરમાત્માની પ્રતિમા છે, તેની બાજુમાં જમણે હાથે અષ્ટાપદજી અને ડાબા હાથે જંબુદ્વીપના પ્રતિકે બહુ જ મનહર છે. બન્નેનાં વર્ણને પણ ત્યાં જ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. આ દ રખે જેવા ભૂલી જતા. બંગાલા દેશના મુર્શિદાબાદ શહેરના નિવાસી જગપ્રસિદ્ધ રાયબહાદુર બાબુસાહેબ ધનપતિ અને લખપતિ ભાઈઓના પૂજ્ય માતુશ્રી મહેતાબ શેઠાણી કુંવરબાઈના નામથી આ ટુંક બાંધવામાં આવી છે, ને તે સંવત ૧૯૫૦ માં ખુદ બાબુસાહેબ ધનપતસિંહજી સહકુટુંબ રસાલા સાથે બે મહિના અગાઉથી પધારી મટી ધામધુમથી અંજનશલાકા કરી મહા સુદ ૧૦ મે પ્રતિષ્ઠા કરાવી છે. આ મુહુર્તમાં બાબુસાહેબે ખુબ જ દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો.. આ દહેરૂ જય તળેટીના મસ્તક ઉપર આવેલું હોવાથી તળેટીનું દહેરૂં યા બાબુનું દહે એમ મોટે ભાગ લે છે. ને માને છે. પણ ખરું જોતાં તિર્થ રોડ ઉપર આ ટુંક બંધાએલી છે તેથી તળેટીનું દહેરૂં કહેવું યોગ્ય ન લેખાય, કેટલાક ધુરંધર મુનિ મહારાજાઓ અને વિદ્વાને આ દહેરાને. તિર્થ ઉપરજ લેખતા હેવાથી માસું રહેતા જીવે આ દહેરે દર્શન કરવા ચઢતા નથી, કેમકે તિર્થ ઉપર ચેમા. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી શત્રુંજ્ય સૌરભ સામાં યાત્રાળે ચઢવાની આજ્ઞા નથી. તેથી તેઓ ફકત જય તળેટીએ દર્શન કરી પાછા વળે છે. રમ્ય જિનાલય ઉપર જતાં શ્રી આદીશ્વર ભગવાનનું નવ દ્વારવાળું વિશાળ રંગમંડપ તથા સુશોભિત કારીગરીવાળું રમ્ય જિનાલય છે. સામે પુંડરીક ગણધરનું દહેરૂં છે. ચારે તરફ ફરતી ૮૪ દહેરીએ છે. મૂળ દહેરાંની પાછળ રાયણ વૃક્ષ અને દાદાનાં પગલાં આવેલાં છે. આ દહેરાસર એવું મને હર છે કે પ્રત્યેક યાત્રાળુનું મન પ્રફુલ્લિત કરે છે. ત્રણ ગભારામાં દર્શન થાય છે રંગમંડપમાં આરસ અને ચીનાઈ ટાઈલ્સ સુંદર શેભે છે. ઊંચે કાચની છત આકર્ષક લાગે છે, હાંડી ગુમર પણ રંગબેરંગી ઝૂલી રહ્યાં છે. દીવાલેમાં મોટા આયના શેભામાં વધારો કરે છે. જય તળાટીથી ગિરિરાજ ઉપર ચઢતાં ડાબી બાજુએ દહેરીમાં શ્રી અજિતનાથનાં પગલાં છે. જમણી બાજુએ છે દહેરીઓ છે તેમાં શ્રી ગૌતમસ્વામી તથા બીજા ગણધરોનાં પગલાં છે તથા શ્રી કુંથુનાથ, શ્રી નેમિનાથ અને શ્રી ધર્મ નાથનાં પગલાં છે. આ દહેરીઓની જરા પાછળ નીચાણમાં એક ગુફા છે જેમાં હંસવાહિની સરસ્વતીની મૂર્તિ છે. નવિન પગથી– શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ગિરિરાજના For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૪૩ જૂના પગથીયાને બદલે નવીન પગથીનું કામ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું છે. બની શકે ત્યાં સીધે રસ્તે કરવા પ્રયાસ કરવામાં આવે છે. અને નવીન પગથી ઘણી સુંદર બનાવવામાં આવી છે. રસ્તાને વિશેષ સુંદર બનાવવા માટે બન્ને તરફ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. બે ત્રણ વર્ષમાં તે બધી તરફની પગથી અને વૃક્ષરાજી યાત્રાળુઓને આનંદ અને શાંતિ આપી રહેશે. પહેલો કુંડ યાને ન કુંડ–બાબુના દહેરામાંથી નીકળતાં ફકત પાંચ ડગલાં રસ્તે ચાલ્યા કે એક બાંકાકારે એટલે આવે છે તેની સામે ઘણીવારે દરબારી સીપાઈ બેસીને રસ્તે જનારા મજુર વર્ગ વિગેરે માણસો પાસેથી દિવાસળી બાકસ લઈ લે છે. કારણ કે ગાળી માંહેના ઉભા ઘાસ-ખડને ભય ન રહે તે સારૂ ઉપર મુજબ વર્તે છે. ત્યાંથી અકેક પાવડીયા પ્રમાણ ઉંચે ચડતાં ચેડા પગથી ચડવા કે પહેલા હડાની દેહરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરબ બેસે છે. ત્યાંથી થોડે દૂર ચડતાં “ધોળી. પરબ” ને વિસામે આવે છે. ત્યાં ધોરાજીવાળા અમુલખ ખીમજીવાળાના નામની પાણીની પરબ બેસાડેલી છે. તેની પાસે જમણે હાથ ઉપર દેહરી નં. ૧ છે. તે મધ્યે ભરતચક્રવતીનાં પગલાં જેડ એક છે. તે સંવત ૧૬૮૫ માં સ્થાપન કરેલાં છે, અહીં આગળ પહેલે હડી પૂર્ણ થાય છે. આ હડાને રસ્તે પચાસ વરસને આશરે બંધાએલે છે તે પહેલાં પગવાટી-કેડી રસ્તે હતે. પેળી પરબથી સપાટી જેવા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શત્રુંજ્ય સૌરભ રસ્તામાં ચાલતાં ચેડે દૂર પહેલે કુંડ આવે છે તે ઈચ્છાચંદ શેઠ સુરતવાળાએ સં. ૧૬૮૧ માં બંધાવેલ છે. તેથી લેકે તેને ઈચ્છાકુડ અથવા નવે કુંડ કહીને ઓળખાવે છે. આ કુંડના પાસે રસ્તા ઉપર પત્થરની એક કુંડી મૂકવેલ છે. તેમાં પાણી ભરીને ચતુષ્પદ-જાનવરોને પવાય છે. અહીં એક સુંદર વિસામે કુંડના માથા ઉપર તથા એક બાંક બેઠક રસ્તા ઉપર આવે છે. અહીં રોકી બેસે છે. કુંડ બીજો યાને કુમાર કંડ-પહેલા કુંડથી થોડાં પગથી ઉંચે ચડતાં એક દેહરી આવે છે, તેમાં બાલ બ્રહ્મચારી બાવીશમા તિર્થંકર ભગવાન શ્રી નેમિનાથજીના વરદત્ત. ગણધરનાં અને શ્રી ઋષભદેવજીનાં એમ ત્રણ જેડ પગલાં, છે. તેની સામે બાંક બેઠક જે નાને વિસામે છે. શ્રી નેમનાથજીની દહેરીથી ઉપર ચઢતાં થોડે દુર લીલી પરબ નામે ડાબા હાથ ઉપર વિસામાની દહેરી આવે છે. ત્યાં ડાહ્યાભાઈ દેવશી કચ્છીના નામથી પરબ બેસાડેલી છે. ત્યાંથી ડે. દુર ઉપર જતાં ડાબા હાથ ઉપર એક વિસામા દહેરી આવે છે, ત્યાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ બેસાડેલી છે. તેની જોડે જમણા હાથ ઉપર કુમાર કુંડ બંધાવેલ છે. વિસામે તથા કુંડ ગુજરાતના મહારાજા કુમારપાલ સોલંકીએ બંધાવેલ છે. પૂર્વ ઘણું રાજાઓ જનધમાં હતા તેમાં છેલ્લે જૈનધમી રાજા કુમારપાળ ગણાય છે. ફક્ત પાંચકેડીના સુગંધી પુષ્પ વડે પૂર્વ ભવમાં જિનરાજની ત્રીકરણ શુધ્ધ ઉચ્ચ ભાવનાથી પૂજા કરતાં For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ૧૪૫ આ ભવમાં તે જીવ અઢાર દેશના મહારાજા કુમારપાળ થયા છે. અને હવે આવતી ચાવીશીના પહેલા તિર્થંકરના ગણધર થઈ ને મેક્ષ પદ્મ પામશે. કુંડ ત્રીજો યાને છાલાકુંડ-હિંગલાજના હડા કુમારકુંડથી આગળ જતાં એક ટેકરી સુધી છાતીભર સદશ ચડવાના રસ્તા છે. આ રસ્તાને ‘હિંગલાજના હુડા' કહે છે. કેમકે હુડાની ટોચ ઉપર ઢીંગલાજ માતાનું સ્થાનક છે. એક દેહેરીમાં ઢી’ગલાજ દેવીના ફક્ત મુખની આકૃતિ છે. હી‘ગલાજ દેવીનું સ્વરૂપ અંબિકા દેવી છે. એકદા ઝુિલ નામા રાક્ષસ સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રિઓને ઘણા ઉપદ્રવ કરતે હતા, તેથી યાત્રુવમાંના મહાત્માએ ધ્યાન તપ અલે અબિકાને મેલાવીને હિંગુલ તરફથી થતા ઉપદ્રવ ટાળવાને માગણી કરી. એટલે અખિકાએ અસૂર હિંગુલ રાક્ષસને પરાભવ કર્યાં એટલું નહીં પણ છેક અ ધગતિમાં પહોંચે એવા છેલ્લા શ્વાસેાશ્વાસ ચાલ્યા ત્યાં સુધી કદના પમાડી, એટલે હિંગુલ રાક્ષસ અંબિકાના પુત્રમાં પડી હાથ જોડી ખેલ્યા કે, હે માતા ! હું અતાવસ્થાએ પહોંચ્યા છું. તે મહારી એક નમ્ર પ્રાર્થના તું કૃપાપાત્ર અનીને ધ્યાનમાં લે. તે એ કે- આજથી તું મારે નામે એળખા અને તિ યાત્રા સ્થળમાં મારે નામે તું સ્થાપન થા. ’ ઉપર મુજબ વચને શ્રવણુ કરી અંખિકા તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. ને રાક્ષસ અધોગતિમાં ગર્ચા. અંબિકાએ પાતાના ભકતાને જણાવ્યુ કે આજથી તમે " ૧૦ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી શત્રુંજય સૌરભ હિંગલાદેવી નામથી ઓળખજો. આ બનાવ કરાંચી પાસેના ડુંગર પાસે ખાસ હિંગુલનું સ્થાનક છે, ત્યાં આગળ બનવા પામ્યા છે. અંબિકા ખાસ સૌરાષ્ટ્ર દેશાધિષ્ઠાયિત દેવી છે, તે આ તીર્થરાજ ઉપરની એક ચડાવવાળી ટેકરી ઉપર તીર્થડની અધિષ્ઠાયિત થઈને રહી છે. તીથરોડ ઉપરના સઘળા હડામાં આ હડો ઠેઠ છાલાકુંડસુધી કઠણ કાંઈક વધારે હોવાથી કહેવત ચાલી છે કે – હિંગલાજને હડે, કેડે હાથ દઈ ચડો, કુટ પાપને ઘડી, બાંધ્યો પુન્યને પડે, - આ ઠેકાણે એક બાંક આકારની બેઠક છે. અહીં ડિળીવાળા પિતાના બેસારૂને ઉતારૂને ભુકરાના બાંધેલ પગથીઆ સુધી ચલાવે છે. હિંગલાજના માથા ઉપર જમણા હાથ તરફ એક પત્થર સિંદૂર પાન લગાડેલ સ્થાનક છે. ત્યાં શેઠી આ કુટુમ્બના લોકે પોતાની કુળદેવી ખેડીયારના કર કરવા જતી વખતે આ સ્થાનકે પગે લાગી શ્રીફળ વિગેરે-ફેડે છે. અહીં સુધી ચડવાને ભાગ અર અરધ થાય છે, અહીં આગળ એક સુંદર વિસામે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ બેસાડેલી છે. પગથીઆના કાંઠે એક દહેરી છે, તેમાં પગલાં જેડ એક છે. “કલિકુંડ પાર્શ્વનાથ”ના સંવત ૧૮૩૫ માં સ્થાપન કરેલા છે, બંને બાજુ બાંક બેઠક લાંબી છે. યાત્રાળુઓ ડીવાર બેસી પરિશ્રમ દુર કરે છે, હવા ઘણી ચેખી આવે છે અને શિતળમય શરીર બને છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૪૭ ત્યાંથી થેડે ઉપર ચાલતાં “નાને માનડીઓ નામને હડે આવે છે. ત્યાંથી ચેડાં પગથીયાં ઉપર ચડતાં “મેટો માનમોડીઓ’ આવે છે. ત્યાંથી થોડે દુર શાંતિવાલા રતે ત્રીજે છાલાકુંડ આવે છે. કુંડનું પાણ ઘણું નિરેગી, નિર્મળ અને ત્રિદોષ હરનારૂં, શરીરને તંદુરસ્ત બનાવનાર છે કુંડની પાગથીએ એક દહેરી વિસામે છે. તે ઉપર શેઠ અમરચંદ (મોતીશાશેઠના દિવાન) તરફથી પાણીની પરબ બેસાડેલ છે. તેની સામે એક ઝાડની નીચે ઓટલા ઉપર અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદવાળા તરફથી સાર્વજનીક રીતે પાણીની પરબ બેસાડેલી કાયમ માટેની છે. તેની પાસે નકશીવાળી રસ્તા વચ્ચે દહેરી એકમાં પગલાં જોડ ચાર છે. તે ચાર શાશ્વતા જિનનાં પગલાં છે. આ કુંડ ૧૮૭૦ ની સાલમાં બંધાવેલ છે. શ્રી પુજ્યશ્રીની દહેરી-છાલા કુંડના માથા ઉપર એક ટેકરી ઉપર તપાગચ્છાલંકાર શ્રીમાન દેવેંદ્રસૂરિ નામા પુજ્યજી મહારાજે જગ્યા સાફ કરાવી ત્યાં કેટલાક ઓરડા બંધાવીને ધર્મની જગ્યા તરીકે રાખ્યા. તેમાં કેટલીક દહેરીએ પણ બંધાવી છે. મોટી દહેરીમાં વિજય દેવેંદ્રસૂરિજીનાં પગલાંને બીજીમાં પુરૂષાદાણી પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના અધિષ્ઠાયિત કે જેઓ મંત્રબલ સાધનામાં હાજરા હજુર રહે છે તેવા ધરણેન્દ્ર અને પદ્માવતિની સુંદર મુર્તિ છે. બાકી ચૌદ દહેરીમાં જુદાં જુદાં પગલાં જેડ છે. જગ્યા ઘણી વિશાળ છે તે મળે કુંડ આકારે મનોહર એક વાવ છે. વાવને ચાર ખુણે ચાર દહેરીઓ બનાવેલ છે. તેમાં પણ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી શત્રુંજ્ય સૌરભ પગલાં સ્થાપેલ છે. એક ઓરડામાં મહાન લબ્ધીવંતગુરૂ ગૌતમસ્વામી ગણધરની મુર્તિ અને પગલાં છે આ જગ્યા યેગીઓ અને ધ્યાન માટે પુર્ણ રીતે લાયક ગણાય છે. આ જગ્યામાં કઈ કઈ વખત એક લાંબા જાડે ને વૃદ્ધ ભુજંગ (સર્પ) ઘણએને ઘણીવાર દ્રષ્ટીએ પડે છે. જાણે સદરહુ જગ્યાને અધિષ્ઠાયિત જ ન હોય ! અને અધિષ્ઠાયિત હોય તે પણ માનવામાં કંઈ શંકા જેવું નથી. એ જગ્યાની અંદર આવેલા સ્થાને ઉપરથી માલુમ પડી આવે છે. ચેથી કંડ યાને હીરાબાઈને કુંડ-છાલા કુંડથી ડાબા હાથે ચાગળ ચાલતાં ચેડે દુર એક વિસામે આવે છે. તે વિસામો શેઠ હઠીસંગ કેસરીશંગે બંધાવેલ છે. ત્યાં મુંબઈ વાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ જે. પી. તરફથી પાણીની પરબ બેસે છે. અહીંથી આગળ ચાલતા રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક વિસામે જેઠાશાને આવે છે. ત્યાં પણ પરબ બેસે છે. તેની પાસે એક દહેરીમાં પગલાં જેડ એક છે, આથી પહાડની છેલ્લી ટેકરી કે જેના મસ્તક ઉપર સંખ્યાબંધ નાનાં મોટાં જૈન દેવાલની હાર આવેલી છે. તેમાંથી મોખરાવાળી હારના લકતી ધજાવાળા રોગો દેખાય છે. જેનાં દર્શન કરતાં અતી આલ્હાદ ઉપજે છે, આ દેખાવવાળા ભાગને તળીયું કહે છે. સપાટ તાળીઓમાં ચાલતાં છેડે દુર જ ડાબા હાથ ઉપર હીરબાઈને ચેાથે કંડ છે. તેના પડખામાં વિશાળ એટલાવાળે વિસામો છે. ત્યાં પણ પાણીની પરબ બેસે છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ . * માતા, પ્રકરણ ૧૩ મું ૧૪૦ દ્રાવિડ વારીખિલજીની દહેરી યાને કાર્તિકી પૂનમનો મહિમા–હીરબાઈના કુંડની સામે જ ઉંચા ચેતરા ઉપર ચડતાં આપણું જમણે હાથ ઉપર એક દહેરી બાંધેલી છે આ દહેરીમાં દ્રાવિડ, વારિખિલ્લજી, અઈમુત્તા અને નારદજી એમ ચાર જણની ચાર મુર્તિઓ કાઉસગ્ગ ધ્યાનથી ઉભી શ્યામ પત્થરની છે. આ ઠેકાણે દ્રાવિડ વારિખિલ મુનિઓ દશ કોડ મુનિના પરિવારથી અણસણ કરીને કાર્તિકી પુનમને દિને મોક્ષે સિધાવ્યા છે. તેથી જ કાર્તિકી પુનમનો મહિમા વિશેષ વળે છે માટે કાર્તિકી પુનમને મહિમા ખાસ આ દહેરીને જ આભારી છે. આ ઠેકાણે એક બે યાત્રાળુઓની જાણ માટે મારવું જોઈએ. અને જનાવરે ચેતરને તથા દહેરીને મળમુત્રવાળે અપવિત્ર ન કરે તે માટે શેઠ આણંદજી કલ્યાણજીએ ગમે તેમ કરીને પણ ફરતી જાળી બીડાવી લેવાની જરૂર છે પાંચમે કુંડ યાને ભુખણદાસનો કુંડ–આ દહેરીથી આગળ જતાં આ પાંચમે કુંડ આવે છે. રસ્તા માંહેના કુંડમાં આ કુંડ છેલ્લો આવે છે. આ કુંડના બંધાવનાર સુરતવાળા ભુખણદાસ છે, કે જેમણે તળેટી રોડમાં રાણાવાવ કરીને વાવ બંધાવેલી છે. તેમજ પાલીતાણા શહેરમાં સાત ઓરડા નામે એક ધર્મશાળા બંધાવી છે. આ કુંડના પાસે એક બાવલવૃક્ષ-બાવલનું ઝાડ હોવાથી કેટલાકે બાવળકુંડ કહીને પણ ઓળખે છે, કુંડના સામે એટલે જમણે હાથ ઉપર ઉંચા ઓટલા પર એક દહેરી છે. તેમાં રામ, ભરત શુકરાજ શિલંકાચાર્ય, અને થાવસ્થા For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી શત્રુંજ્ય સૌરભ એમ પાંચ જણની પાંચ કાઉસગ્ગવાળી પ્રતિમા છે. કુંડના ચતરા ઉપર દહેરી એક છે, તેમાં પગલાં જેડ છે. ત્યાં આગળ ચાલતાં જરા ઉંચાણવાળા પગથીએ પચાસ કદમને છેટે જતાં જમણા હાથ તરફ એક હનુમાનદ્વાર–આવે છે. અહીં એક દહેરીમાં હનુમાનની મોટી મુતિ ઉભી છે. તિર્થશેડને આ છેલ્લો હડે કહેવાય છે. આ હનુમાનની દહેરી સામે એક સુંદર ચિતરા ઉપર બે દહેરીઓ એક વૃક્ષની છાયાથી છવાયેલી છે. તેમાં પગલાં જેડીએ છે. અહિં પાણીની પરબ બેસે છે. યાત્રાળુઓને રસ્તે ચડતાં પડેલ પરિશ્રમ અહિં દુર કરવા વિશ્રાંતિ સ્થલ પવનના લેરખાંવાળું પવન પુત્રની છાયામાં પુર આનંદ આપે છે. તિર્થરાજ શ્રી સિદ્ધાચળજીને ભેટવા જતાં અહિંથી જ બે રસ્તા ફાટે છે તેમાં જમણા હાથ તરફને રસ્તે જતાં નવટુંકનો રસ્તો એટલે ચામુખજીની ટુંક તરફ જવાય છે. જે ડાબા હાથ તરફને રસ્તે તે મેટી ટુંક યા એક ટુક એટલે આદિશ્વર ભગવાનની ટુંકમાં જવાય છે. આપણે મટી ટુંકમાં થઈ ચૌમુખજીની ટુંક તરફ દર્શન કરતા ઉતરીશું. હનુમાનદ્વારથી મોટી ટુંકે જતાં થોડા કદમ ચાલ્યા એટલે જમણા હાથ તરફ ડુંગરની ભેખડ આવે છે. ને ડાબા હાથ તરફ કઠેડારૂપ ગુના માટીથી બાંધેલ પત્થરની પાળ આવે છે. તે ઠેઠ કિલ્લા સુધી બાંધેલી છે. થોડે દૂર ભેખડવાળા ભાગમાં એક ટેકરી જે ભાગ છે. તેમાં ત્રણ કાઉસગ્ગી મૂર્તિઓ કોતરી કાઢી છે. આ ઠેકાણે જાલી માલી, ને For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ૧૫૨ ઉયાલી, આ ત્રણ મુનિએ અણુસણુ કરી સિદ્ધિપદને પામ્યા હૈાવાથી તે નમુના તેએની યાદીમાં કાતરી કાઢવા છે, ત્યાંથી ઘેાડાં પગલાં ચાલ્યા એટલે કàા આવે છે. આ કિલ્લા આખા તિર્થં રાજને એટલે નવેટુકને ફરતે બાંધેલા છે. અને પેસવાને ફક્ત એ જ દરવાજા છે એક ચામુખજી તરફના અને બીજો આ ચાલુ મીનાવાળા છે કિલ્લામાં પ્રવેશ કરવાને ખારી પ્રમાણે દરવાજો છે. તેને રામપેાળની ખારી કહે છે સ. ૧૯૩૯ માં જ્યારે ચાલીશ હજાર આશરે માસ (યાત્રાળુ) એકઠું થયેલ ત્યારે આ જુની રામપેળની બારીમાં સંકડામણુ આવજાવ માટે થતી દેખ્યાથી પડખામાં બીજી ખારી મુકી છે. જેમાં થઈને હાલ આપણે અમુલ્ય લાભ લેવા પ્રવેશ કરીએ છીએ આ ખારીની બહાર આટલા ઉપર પાણીની પરબ બેસે છે અહીં આગળ તીરાડ પુર્ણ થાય છે. કિલ્લા. રામપેાળની બારીથી તે આદિશ્વર ભગવાનના દહેરા સુધી. ) ઉપરના તમામ ભાગને માટી ટુંક ચા દાદની ટુંક કહેવાય છે તેના અંદર સઘળામેટા દહેરાની ટુંક તવારીખ અને કુલ દહેરીએ તથા પગલાં જોડીએ અને કુલ પ્રતિમાઓની સખ્યાના આંકડા સત્ય ગણત્રી નવેસરથી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી શત્રુંજય સૌરભ કરીને ટાંક્યું છે. આ ટુંકમાં ત્રણ ભાગ પડે છે. રામપળની અંદરને વિમલશીને અને રતનપળને. રામપળ. દહેરૂં ૧ પાંચ શીખરનું–શેઠ મેહનલાલ વલ્લુભદાસ ઓરંગાબાદવાળાનું બંધાવેલું છે. તેમાં મુળનાયક શ્રી વિમળનાથજી છે. - દહે ૧ ત્રણ શીખરનું -શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં મુળનાયક શ્રી સુમતીનાથઇ છે. આ બંને દહેશે ઘણાં રમણિય છે. પણ તે એક છેડા ઉપર આવેલાં હોવાથી યાત્રાળુઓ સવ બરાબર દર્શનને લાભ લઈ શકતા નથી. વળી ડાળીવાળા વિગેરેને માટે જ તે દહેરાના કિલ્લાની બારી પાસે બેસતો હોવાથી તે દહેરામાં જવાનું વલણ ઘણું ઓછું છે. તે માટે તે ઓળી વાળાને ડાબા હાથ તરફ બેસવાનું બની શકે તે અથવા તેના કિલ્લે નાના બારણાને ઠેકાણે માટે દરવાજે મુકાય તે લોકોનું ધ્યાન સારૂં ખેંચાય કેમકે આખા તીર્થ ઉપર પાંચ શિખરનું દહેરું આ એકજ છે. તેની જોડે મેતીશાની ટુંકની ફુલવાડી અને કુંડ છે કુંડના પરાળના છેડે એટલે ટુંકના હિલાની ઓથે કુંતાસર દેવીનો ગોખલે છે. તેની સામી બાજુએ શ્રી આણંદજી કલ્યાણજીની ઓરડીઓ અને ખેતીશા શેઠની ઓરડીઓ જાળી ભરેલી આવે છે. લાંબા પહોળા અને વિશાળ વિશેક પગથીયાં ચડતાં સગાળપળ આવે For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું - ૧૫૩ છે. તેની અંદર રહેલીમાં ચકી બેસે છે. ત્યાં યાત્રાળુઓ અને અન્યમતિ અર્વ કોઈ પ્રેક્ષકો પાસેથી લાકડી, છત્રી, મજા અને હથિયારાદિ વસ્તુઓ લઈ લેવામાં આવે છે. તે દર્શન કરીને પાછા વળતાં તમામને પિતાની ચીજ પાછી સપાય છે તેની અંદરના ગાળાને લાખાડી કહેવામાં આવે છે. તેમાં નોંઘણ કુંડ અને નગારખાનું આવ્યાં છે. ઉગમણી બાજુ આણંદજી કલ્યાણજીને સુંદર ઉતારો છે. અહીં આગળ યુરોપીયન અને રાજા રાણાને કપડાનાં બુટ, માનભરી રીતે પહેરાવીને દર્શન કરવા તેડી જવાય છે અને તે રીતે તેઓએ ઘણું હર્ષ પુર્વક સ્વીકારીને જૈન ધર્મના દે તે દેવાધિદેવ કહેવાય છે. તેઓને માન આપે છે. લાખાડીના નાકે પુજારીલેક (ગેઠી લેક) ની એરડીએ આવેલી છે. તેના ઉપર આઠેક પગથીએ ઉંચી. વાઘણ પોળ વાઘણપોળ આવે છે. વાઘણપોળના દરવાજે બે બાજુ હનુમાન અને વાઘણની મુરતીઓની ચેકીના ગેખ છે. જમણે હાથે તરફ શેઠ નરસી કેશવજીની ટુંકમાં જવાનો રસ્તો તથા તેના ગોઠી લેકના ઉતારાની ઓરડીઓ છે. વિમલવશી. ડાબા હાથનાં દહેરાં–વાઘણ પિળના દરવાજામાં પ્રવેશ કરતાં હાથીપળ સુધીના ભાગમાં આવેલા દહેરાંના વિભાગને વિમળવશી નામે ઓળખવામાં આવે છે. તેની For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૪ શ્રી શત્રુંજ્ય સૌરભ જમણ ડાબી બંને લાઈનમાં દહેરાં અને દહેરીને આવેલ જ કમવાર વંદન-નમસ્કાર કરવા માટે તેમ જ એળખાણ પડવા માટે બતાવવાને આવ્યા છે. પિળમાં પેસતાં ડાબા હાથ તરફ શાંતીનાથજીનું દહેરૂં ૧-દમણવાળા શેઠ હીરા રાયકરણનું બંધાવેલું છે અહીં આગળ સર્વે ભાવિકો પ્રભુ સ્તુતિ કરી ચિત્યવંદન કરે છે. ૨ ચકકેશ્વરી માતાનું દહેરૂ. ૧–શેઠ કરમાશાનું સંવત ૧૫૮૭ માં બંધાવેલું છે. આ દેવી તિર્થાધિરાજ શ્રી શત્રુંજયની અધિષ્ઠાયિન મહાદેવી છે, અહીં ભાવીકે દેવીની સ્તુતિ કરે છે. ૩ સુપાર્શ્વનાથનું દહેરૂં ૧-આ દહેરૂં સં. ૧૬૭૫ માં બંધાયું છે, આ દહેરાને વિમળવશીનું યા નેમનાથની ચોરીનું દહેરૂ પ્રસિદ્ધપણે કહેવામાં આવે છે. મુળનાયક સુપાર્શ્વનાથજી છે, જાળીમાં પછવાડે ઉપરા ઉપર ત્રણ મુખજી છે. છેલ્લા નીચેના મુખવાળા ભાગમાં નેમનાથની ચેરી પથ્થરની આળેખેલી છે ઘુમટમાં પશુઓને પેકાર આળેખેલે છે ને તેના સામે ભીંતમાં પ્રભુ નમીશ્વર અને યાદવેને સમુહ જાન આકારે બતાવ્યું છે. તેના એક ઉપરના ખુણે રાજુલને ઓશીયાલે મુખે બતાવેલ છે દેહરૂ દર્શનીકોને આલ્હાદ ઉપજાવે તેવું જોવા લાયક છે. ૪ વિમલનાથનું દહેરૂં– આ દહેરૂં સંવત ૧૬૮૮માં બંધાવ્યું છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૫૫ પ અજિતનાથનું દહેરૂં ૧–આ દહેરૂં સંવત ૧૬૮૮ માં બંધાવ્યું છે. ૬ સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂં–શેઠ કુંવરજી લાધા ભાવનગરવાળાનું બંધાવેલું છે. અને તેની સંવત ૧૮૧૫ માં પ્રતિષ્ઠા કરાવી છે. ૭ ધર્મનાથનુ દહેરૂં ૧–સંવત અઢારના સકાનું છે. ૮ ચંદ્રપ્રભુનું દહેરૂં ૧-ભંડારીનું સંવત ૧૯૮૨ માં બંધાવેલું છે. આ દહેરૂં ત્રણ બારણાવાળું છે. ૯ પાર્શ્વનાથનું દહેન–ડેટાવાળા શેઠ મેતીચંદ ઉગરચંદનું સંવત ૧૯૦૩ માં બંધાવેલ છે. ૧૦ શ્રી પ્રભુનું દહેરૂ–૧ જગતશેઠ મુર્શિદાબાદવાળાનું બંધાવેલ છે. ૧૧ શ્રી શાંતિનાથજીનું દહેરું –શ્રી જામનગરવાળાનું સંવત ૧૬૭૮ માં બંધાવેલ છે. - ૧૨ સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દહેરૂં –૧ અસલ. સૂર્યકુંડના છેડાની કીનારી પર આવેલું છે. ૧૩ ત્રષભદેવજીનું દહેરૂં–૧ આ દહેરૂં કુમારપાળ રાજાનું બંધાવેલ હોવાથી હાલ તેમના નામથી ઓળખાય છે. તેમાં ચંદરાજા કુર્કટ ફીટીને પુનઃ મનુષ્ય થયે, એવા જલ પ્રભાવવાળા અસલ સૂર્યકુંડના ઉપર આ દહેરૂ યુગ પ્રધાનાચાર્ય હેમાચાર્યજીના વચનાનુસાર બંધાવવામાં For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી શત્રુંજ્ય સૌરભ આવ્યું છે, કેમકે કાળના મહામ્યને લીધે તે કુંડના પાણીને ગેર ઉપયોગ ન થાય માટે. જમણા હાથ તરફનાં દહેરાં. વાઘણપોળના જમણા હાથ તરફ પ્રથમ પહેલી ટુંક શેઠ નરશી કેશવજીની આવે છે. તેનાં દહેરાં દહેરીઓની અને પ્રતિમાની વિગત. ૧૪ પંચતિથીનું દહેરું – આ દહેરામાં સમવસ રણ અષ્ટાપદ, સમેતશિખર, મેરૂ પર્વત અને મુળનાયકજીવાળું. એમ પાંચ, એક ભમતીમાંનાં વચગાળે લેખંડની કમર સુધીના કઠેડાવાળી જાળીમાં આવેલાં છે. ખુદ શેઠ કેશવજી નાયકે સં. ૧૯૨૮ માં બંધાવ્યું છે. ૧૫ પુંડરીકજીનું દહેરૂં ૧–મુળનાયક પંચતિથી ના સામે એક નાના નાજુક દહેરી જેવા દહેરામાં પુંડરીક ગણધરને સ્થાપ્યા છે. આ ફક્ત બે દહેરાંની ટુંક નવી દશમી તરીકે ગણાઈ ચૂકી છે, એમાં ઉપર નીચે એમ બે ગાળો ભમતી આવેલી છે, તેની કુલ દહેરીએ ૭૦ છે, તે સર્વેની એકંદર પ્રતિમાઓ સાત આશરે (૭૦૦) છે, ને પગલાં લેડી ૨ છે, પચીશ વર્ષ અગાઉ આ ટુંક ફક્ત એક દહેશ તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વસ્તા આવ્યા બાદ ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી સામે પુન્ડરીકાનું દહેરૂં સ્થાપી એક નાજુક ડેલી, પિળ બનાવવામાં આવ્યાથી For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૫૭ દશમી નવી ટુંક ઓળખવા પામી છે, આ ટુકને વહીવટ ખુદ ધણી તરફથી ચાલે છે. ૧૬ પદ્મપ્રભુજીનું દહેરૂં ૧–આ દહેરૂ રાધનપુરવાળા મસાલીઆનું બંધાવેલું છે. ૧૭ મહાવીર સ્વામીનું દહેરૂં ૧–આ દહેરૂ શ્રી શાંતિનાથજીના દહેરા સામે ઉંચા પરસાળ ઉપર મહાવીરસ્વામીના સમવસરણ-ત્રગડાગઢનું સંવત ૧૭૮૮માં સુરતવાળા સેમચંદ કલ્યાણચંદનું બંધાવેલું છે. ૧૮ ચિંતામણી પાર્શ્વનાથજીનું દહેરૂં ૧–આ દહેરૂં ભંડાળીવાળાનું બીજું સં. ૧૭૯૧માં બંધાવેલું છે. ૧૯ ચંદ્રપ્રભુજીનું દહેરૂ ૧- શા. પ્રેમજી રતનજીનું સંવત ૧૭૮૮ માં બંધાવેલું છે. ૨૦ સંભવનાથજીનું દહેરૂં ૧–બગલશાવાળાનું બંધાવેલું છે. - ૨૧ શ્રી પાર્શ્વનાથજીનું દહેરું –આ દહેરામાં. ભીતે નંદીશ્વરદ્વિપ તથા એક બાજુ અષ્ટાપદજી આરસમાં બહુ સુંદર કારીગરીવાળા સુશોભિત છે. બે બાજુ બે હાથી આરસના છે. મુળનાયક શ્રી પાર્શ્વનાથ એક બંગલી જેવી આર. સની દહેરીમાં છે. દહેરૂં તદન આરસમય કરેલું રમણીય છે. દહેરાની બારસાખ ઉંચા ઓટલા ઉપર નાની હોવાથી એક દહેરી રૂપમાં ગણાઈ જાય છે, કે તેથી ઉપર ચડી નિરીક્ષણ ભાગ્યે જ કરે છે. જે માટી બારસાખ મુકીને સુધારે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫: શ્રી શત્રુંજય સૌરભ કરવામાં આવે, તે તમામ યાત્રાળુને દનનેા લાભ માટા અને જાણીતા દહેરા સદશ થાય એવુ' મનહર છે. ૨૨ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂ ૧-પાટણવાળા ડુંગરશી મોઠાચંદ લાધાચંદે સં. ૧૮૬૯ માં બંધાવેલું છે. ૨૩ સભવનાથનુ હેરૂ. ૧—સુરતવાળા કેસરીચંદ વહેારાનુ અધાવેલુ છે. ૨૪ અજીતનાથનુ દહેરૂ —પાટણવાળા મીઠાચંદ લાધાચંદ્રે સ. ૧૮૪૩ માં બધાવ્યું છે. ૨૫ પાર્શ્વનાથનુ દહેરૂ ૧—જીવણચંદ શેઠે સંવત ૧૭૯૧ માં અધાવ્યુ છે. ૨૬ ઋષભદેવનુ દહેરૂ. ૧—શા. અવેર નાનજી સ ૧૮૬૦ માં બધાવેલ છે. ૨૭ ધનાથનુ દહેરૂ. ૧—અમદાવાદવાળા માણેકવાળાનુ સ. ૧૮૬૦ માં બંધાવેલુ છે. ૨૮ મહાવીરસ્વામીનું હેરૂ ૧—મરમીવાળા શેડ પીતાંબરદાસ પદમશીનુ સ. ૧૮૬૪ માં બંધાવેલુ છે. ૨૯ ચોમુખજીનું હેરૂ' ૧——આ દહેરાને ઘણા થંભ હાવાથી સા થંભનુ દહેરૂ કહેવાય છે. જોધપુરવાળા મનેતમલ જયમલજીએ સ. ૧૬૮૬ માં બંધાવેલુ છે. નાના ૩૦ ઋષભદેવસ્વામીનું દહેરૂ. ૧—અમદાવાદવાળા માણેકચંદ પાનાચંદની સ્ત્રી અદરખાએ સંવત ૧૮૭૩ માં મંધાવેલુ છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૫૮ ૩૧ પદ્મપ્રભુજીનું દહે; ૧–શા કપુરચંદ પટવાનું સંવત ૧૮૬૦ માં બંધાવેલું છે. આ દહેરૂં નાનું છે. પણ શિખરથી તે છેક તળીયા સુધી તદન આરસનું જ છે. ૩૨ શ્રેયાંસનાથનું દહેરે ૧-જામનગરવાળાનું સંવત ૧૬૭૫ માં બંધાવેલું છે ૩૩-૩૪ સંભવનાથનાં દહેરાં ૨–અમદાવાદવાળાનું સંવત ૧૬૮૨ માં બંધાવેલું છે, તથા રીખવદાસ વેલજીનું એક બંધાવેલ છે. ૩૫–દિગમ્બરી દહેરૂં ૧-હુમડ લેકેનું એક દહેરૂ ગઢને લગતું આવેલું છે તે આપણા શ્વેતાંબરી સંઘે આત્મિક લાભ અને ઘણુ જેને ઉપકારનું કારણ જાણીને દિગમ્બરી લોકોને એકજ દેહરૂં બંધાવવાને જગ્યા આપી હેવાથી ડા દાયકાથી તેઓએ બંધાવેલું છે એવી રીતે મોટી ટુંક દાદાની ટુંકના વિમળવણી ભાગમાં મેટાં દહેરાં ૩૪ અને એક હુમડનું મળી પાંત્રીશ છે. તદુપરાંત ચકેશ્વરી માતાજીના દહેરાના પગથીયા સામે તીર્થ અધિષ્ઠાયિત કવદ્યક્ષ (કપર્ધિયક્ષ)ની દહેરી ૧ માં કવયક્ષની સિંદુર વરણી ભવ્ય મૂર્તિ આસ્થાવંત યાત્રાળુઓના મનવાંછીત પુરે છે. આ દહેરી ભીંતમાં હેવ થી ઘણા લેકેના અજાણપણામાં હતી તે થોડા જ વરસથી ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ વહેરાએ એક ઘુમટ બનાવી બારણા જાળીના જોડે છત્રી કાઢેલી હોવાથી હાલ સર્વ કેઈન જાણવામાં આવેલ છે. તેથી સંખ્યાબંધ યાત્રાળુઓ હવે દર્શન For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી શત્રુંજય સૌરભ કરવા લાગ્યા છે. વળી હાથીપળ નજદીક એક આરસની સુંદર નકશીદાર દહેરીમાં શ્રી શત્રુંજ્ય મહામ્યના કર્તા યુગપ્રધાનાચાર્ય ધનેશ્વરસૂરિજીની મૂર્તિ પગે લાગતા બે શિષ્ય સાથેની ડાં વરસથી સ્થાપના કરેલી છે, અને કુમારપાળના દહેરાંના કિલ્લા અને હાથીપાળને નાકે એક લાંબી ગલી આવેલી છે. તે સૂર્યકુંડને રસ્તે કહેવાય છે. એક વિશાળ ને ઠંડક આપનાર છત્રીવાળા વિસામા પાસે સુર્યકુંડ નામે એક કંડ છે. તેના જોડે ભીમકુંડ નામે કુંડ ઘણો વિશાળ અને પાણીથી ચીકાર ભરેલે જતાં ચક્કર આવે એ દષ્ટિએ દેખાય છે. કિલ્લાની રાંગે ત્રીજે ભ્રમકુંડ યા ઈશ્વકુંડ નામે કુંડ છે. તે ગઢની બહારના કાંઠેના એક ખુણા પર દહેરી એક પગલાંની છે. સુર્યકુંડ અને ભીમકુંડના વચ્ચે ગાળે એક ખુણે એક દહેરી બંધાવીને તેમાં શિવલિંગ સ્થાપન કરવામાં જેન લેકેએ શિવપંથના આપણે પૂજારીઓની સગવડ સાચવવા બુદ્ધિ વાપરી છે તે પ્રશંસનિય ગણાય. ત્યારબાદ કુમારપાળના દહેરાંના ઉગમણા ભાગના પછવાડે એક ટાંકુ પાણીનું વિશાળ જગ્યાથી બાંધેલું છે. ને તે ટાંક અસલ સુર્યકુંડના છેડા ઉપરનું જ આવેલું કહેવાય છે. આ ટાંકામાંથી જળ લાવી તીર્થપતિ શ્રી આદીશ્વર ભગવાનને હવણ પુજા કરવામાં આવે છે. હાથીપળ–વિમળવશી પસાર કરતાં હાથીપોળ, આવે છે. આ પળના દરવાજે બંને બાજુ બે રંગીન મોટા કદના હાથી ચીતરેલા છે. બંને બાજુના હાથીના ઉપર ભીંતે For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Goog groft તીર્થાધિરાજ શ્રી આદીશ્વર દાદાનું મંદિર શ્રી શત્રુંજય સૌરભ ન, ૧૬૧ AGORAKOZTOROLA Respostas SEASOCIACISIR SCHOCHSCRIPORT For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું ૧૬ બે ગેખલા કાચના બારણાવાળા છે. તેમાં પ્રતિમાજીઓ દર્શન કરવા લાયક છે, તેને જેડે આઠ પગથીએ ઉંચે અંદરના કિલ્લાની ભીતે એક મોટું બારણું સં. ૧૯હ્માં મુંડકાવેરાના સમયમાં એક માસની છુટી થઈ હતી તે વખતે પાંત્રીસ હજારથી અધિક યાત્રાળુ એકઠું થયેલું, ત્યારે માણસની મોટી ભીડને લઈ પાડવામાં આવેલ તે અત્યારે થોડા માણસોમાં બંધ રખાય છે. હાથીપળના અંદર મટે ચેકીપહેરો તથા કુલ વેચવાવાળાને એટલે અને ચેકીવાળાને રડાને ભાગ આવેલ છે. તેની અંદર– રતનપળ તીર્થપતિ શ્રી આદિશ્વર ભગવાનનું દહેરું – આ દહેરૂ શ્રી સિદ્ધાચળ તીર્થને મુદ્દો છે. શેઠ કરમાશાએ શ્રી શત્રુંજ્યને સોળ ઉદ્ધાર વિકમ સં. ૧૫૮૭ માં કરીને વૈશાખ વદ ૬ (મારવાડી જેઠવદ ૬) ના દિવસે આદિશ્વર ભગવાનને શ્રી શત્રુંજ્ય મહાતીર્થની ગાદીએ પધરાવ્યા હોવાથી તે દિવસે શ્રી શત્રુંજ્ય પતિની વર્ષગાંઠને દિવસ ભરતખંડના સમગ્ર જૈનોએ એક જાહેર તહેવાર તરીકે પાળવે ઉજવવો જોઈએ. ભગવાનનું દહેરૂં ખાસ ચોદમાં ઉદ્ધારમાં બાહડમંત્રીનું સં. ૧૨૧૩ માંના ઉદ્ધારવાળું બંધાવેલું તેજ દહેરૂ પંદરમા અને સોળમા ઉદ્ધારવાળાએ કાયમ રાખ્યું છે. તે બાંધણું અને માંડણ ઉપરથી સાબીત થાય છે જે હાલ વિદ્યમાન જયવંતુ છે. ફરી ફરી ત્રણવાર બંધાવવામાં આવ્યું ૧૧ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી શત્રુંજ્ય સૌરભ છે. તેથી વધારે વખત સમરાવવામાં આવ્યું છે. ચૌદમા ઉદ્ધારના મુળનાયકજીને ભાવનગરના મોટા દહેરાના મુળનાયક મનાય છે. અને પંદરમા ઉદ્ધારના મુળનાયકજી ત્યાંથી નહી ઉઠતાં તખ્ત રહ્યા સમજાય છે. પૂર્વે દહેરૂ મહું ગભારામાં અંદરની ભમતીવાળું હતું તે પરઘરના પાસેના ખુણા માટેની પ્રતિમા ઉપરથી જણાઈ આવે છે. તથા ઉપરના ચૌમુખજીના ભાગથી જણાઈ આવે છે. પંદરમા ઉદ્ધારની પ્રતિમાવાળા ભાગમાં આડી પાટ જડી લઈ ગભારાને ફરતો ભાગ બંધ કરેલ મનાય છે. ને વર્તમાન સેળમા ઉદ્ધારવાળા વિદ્યમાન દેખાતા ગભારામાં મુળનાયકજીને પધરાવવાને ભાગ્યશાળી થયા છે. મુળનાયકજીને રૂપાની છત્રીને દરવાજે કર્યો છે. રૂપાનાં ગભારે કમાડ સુંદર નકશીવાળાં છે. તથા મોટા ઝુમર હાંડી અને તખ્તીઓથી અલંકૃત કર્યું છે. રથયાત્રાને ચેક-દાદાના દહેરાની સુશોભિત સમચોરસ ચોકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકશીવાળે સોના ચાંદીને રથ, સોના ચાંદીની પાલખી સેના ચાંદીને અિરાવત હાથી, સુંદર ગાડી, સેનાના મેર આદિ બહુ મુલ્યવાન વસ્તુઓથી ભરપૂર નીકળે છે. રથયાત્રા કઢાવનારને રૂા. ૨૫ નકરે શ્રી આણંદજી કલ્યાણજીને ભરે પડે છે. આ ચેકમાં પુજા પણ ભણાવવામાં આવે છે. પ્રથમ તે એક ફક્ત સ્નાત્રજ હમેશાં ભણતું હતું, પુજા તે કઈક જ દિવસે ભણતી હતી. પરંતુ એક દાયકા આશરે વરસથી For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ૧૬૩ દાદાના દરબારમાં આઠ માસ પર્યંત હુંમેશાં વિવિધ પુજા રાગરાગણીના લલકારથી હારમેાનીયમ-વાજિંત્રમાં ભણાવવાનું જોઈ શકાય છે. પુજાના નકરી રૂા. પા આપવા પડે છે. જો સાનાના સમવસરણથી પ્રભુજી પધરાવીને ભણાવવામાં આવે તા એ રૂપિયા નકરો વધારે આપવા પડે છે. આ ચાકમાં આરસ પથરાવવાનુ પહેલ વહેલું કામ ધુળીયા નિવાસી સખારામ દુલભદાસે કરાવેલું છે ને તેના ઉપર છાંયડા સારૂ લેાખંડની છત્રી ખંભાયતવાળા શેઠ પોપટભાઈ અમરચ’દે કરાવી છે. સદરહુ છત્રી પવનના વાવાજોડાના તેાફાનથી તુટી જવાથી હાલ તે જગ્યાએ તદન લાખડની અને તેની ઉપર કાચ મઢી ઘણી સુંદર મનાવવામાં આવી છે. ત્યારબાદ આ રતનપેાળની કુલ ભમતિમાં તેમજ દહેરાંઓમાં એટલે દાદાની આખી ટુંકમાં આરસ આરસજ દેખાય છે. તે કામ તિજિર્ણોદ્ધારની દેશાવરમાં ટીપ કરીને મેસાણાવાળા શેઠ વેણીચક્ર સૂરચંદ મારફતે શે।ભનક થવા પામ્યુ` છે. નાના ઉદ્ધારવાળાના ટીપમાં ઉક્ત શેઠનુ નામ પણ કંઈ ખાટુ નથી. ૨ શ્રી પુંડરીક ગણધરનું દહેરૂ ૧--દાદાના દહેરાંની સામે સ. ૧૫૮૭ માં ઉદ્ધારવાળા શેઠ કરમાશાનુ ખંધાવેલ છે. હાલ રૂપાની જાળી ગભારે કરાવી છે. તથા તેની ભીતે ચીનાઈ સુંદર ટાઈલ કળાયેલ મારની પેઠે એસાડેલી છે. ૩ સીમ’ધરસ્વામીનું દહેરૂ ૧—વસ્તુપાલ તેજપાળનું For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી શત્રુંજ્ય સૌરભ બંધાવેલ છે. તેમાં અમકાજ (અંબિકા) દેવીની મુર્તિ છે અમકાજનું ચરિત્ર–આ અમકાજ મિથ્યાત્વી સાસરાના ઘરમાં જૈન ધર્મ પાળતી હતી. એકદા શ્રાદ્ધમાં ખીર કરેલી તે માસખમણના પારણે સાધુ ગોચરી આવતા વહેરાવી દીધી. સાસુ પાણી ભરીને આવતાં પાડોશણે ચાડી ખાધાથી વહુને ધમકાવીને કહ્યું કે આ તારા બે છોકરા તેમાં નાના કકાને કેડમાં રાખી મેટા કીકાને આંગળીએ પકડી બહાર ચાલી જા. વગેરેથી દુરાત્મા સાસુએ પજવીને કાઢી મેલી. ધણી આવતા (માએ પિતાના છેકરાને કહ્યું કે તારી વહુએ મુંડકાને આજ શ્રાદ્ધનું પ્રથમ ખાવાનું આપ્યું. છોકરો (ધણી ગુસ્સે વધારે થયો, પણ ઉંધા પાડેલ વાસણ ઉઘાડીને જ્યાં જુએ છે ત્યાં વિવિધ જાતના પકવાનોથી ખુમચા ભરેલા દેખી પિતાની સ્ત્રીને બહારથી તેડી લાવવા કુહાડી ખંભે ધરતે જે દોડ્યો જાય છે. કેટલેક દુરથી ધણીને ખંભે કુહાડ ધરી આવત દેખી અમકાએ વિચાર્યું કે મને મારી નાખશે. એટલે સતી અમકાજી એકદમ કુવામાં બંને છોકરાને લઈને પડી. તેથી પછવાડે ધણી પણ પડ્યો. ઘણી મરીને ભેસલ થયે અને અમકા તે અંબિકા દેવી પણે થઈ. તેનું વાહન ભેંસલો થયે તે મરનાર ધણીનો જીવ થશે. જેને દેખાવ આબેહુબ નજરે પડે છે. અહીં નવરાત્રીમાં ગરબો ફેરવવામાં આવતું હતું તે મેતીશા શેઠની ધર્મશાળામાંહેના મહંમ માસ્તર તલકચંદભાઈ તે મિથ્યાત્વી રીવાજ બંધ કરવાને સમર્થ નીવડ્યા હતા. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મુ ૧૬૫ ૪ નવા આદીશ્વરનુ દહેરૂ—આ દહેરૂ વસ્તુપાળ તેજપાળનું ખંધાવેલું છે. અને તેમાં સુરતવાળા તારાચંદ સંઘવીએ ગયા સૈકામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે. ગયા સૈકામાં તી પતિ મુળનાયક આદીશ્વર ભગવાનના દહેરામાં પ્રભુની નાશિકાના ટેરવા ઉપર વીજળી પડતાં નાશિકા ખડિત થયેલી જાણી શ્રી સ ંઘે ખંડિત પ્રતિમા નહી પુજવાને મરજી કર્યાથી મુળનાયકને ઉત્થાપન કરી તેમની જગ્યાએ નવા આદીશ્વર સ્થાપવા ધાર્યું. તેથી આ નવા આદીશ્વર ભગવાનનુ ભવ્ય ને મનેાહર વિશાળ ભાલવાળું ખંખ લાવવામાં આવ્યુ હતું. પરંતુ અધિષ્ઠાયિતના ચમત્કાર સાથે ‘મા’કારના અવાજ થવાથી તથા શ્રેષ્ઠીને સ્વપ્નામાં વળતા ઉદ્ધાર વિના નહિ ઉઠવાનું જણાવ્યાથી મુળનાયકજી ઉત્થાપન કરવાનું બંધ રહ્યું ને નાકનું ખ ંડિત ટેરવું રૂપાનુ કરાવ્યુ. આવેલા નવા આદીશ્વરને વસ્તુપાળનાં ખંધાવેલ આ ખાલી દહેરામાં પધરાવ્યા. આ દહેરૂ દાદાના દહેરે જતાં ડાબા હાથનું જાણવું. પ રિષભદેવનુ દહેરૂ. ૧—આ દહેરૂ ઉજ્જૈનવાળા પાંચ ભાઇએ ખંધાવ્યુ` હાવાથી પાંચભાઈના દહેરાંને નામે ઓળખાય છે. ૬ સહસ્રકુટનુ દહેરૂ ૧- આ દહેરામાં આરસની એક ઉંચી ચેારસ પીઠીકામાં ચારે બાજુ નાના આકારના જિનબિ એ હજાર ઉપરાંતની સખ્યામાં છે. છ ગણુધર પગલાનું ૠહેરૂ ૧—આ દહેરૂ મુળનાયકજીના દહેરાની ડાબી ખાજુમાં આવેલું છે, તેમા ચાવીસ પ્રભુના For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ = = = શ્રી શત્રુંજ્ય સૌરભ કુલ ગણધર ચોદસેં બાવનના પાદુકા જોડી એક પરસાળ દહેરામાં બાંધી તે ઉપર સ્થાપ્યા છે. તથા વીશ પ્રભુના પણ પગલાં જેડી છે. ૮ રાયણ પગલાનું દહેરૂં ૧–આ પગલાં દાદા આદીશ્વર ભગવાનના છે. પિતે એક લાખ પુર્વમાં પુર્વ નવાણું વાર આવી આ તીર્થરાજ ઉપર સમોસર્યા તે આ ઠેકાણેજ સમેસર્યા હતા. આ રાયણ પણ પ્રાયઃ શાશ્વતિમાં ગણાણું છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સં. ૧૫૮૭ માં પધરાવેલા છે. આરસની કમાનદાર નકશીવાળી સુંદર દહેરી અંદર ભી તે સુશોભિત સમેતશીખરના આરસ પહાણમાં આ લેખ અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ છે. તે શેઠ તીર્થરક્ષક કમિટિના અગ્રેસર હતા. ૯ રૂષભદેવનું દહેરૂં ૧–રથખાનાના દરવાજા પાસેનું બે બારણાવાળું. ૧૦ સંપઈજીનનું દહેરૂં ૧-આ દહેરામાં વર્તમાન વીશી અને વીશીના પ્રભુના બિંબે પધરાવેલા છે. આ દહેરાંને મુળાશાના મંડપવાળું દહેરૂં કહે છે. આ દહેરામાં ખંડિત બિંબનું ભયરૂં છે. ૧૧ અષ્ટાપદનું દહેરૂં ૧ સિંહનિષેધા નામનું ચિત્યના આકારે બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશે પ્રભુના સમનાસાવાલા બિબે ઉપરાંત રાવણ વિણા For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું વગાડતે અને મંદરી નાચ કરતી મુતિને દેખાડવામાં આવી છે. લબ્ધિવંત ગૌતમસ્વામીની મુર્તિ પણ સ્થાપી છે. પગથીઆમાં તાપસેને ચિતરેલા બતાવ્યા છે. ૧૨ સમેત શિખરનું દહેરૂં ૧–આ દહેરાંને લોખંડના સરીયાવાળી જાળી ચારે બાજુ ભીડીને બારણું મુક્યા છે. અહીં વીશ પ્રભુની પ્રતિમા અને તેની નીચે પગલાં સ્થાપન કર્યા છે. ૧૩ સમવસરણનું દહેરૂં ૧–સંઘવી મોતીચંદશા પાટણવાળાનું સં. ૧૩૭૫ માં બંધાવ્યું છે, તેની પાસે પાણીનું ટાંકુ છે. ૧૪ ચૌમુખજીનું દહેરૂં ૧–આ દહેરૂં છેલી ભમતીના છેડે પુંડરીકજી જતાં પહેલાં આવે છે. તે ગાધારી આવાલાનું બંધાવેલું છે. ૧૫ ખાલી દહેરું –આ દહેરૂં વસ્તુપાળ તેજપાળનું બંધાવેલ છે. તેમાં પ્રતિમાજી નથી. તેથી તેમાં ઉપરની આંગીના હમેશનાં દાગીના રખાય છે. દહેરાં છ બીજા મળી એકંદર ૨૧ બીજી ભમતીના અને અર્ધ ત્રીજી ભમતીના છે. દાદાને પ્રદક્ષિણા મોટી ત્રણ ભમતીની કુલ દહેરી ૨૩૪ થી પુરી થાય છે. રતનપોળના કુલ ઉપર લખ્યા મોટા દહેરાં દહેરીએ ઉપરાંત પૂર્વાચાર્યોની કેટલીક પ્રતિમાઓ તેમજ અર્વાચિન સમયના મહાન વિદ્વાન ધર્મધુરંધર ન્યાયનિધિ વિજ્યાનંદ સુરીશ્વર ઉર્ફે For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી શત્રુંજ્ય સૌરભ આત્મારામજી મહારાજની ભવ્ય મનહર પ્રતિમા તથા ચોરાશી વીશી સુધી જેમનાં નામના ગુણગ્રામ થશે, એવા વિશેઠ ને વિજયારાણીની મુર્તિઓ, ગૌતમની સર્ષ મયુરની, રામચંદ્રની અને પ્રતાપવંત દેવીઓની મુર્તિઓ આ રતનપોળમાં નજરે પડે છે. ખંડિત થયેલી પ્રતિમાના ભોંયરા વિગેરે ઘણું જોવાનું મળી આવે છે નહાવાની સુંદર જગ્યામાં યાત્રાળુના કપડાં ઉપર દેખરેખ રાખનાર ચોકીને બંદોબસ્ત છે. સુખડ કેસરને ભંડાર પણ ત્યાં જ આવેલે હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે. વાઘણપોળની અંદરથી રતનપળ સુધીના દહેરા, દહેરી, પ્રતિમા ને પાદુકાની એકંદર સંખ્યા કેઠે. વિમલવશી– દહેરાં દહેરી પાદુકા જેડી. ૩૪ ૫૯ ૨૦૯ પ્રતિમાં ૧૧૩૪ ૩૧૭ રતનપોળ- દહેરાં દહેરી પાદુકા જેડ. ૨૬ ૨૩૪ ૧૬૬૩ પ્રતિમાં ૧૯૨૧ ૧૩૯૪ નરશી કેશવજી ૨ દહેરાં, કુલ ૭૦૦ પ્રતિમાને ૭૦ દહેરી. બે પગલાં જેડી. મોટી ટુંક યાને દાદાની ટુંકમાં એકંદર ૬૦ દહેર, For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૨૯૩ દહેરીઓ ને ૪૭૬૬ પ્રભુ પ્રતિમાજી આવેલા છે. તેમાં નરશી કેશવજીના ઉમેરતાં પ્રતિમા ૫૪૬૬ થાય છે. તે દર દહેરાને ૩૬૩ દહેરી થાય છે. તે પહેલાં જેડ ૧૮૭૪ થાય છે. તે તથા ભુલથી રહી ગયેલી પ્રતિમાજી તથા ચરણને ત્રિકાળ નમસ્કાર ત્રિકરણ શુદ્ધ હેજે ! નરશી કેશવજીની ટુંકને વહીવટ ઘણું તરફથી ચાલે છે. ને દાદાની ટુંકને શ્રી આણંદજી કલ્યાણજી ચલાવે છે. આખા તિર્થની અને તિર્થભુમિની દેખરેખ બાહોશ મુનિમના હાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકરે, સિપાઈઓ અને ઈન્સ્પેકટર દ્વારા ઉત્તમ પ્રકારે ચાલે છે. પ્રકરણ ૧૪ મું. મોતીશા શેઠની ટુંક યાને મતિવસી. મુંબઈવાળા પ્રખ્યાત ધનાઢય વેપારી શેઠ મેતીચંદ અમીચંદે ચીન, જાપાન અને ઈંગ્લાંડ વિગેરે વિદેશના વેપારી જોડે નાનાં પ્રકારનાં માલને કયવિક્રય કરી કરડે દ્રવ્ય પેદા કર્યું હતું, તેમણે દેશપરદેશમાં અનેક પ્રકારના શુભ ખાતામાં પિતાના દ્રવ્યને ઉપગ કરી સુ નામના મેળવી હતી. એકદા શ્રી શત્રુંજ્યની યાત્રાએ આવતાં રામપિળની બારી પાસે એક મોટો વિશાળ ઊંડે કુંતાસર નામે ખાડે-ગાળો છે અને તે ઉપર દેવળ બંધાવવાને મન For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી શત્રુંજ્ય સૌરભ પ્રફુલ્લ થયું હોવાથી પિતાના મિત્રો શેઠ હઠીભાઈ વગેરેને કહ્યું, ત્યારે શેઠ હઠીભાઈ વિગેરેએ જણાવ્યું કે ચેથા આરામાં ઘણું અતૂલી ધનવંતે હતા. છતાં આ ખાડો ફક્ત પુરાવાને સમર્થ ન થયાં, તે પછી ઉપર દેવળ બાંધવાની વાતે શાની કરવી. આ ઉદ્દગાર સાંભળતાં શેઠ મોતીશાએ કહ્યું, કે આ ખાડો પૂરવા જેટલી મુંબઈમાં મારી પાસે સીસાની પાર્ટી અને સાકરની વખારો ભરેલી છે, ને મહારે તે શુભ મુહુર્તે ખાતમુહુર્ત કરવું છે. એટલે શેઠે શુભ લગ્ન તેવા અવસરમાં ખાતમુહૂર્ત કર્યું. તેના પાયામાં સંખ્યાબંધ સીસાની પાર્ટી અને સાકરના ભરેલા કોથળા નાખવામાં આવ્યા હતા. સંવત ૧૮૯૨ માં પાયે પૂરાવી તળીયું સરખું કરી દઈ તે ઉપર આત્માને આનંદ ઉપજે તેવું ત્રણ માળનું નલિનિગુલ્મ નામાવિમાનના આકારવાળું ભવ્ય દહેરાસર પતે બંધાવી તૈયાર કરાવવા સમર્થ નીવડ્યા. ત્યારે તેમના દહેરાનાં પડખે પડખે ચારે બાજુ હઠીભાઈ શેઠ, દીવાન અમરચંદ દમણું, મામા પ્રતાપમલ જોઈતા અને ઘોઘા, ધોલેરાવાળા વિગેરેએ પિતાના નામના દહેરાં બંધાવ્યાં. ચોથા આરાના કેટયાધિપતિએ અને દેવે પણ સમર્થ ન થાય એવા કુંતાસરના ગાળાને પુરી શેઠશ્રીએ મને હર દહેરૂં બંધાવી ટુંકની રચના સારૂ ફરતે ચાર કેઠાવાળ મજબૂત કિલ્લો બાંધ્યું ને બે બાજુ પિળ બનાવી ને વચ્ચે એક બારી મુકી પ્રતિષ્ઠા નિજ હાથે કરવાની ઘણું ઉમેદવાળા શેઠશ્રીને દેહોત્સર્ગ થયે, એટલે સંવત ૧૮૯૩ માં તેમના સુપુત્ર શેઠ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૭૧ ખીમચંદભાઈએ માટે સંઘ કાઢી બાવન સંઘવીઓના સંઘપતિ થઈ શ્રી શત્રુંજ્યતિથે પધારી વિધિવિધાનયુક્ત અંજનશલાકા કરી મહા વદ ૨ ના દીવસે મુળનાયક શ્રી રિષભદેવ ભગવાનની મનહર પ્રતિમાને તખ્તનશન કર્યા આ વિશાળ ટુંકમાં આવેલા દહેરાંઓની વિગત અને કુલ પરિવાર નીચે મુજબ જણાવવામાં આવ્યું છે. ૧ શ્રી ઋષભદેવનું દહેરૂ–ટુંકમાં કુલનાયકનું શેઠ. મોતીશાનું સંવત ૧૮૯૨ માં તૈયાર કરેલું, જેની પ્રતિષ્ઠા શેઠ ખીમચંદ મેતીશાએ સંવત ૧૮૯૩ ના મહા વદ ૨ ના રોજે કરી છે. ૨ શ્રી પુંડરીકસ્વામીનું દહેરૂં ૧–શેઠ મેતીશાનું બંધાવેલું તે સંવત ૧૮૩ માં પ્રતિષ્ઠા થઈ. ૩ શ્રી ધર્મનાથનું દહેjશેઠ હઠીભાઈ કેસરીશંગ અમદાવાદવાળાનું બંધાવેલું છે. ૪ શ્રી ધર્મનાથનું દહેરૂં ૧–શેઠ અમરચંદ દમણીનું બંધાવેલું આ દહેરામાં માણેક રતનના બે સાથિયા (સ્વસ્તિક) મુળનાયકની ભીંતે જડેલા છે. ઉક્ત શેઠ મોતીશા શેઠના. દીવાન તરીકે ગણાયા હતા. ૫ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–શેઠ પ્રતાપમલ જોઈતાનું બંધાવેલ આ શેઠ મોતીશા શેઠના મામા થતા હતા. ૬ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧-લેરાવાળા શેઠ વિરચંદ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી શત્રુંજ્ય સૌરભ ભ ઈચંદનું બંધાવેલ. જેમણે જયતળેટીમા ડાબી બાજુ જતાં જમણે હાથ તરફને મંડપ બંધાવેલ છે તે. ૭ શ્રી ઋષભદેવનું દહેરૂં ૧-ગેઘાવાળા પારેખ કીકાભાઈ ફુલચંદનું બંધાવેલ છે. જેમણે મુંબઈ જેવી અલબેલી નગરીના ગોડીજી મહારાજના દહેરાને મેટી મિત સેંપી ગોઘારીઓનું નામ અવલ દરજે રાખ્યું છે. ને તે ઘારી બાલાભાઈ દીરચંદનું બંધાવેલ છે. ૮ શ્રી ચૌમુખજીનું દેહરૂં ૧-માંગરોળવાળા નાનજી ચીનાઈનું બંધાવેલ છે. ૯ શ્રી પ્રભુનું દેહરૂં ૧–અમદાવાદવાળા ગલાલબાઈનું બંધાવેલ છે. ૧૦ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાટણવાળા શેઠ પ્રેમચંદ રંગજીનું બંધાવેલ છે. ૧૧ શ્રી પાર્શ્વનાથનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ તારાચંદ નથુનું બંધાવેલ છે. ૧૨ શ્રી ગણધર પગલાનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ ખુશાલ તારાચંદનું બંધાવેલ છે. ૧૩ શ્રી સહકુટનું દહેરૂં ૧–મુંબઈવાળા શા. જેઠા નવલશાનું બંધાવેલ છે. ૧૪ શ્રી પ્રભુનું દહેરૂં ૧-શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલ. ઉક્ત શેઠ અમરચંદ દમણના કાકા થતા હતા. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું ૧૫ શ્રી પ્રભુનું દહેરૂં ૧-ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ, હેમચંદનું બંધાવેલ છે. ૧૬ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલ છે. આ રીતે મોટાં સેળ દહેરાંના ગેળ ઘેરાવાથી મોટા દહેરાને વિમાનના આકારમાં જોતાં આખી ટુંક મનહરણી થઈ પડે છે. તેમાં આવેલા પુંડરીકજીની પ્રતિમાને ચહેરો, આખા શત્રુંજય તિર્થ ઉપર કઈ અલૌકિક જ દેખાય છે. ફરતી ચારે બાજુની ભમતિની કુલ દહેરીએ ૧૨૩ છે. વચલી બારીમાં નાકે એક ગેખ કાચનાં બારણુંને છે. તેમાં ચંદ્રકુળ શિરોભૂષણ મહાપ્રતાપર્વત ગણિમહારાજ શ્રી મુક્તિવિજયજી ઉર્ફે મુલચંદ્રજી મહારાજની આબેહુબ મુર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત કાઠિયાવાડના ભવ્ય જીના મહાન ઉપકારી શાસન વૃદ્ધિ પમાડનારા શુદ્ધ સંવિજ્ઞ અભંગ વિદ્વાન સં. ૧૯૪૫ માં થઈ ગયા છે. તેઓ મુનિરાજ વૃદ્ધિચંદ્રજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરૂભાઈ હતા. કુંડને આકાર બારીએથી વાવ જેવું લાગે છે કુંડના છેડા તરફના કિલ્લાની ઓથે ગાળાની અધિષ્ઠાયિત કુંતાસર દેવીની મૂર્તિને પધરાવી છે. આ ટુંકને વહીવટ ધણ તરફથી મુનિમદ્વારા ચલાવે છે. દેખરેખ ધણીની પિતાના હિત્રા યાને દત્તક મુંબઈને સંઘપતિ રતનચંદ ખીમચંદ મોતીશાની છે. આખી ટુંકમાંના દહેરાં દહેરીને For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વિસ્તાર નીચે મુજબ છે. દહેરાં ૧૬ દહેરી પ્રતિમાં ૧૫૧૮ પ્રતિમા ૯૦૫ એકદર પ્ર. ૨૪૬૩ છે. ૧૨૩ શ્રી શત્રુ ંજય સૌરભ તદુપરાંત રાયણુ પગલાં અને ગણધર પગલાં જોડી ૧૪૫૭ છે. જ્યાં વલી ઘણા દહેરામાં દહેરાં ખ ́ધાવનારા શેઠ શેઠાણીઆની મૂર્તિ એ પણ આવેલી છે. ખાલાભાઈ ટુક ઉર્ફે માલાવસી—પુરાતન અંદર ગેાધાનાં રહીશ શેઠ દીપચંદ કલ્યાણજીએ સ`વત ૧૮૯૩ માં લાખો રૂપીયા ખરચી એક વિશાળ ટુંક ખાંધી છે. તેને ફરતા કેટ છે. શેઠ દીપચંદભાઈનું હુલામણાનું નામ આલાભાઇ હાવાથી દરેક વ્યક્તિ ખાલાભાઇ કહીને ખેાલાવતી હોવાથી બાલાભાઈ નામ જગદ્વિખ્યાત પામ્યુ. ઉક્ત શેઠે મું મુંબઈમાં પાયધુની ઉપર ગાડીજી પાર્શ્વનાથનું વિશાળ એટલાવાળુ ભવ્ય અને હજારાની ઉપજવાળી ચાલી બંધાવી આપી મેટા સંઘ વચ્ચે પેાતાનુ' અને પેાતાના સંઘનુ નામ દેશપરદેશના સધ વચ્ચે એક અલબેલી નગરીમાં મશહુર કર્યું” છે. ગાડીજીના દહેરામાં અગ્રભાગ ગેાઘારીએ લેવા પામે છે. તેનુ કારણ એજ છે કે બુક ગાઘારીનુજ અધાવેલ છે, ને શેઠ કીકાભાઈ ફુલચંદ તથા શેઠ એધવજી કરમચંદ થઈ ગયા ત્યાંસુધી ગેડીજીના કારાબાર ગોઘારી લેાકેાના અગ્ર ગણ્યપણામાં ઉપરના શેઠે સ્વતંત્રપણે ચલાવતા હતા. આ ટુકમાં દહેરાં—દહેરી વિગેરેની વીગત નીચે ભુજમ છે: --- For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ સુ ૧૭૫ ૧ શ્રી ઋષભદેવનુ' દહેરૂ' ૧--શેઠ ખાલાભાઈ એ સં. ૧૮૯૩ માં ખંધાવ્યુ છે. ૨ શ્રી પુંડરિકજીનુ દહેરૂ ૧–શેઠ મજકુરે ઉપર પ્રમાણે અંધાવ્યુ છે. ૩ શ્રી ચૌમુખજીનુ દહેરૂ ૧-મુંબઇવાળા તરફથી ફત્તેહચંદ ખુશાલનું સ. ૧૯૦૮ માં ખંધાવેલુ છે. ૪ શ્રી વાસુપૂજ્યનું દહેરૂ. ૧-કપડવંજવાળા મીઠા ગલાએ સ. ૧૯૧૬ માં મંધાવ્યુ છે. ૫ શ્રી પ્રભુનું દહેરૂ· ૧-ઇલેારાવાળા માનચંદ વીરજીનુ અધાવેલ છે. ૬ શ્રી પ્રભુનુ' નહેરૂ. ૧-પુનાવાળાએ બંધાવેલ છે. અને ટુંકના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજી કરે છે. અદભૂત આદિનાથનુ દહેરૂ—ઉપરની ટુકને મથાળે પાણેાસ પગથીએ ઉંચાઈનાં સ’. ૧૬૮૬ માં ધરમદાસ શેઠે ખંધાવીને પાંચસે ધનુષના નમુનાની, પ્રમાણમાં આદીનાથ ભગવાનની અદ્ભૂત આશ્ચયકારી પ્રતિમા ડુંગરમાંથી કેાતરાવને અંજન-પ્રતિષ્ઠા વાધ કરાવી પુજનીક કરી છે. આ દહેરાંને હાલ કરતા કાટ આણંદજી કલ્યાણજીએ કરી લીધા છે. આ દહેરેથી તી રાજ સામે નજર કરતાં જયધ્વજ ફરકતા આકાશગામી શ્રંગાવડે શોભિતા થયેલા તમામ દહેરાએના દર્શન થાય છે. આ દહેરાંને ઘણા વરસથી અજ્ઞાન લેાકેા ભીમનુ દહેરૂ કહેતાં હતાં તેથી ભીમઅગ્યારસના For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી શત્રુંજ્ય સૌરભ દિવસે પ્રભુશ્રીની પુજા નવાગે કરતા હતા. પણ લેકેની દૃષ્ટિમાંથી તે ભેદ દૂર થયે ને જ્ઞાતા થયા એટલે મુનિમ ગીરધરલાલ બાબુના સમયમાં આ અભૂતકારી આદિનાથ પ્રતિમાની નવાગે પખાળ પૂજા કરવાનું શ્રી તીર્થપતિની વરસગાંઠના દિવસે એટલે દર વઈશાક વદ ૬ ના દીવસે રાખી પ્રમાણવત કરી અજ્ઞાનરીતિને દુર કરી છે. પ્રકરણ ૧૫ મું. પ્રેમચંદ મેદીની ટુંક ઉર્ફે પ્રેમવસી રાજનગરના ધનાઢય વેપારી મેદી પ્રેમચંદ લવજીએ શ્રી સિદ્ધાચળને સંઘ કાઢી તીર્થપતિને મોટા આડંબરે ભેટી ઉચાણ ટેકરીનાં સપાટ ભાગમાં દહેરાં બંધાવવાનું મન થયું. પ્રમાણુની ધારા ઉંચી હોવાથી એક ભવ્ય ટુંક બાંધીને પ્રતિષ્ઠા કરી. તેમાં સાત દહેરાં અને ૫૧ દહેરીઓ આવેલી છે. ( ૧ શ્રી ઋષભદેવનું દહેરૂં–મેદી પ્રેમચંદ લવજીએ સં. ૧૮૪૩ માં બંધાવ્યું છે. ૨ શ્રી પુંડરીકજીનું દહેરૂં ૧–મેદી પ્રેમચંદ લવજીએ સં. ૧૮૪૩ માં બંધાવ્યું છે. ૩ શ્રી સહસ્ત્રફણું પાર્શ્વનાથનું દહેરૂં ૧-સુરતવાળા રતનચંદ ઝવેરચંદ ધુસનું બંધાવેલ તદ્દન આરસનું છે. આ દહેરામાં આરસના બે ગેખલા સામસામે છે. તેની કેરણી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રકરણ ૧૫ મું આબુતિર્થ ઉપરના (વસ્તુપાળ તેજપાલની ભાર્યા, દેણી જે. ઠાણના ગેખલાની કરણના નમુના યાદ કરાવે છે. સં. ૧૮૬૦ ૪ શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂ. ૧–સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદ ધુમનું સં. ૧૮૬૦માં તદ્દન ખાસ પાણું (પથ્થર) નું બંધાવેલ છે. ૫ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાલણપુરવાળા મેદીનું બંધાવેલ છે. ૬ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–મહુધાના નીમા શ્રાવકેનું બંધાવેલ છે. ૭ શ્રી પ્રભુનું દહેરૂં ૧–રાધનપુરવાળા શેઠ લાલચંદ ભાઈનું બંધાવેલ છે. આ ટુકને ફરતે કિલ્લે છે, તેમાં સાત ૭ દહેરાં અને એકાવન ૫૧ દહેરીઓમાં કુલ પ્રતિમા ૪૮૦ છે. ગણધર પગલાં જડી ૧૪૫૨ છે. વહીવટ શેઠ આણંદજી કલ્યા. ણજી ચલાવે છે. ડીયાર માતાનું સ્થાનક–મેદીની ટુંકના કેટ બહારના વિશાળ ચોકમાં એક કુંડ આવેલો છે. તે કુંડના નીચાણના પગથી આ પાસે એક ઓરડીમાં ખેડીઆર માતાનું સ્થાનક છે. માતાની મુર્તિ અને ત્રિશુલે છે. શેકીઆ કુટુમ્બનાં લેકની આ માતા કુળદેવી છે. તેથી શેઠ કુટુંબવાળા પરણીને આવતાં અહીં છેડા છેડી છોડે છે. તથા પુત્ર જન્મનાં કર અહીં આવીને કરે છે. ચોમાસામાં કુંડ પાણીથી ૧૨ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી શત્રુંજ્ય સૌરભ ભરાય છે, ત્યારે ઓરડીમાં પણ પાણી ભરાય છે. તે પણ તેને ત્રિશુલ વિગેરે રહે છે. પુર્વે આ દેવીને પચે ચમત્કારી હતી પરંતુ કાલના મહાપે તે પણ મનુષ્ય કેના મન પ્રમાણે વર્તે છે. શેઠ હેમાભાઈની ટુંક હેમાવસીશ્રી વિજયહીરસૂરીશ્વરની પ્રભુભક્તિ અને ચમત્કારી વિદ્યાબળને જોઈ મેગલ બાદશાહ અકબરશાહે ફૂલ જેનતિર્થને ભેગવટોકબજે સૂરિ મજકુરને સેં , કે જેનોને હવે તે જેનોને સખે છે. તે પણ રાજ્ય રીતિ પ્રમાણે નવી સનદે નહી માગતા યાવચંદ્ર દિવાકરૌના ફરમાને કરી આપ્યા હતા, સૂરીશ્વર મહારાજ હીરવિજયજીએ ક્ષપશમ પ્રમાણેના જ્ઞાનબળથી જાણ દીર્ઘકાળ તિર્થ રોપા કરનાર ઉત્તરોત્તર પેઢીના ખાનદાન અને ધર્મ શ્રદ્ધાવંત પુરૂષ રાજનગર ઉર્ફે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠને તે ફરમાને સહી સાથથી કરાવી આપ્યા. જે પ્રમાણે તિર્થોનું સુરક્ષણિય રખોપું તેઓ શેઠથી માંડી અત્યારસુધી એક સરખી રીતે પ્રશંસનીયપણે ચાલી રહ્યું છે. તે સૂરિજી મજકુરને સદરહુ શેઠ કુટુંબ ઉપરને એક સરખે મહાન પ્રભાવશ ની પ્રતાપ !! કેમકે અદ્યાપિ પર્યત હાલ પણ તેમનાજ તનુજેનું અગ્રગણ્યપણું છે. શાંતિદાસ શેઠના પોત્રના પિત્ર નગરશેઠ હેમાભાઈએ સં. ૧૮૮૨માં આ વિશાળ ટુંક બંધાવીને સં. ૧૮૮૬માં મુળ દહેરામાં મુળનાયક અજીતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRS $3-9760ffe f ilosofia more ઉજમબાઈની ટુંક શ્રી શત્રુ જય સૌરભ નં. ૧૭૯ GHOROSKOOP:10:10 GOSSOSTRESS Gorgeous For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પ્રકરણ ૧૫ મું દહેરાં ૪ તથા ૪૩ દહેરીઓને સમાવેશ થયે હાલ જોવાય છે. દહેરાની વિગત નીચે પ્રમાણે છે ૧ શ્રી અજિતનાથનું દહેરૂં ૧-– સં. ૧૮૮૨ માં શેઠ હેમાભાઈ વખતચંદ ખુશાલચ દે બંધાવ્યું ને ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરી. ૨ શ્રી પુંડરીકજીનું દહેરૂં ૧–સં. ૧૮૮૨માં શેઠ હેમાભાઈ વખતચંદે બંધાવ્યું ને સં. ૧૮૮૬ માં પ્રતિષ્ઠા કરી. ૩ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–શેઠ સાકરચંદ પ્રેમચંદે ૧૮૮૮ માં બંધાવ્યું. ૪ શ્રી ચૌમુખજીનું દહેરૂ ૧–શેઠ હેમાભાઈ વખતચંદે સં. ૧૮૮૬ માં બંધાવ્યું. દહેરાં ૪ મધ્યે પ્રતિમા ૧૧૭ તથા દહેરી ૪૩ મધ્યે પ્રતિમા ૨૦૬ મળી કુલ પ્રતિમા ૩૨૩ છે. પળની બહાર બે બાજુ બે નાના કુંડ પાના આવેલા છે તથા ગોઠીના ઉતારાની ઓરડી એક બાજુ પર આવેલી છે. આ ટુંકને વહીવટ માલીકે બે વરસથી ઉચક રકમ આપીને કાયમને માટે શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી દીધું છે જે સ્તુત્ય પગલું ભર્યું કહેવાય, આશા છે કે અન્ય ટુંકેવાળા પણ તેઓશ્રીને પગલે ચાલી શભા વધારશે. ઉજમબાઈની દુક ઉજમવસી ઉજમબાઈ તે અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ થતા હોવાથી લોકે ઉજમફઈના નામે પણ ઓળખે છે. આ ટુકને નંદીશ્વરની For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી શત્રુંજય સૌરભ પણ ટુંકથી ઓળખવામાં આવે છે. પુક્ત શેઠાણીએ સુંદર નકશીવાળી પથ્થરની જાળીવાળી કીલે બંધી કરી તેની અંદર સત્તાવન ચામુખની રચના કરી છે. સત્તાવન થંગ જુદા જુદા ગિરિ પર્વતથી ઓળખાય છે આ રચનાવાળી ચૌમુખના સમુહને નંદીવદ્વિીપ કહે છે. શેઠાણી મજકુરે અમદાવાદમાં અષ્ટાપદના દહેરામાં આજ તલાબતે નંદીવરદ્વીપનું દહેરૂ બંધાવી લફમીને સદ્વ્યય કરી અપુર્વ પાર્જન કરી નામને અમર કર્યું છે. આ ટુંકમાં ત્રણ દહેરાં અને બે દહેરીમાં કુલ પ્રતિમાજી નીચે મુજબ છે. ૧ શ્રી નંદીવરદ્વિપનું દહેરૂં ૧–શેઠાણું ઉજમબાનું સં. ૧૮૯૩ માં બંધાવેલ છે. ૨ શ્રી કુંથુનાથનું દહેરૂં–સં. ૧૮૪૩ માં ડાહ્યાભાઈ શેઠનું બંધાવેલું છે. ૩ શ્રી શાંતીનાથનું દહેરૂ-હેન પરસનબાઈનું બંધાવેલ છે. આ ટુંકમાં ત્રણ દહેરાં અને બે દહેરીમાં મળી કુલ પ્રતીમાજી ૨૭૪ છે. વહીવટ શેઠ હેમાભાઈ વખતચંદવાળા ચલાવતા હતા, પરંતુ તેમણે પિતાની ટુંકની સાથે આ પણ ટુક શેઠ આણંદજી કલ્યાણજીને સુપ્રત કરી હોવાથી શેઠ આણંદજી કલ્ય ણજી વહીવટ કરે છે. અંદરના ભાગમાં દહેરીઓ થઈ શકે તેવી જગ્યા સારી છે. તેથી ત્યાં દહેરીઓ થવા સંભવ છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું ૧૮૧ સાકરચંદ પ્રેમચંદની ટુંક યાને સાકરશી. છીપાવલી અને પાંડેનું દહેરૂં–અમદાવાદવાળા શેઠ સાકરચંદ મચદે સં. ૧૮૯૩ માં ટુંક બંધાવીને પ્રતીષ્ઠા કરી સાકરવશી નામ રાખ્યું છે. ટુંકને ફરતે કેટ છે. તેમાં ત્રણ દહેરાં અને એકવીશ દહેરીઓ આવેલી છે. દહેરાંની વિગત– ૧ ચિતામણી પાર્શ્વનાથનું દહેરૂં ૧–શેઠ સાકરચંદ પ્રેમચંદે સં. ૧૮૯૩ માં બંધાવ્યું છે, મુળનાયક પંચધાતુના મોટા બોંબ શ્રી ચિંતામણુ પાર્શ્વનાથજી છે. ૨ પદ્મપ્રભુનું દહેરૂં ૧-શેઠ લલ્લુભાઈ જમનાદાસનું સં. ૧૮૭ માં બંધાવેલ છે. ૩ પદ્મપ્રભુનું દહેરૂં ૧ શેઠ મગનભાઈ કરમચંદનું સં. ૧૮૯૩ માં બંધાવેલ છે. ઉપર મુજબ દહેરાં ૩ માં પ્રતિમા ૬૨ અને દહેરી ૩૧ માં પ્રતિમાજી ૮૭ છે. અકદર પ્રતીમા ૧૪૯ છે. વહીવટ શેઠ તરફથી વારસદાર અંબાલાલ્લ સારાભાઈ ચલાવે છે. છીપાવલી–આ ટુંક ઘણી નાની દહેરાના આકારે સં. ૧૭૯૧ માં છીપા (ભાવસાર) લેકે બંધાવી છે. તેમાં ત્રણ દહેરાં અને ચાર દહેરીએ છે. દહેરાઓની વિગત. ૧ ઋષભદેવસ્વામીનું દહેરૂં ૧–આ દહેરૂં છીપા લેકે અંધાવી સં. ૧૭૯૧ માં પ્રતિષ્ઠા કરાવી. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી શત્રુંજ્ય સૌરભ ૨ શ્રી પ્રભુનું દહેરૂં ૧–સં. ૧૭૮૮ માં બંધાયું છે. તે સાકરવસીના ગઢ જેડે આવેલ છે. ૩ શ્રી નેમિનાથનું દહેરૂં ૧–શા. હરખચંદ શીવચંદે સં. ૧૭૯૪ માં બંધાવ્યું છે. - આ દહેરાં પાસે અજિતનાથ અને શાંતીનાથની બે દહેરીઓ સામ સામે હતી તેથી ચિત્યવંદન કરતાં પુંઠ પડતી હોવાના કારણે યુગ પ્રધાન શ્રી માનસુંદરસૂરિ મહારાજે અછતશાંતી સ્તવન બનાવીને ભણતાંજ ઉક્ત બને દહેરી જેડાજડ થવા પામી તે અદ્યાપી વિદ્યમાન છે. આ ટુંકને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. દહેરાં ૩ માં પ્રતીમા ૧૨ દહેરી ૪ માં પ્રતીમાં ૧૫ મળી એકંદર પ્રતીમા ર૭ છે. પાંડેનું દહેરૂ-ચિમુખજીની ટુંકની પાછળની બારી પાસે આ દહેરૂં આવ્યું છે તેમાં બે દહેરાં છે. તે બેઉ એક પાકા કમ્પાઉન્ડમાં આવેલાં છે. મુળ દહેરામાં પબાસણ ઉપર પાંચ પાંડની પાંચ ઉભી મુતિએ સુંદર આકૃતિવાળી છે. અને પડખે ગોખમાં માતા કુંતીની મુર્તિ છે, અને તેની સામેના ગોખમાં સતિ દ્રૌપદીની મૂર્તિ છે. કુલ સાત મુતિઓ છે. પાસેના વિભાગ ઉપર ધનુર્ધારીઓ જેવી આકૃતીને પુતલાઓ પરથી દહેરાંની પ્રાચીનતા સાબીત થાય છે. બીજું પછવાડે દહેરૂં સહસ્ત્રકુટનું છે. તે સં. ૧૮૬૦ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી શત્રુંજય સૌરભ નં. ૧૮૨ શ્રી નેમીનાથ ભગવાનની ચોરીનું દૃશ્ય - - - For Personal & Private Use Only વ Eી જરૂરલ - - d4 - - - - દરર %-% # % %----- ----% 36. Page #215 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું માં સુરતવાળા ખુબચંદ મયાભાઈ લાલદે બંધાવ્યું છે, તમા પ્રતીમા ૧૦૨૪ સહસ્ત્રકુટ પથરમાં આવેલી છે. ભીંતને ઓથારે ચૌદ રાજલક પુરૂષાકારે તદ્દન આરસને છે. બીજી બાજુ સમેસરણ તથા સિદ્ધચક્રજીની રચનાને આરસપહાણ ભીતે જડેલે છે. સદરહુ દહેરાને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી કરે છે. પ્રકરણ ૧૬ મું. ચૌમુખજીની ટુંક અને ખરત્તરવસી. ઘણા દુરના પ્રદેશમાંથી શ્રી ચૌમુખજીની કંકનું શિખર ( શ્રેગ) દેખાય છે. દેખાતા વિભાગના જૈન ભ વીકે સદરહુ શિખરના દર્શન કરી આખા ગીરીરાજના દર્શન કર્યાને લાભ, મન શુદ્ધિએ મેળવે છે, પર્વતની છેક ઉંચા-- ણમાં અમદાવાદવાળા શેઠ સવા સોમજીએ સંવત ૧૬૭૫ માં આ ટુંક બંધાવી તેમાં ખુદ ચૌમુખજીનું દહેરૂં બંધાવતાં છપન હજાર રૂપિયાનાં દેરડાં વ્યાં હતાં, મુળનાયકજીના બાં બે મોટા કદના ચારે બાજુ સમાનામાએ શેભીત શ્રી રાષભદેવના છે. મોટી (પહેલી) ટુંકની પેઠે આ ટુકના પણ બે ભાગ પડેલા છે. ચૌમુખજીના બહારના વિભાગને ખરત્તરવસી કહે છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય સૌભ ચૌમુખજીમાં મેટાં અગીયાર દહેરાં અને ચુમાતર દહેરી આવેલી છે તેમાં દહેરાની વિગત નીચે મુજબ છેઃ ૧૮૪ ૧ રૂષભદેવ ચૌમુખજીનુ દહેરૂ ૧-અમદાવાદવાળા શેઠ સવા સામજીએ સ. ૧૬૭૫ માં બંધાવીને પ્રતિષ્ઠા કરાવી છે, ૨ પુંડરિક સ્વામીનું હેરૂ ૧-સ. ૧૯૭૫ માં શેઠ સવા સામજીએ બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. ૩ સહસ્રકુટનુ દહેરૂ ૧—અમદાવાદવાળા ડાહ્યાભાઈ શેઠે ખંધાવ્યુ છે. ૪ શ્રી શાન્તિનાથનુ દહેરૂ ૧—સ. ૧૯૯૫ માં સુંદરદાસ રતનજીએ બંધાવેલ છે. ૫ શ્રી શાન્તિનાથનુ દહેરૂ-સ. ૧૬૭૫ માં સુંદરદાસ રતનજીએ અધાવેલ છે. ૬ શ્રી પાર્શ્વનાથનુ દહેરૂ ૧-સ. ૧૮૫૬ માં પ્રતિષ્ટા થઈ છે. ૭ શ્રી પાર્શ્વનાથનુ દહેર' ૧-શેઠ ખીમજીસેામજીએ સ. ૧૬૭૫ માં બંધાવ્યુ છે. ૮ શ્રી શાન્તિનાથનું ઇહેરૂ' ૧-સ'. ૧૬૭૫ માં અમદાવાદવાળાનું બંધાવેલ છે આ દહેરામાં એક ચેાવીશી, પાષ ણમાં ત્રણ ચાવીશીની એક, એમ પ્રતિમા ત્રણ છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૮૫ ૯ શ્રી સિમંધર જિનનું દહેરૂ – સં. ૧૭૮૪ માં શા. કરમચંદ હીરાચંદ અમદાવાદવાળાએ બંધાવ્યું છે ૧૦ શ્રી પ્રભુનું દહેરૂં ૧-આરસનું અજમેરવાળા શેઠ ધનરૂપમલજીએ બંધાવેલ છે. ૧૧ શ્રી અજીતનાથનું દહેરૂ ૧–ભણસાલી કમલસી સેના અમદાવાદવાળાનું બંધાવેલ છે. એ રીતે મેટા દહેરા ૧૧ માં પ્રતિમા ૪૧૨ તથા ભમતિમાં દહેરીએ ૭૪ માં પ્રતિમા ૨૯૧ છે મળી કુલ પ્રતિમા ૭૦૨ છે. તથા કુલ પગલાં જેડી ૪૨૫૯ છે. ટુકને ફરતો કેટ છે. આ ટુકને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી સંભાળે છે. ખરત્તરવસી–ચૌમુખજીની ટુંકને આ અર્ધ ભાગ છે, જે હનુમાનદ્વારથી નવટુંકને રસ્તે જઈએ, તે પ્રથમ ચૌમુખજીની ટુંકમાં જવાય છે. ને ત્યાં આગળ પણ આ નીચે લખેલા દહેરાંના જ દર્શન થાય છે ૧૨ સુમતીનાથનું દહેરૂ. ૧–બાબુ શ્રી હરખચંદ ગુલેછા મુશદાબાદવાળાનું સં. ૧૮૯૩ માં બંધાયેલું છે. ૧૩ શ્રી સંભવનાથનું દહેરૂં ૧-બાબુ પ્રતાપસીહ દુગ્ગડનું સં. ૧૮૯૩ બંધાવેલું છે. ૧૪ શ્રી રૂષભદેવનું દહેરૂં –બાબુ ઇંદ્રચંદ નાહાલચંદનું સં. ૧૮૯૧ માં બે ધાવેલું છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી શત્રુંજ્ય સૌરભ ૧૫ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–ગામ હાલાકડીવાળાનું સં. ૧૮૯૩ માં બંધાવેલું છે. ૧૬ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–શેઠ નરશી નાથા કચ્છીનું સં. ૧૯૦૩ માં બંધાવેલ છે. ૧૭ શ્રી મારૂદેવીનું દહેરૂં-આ દહેરૂં ઘણું જુનું છે. ૧૮ અભિનંદનનું દહેરૂન) કચ્છી શેઠ નરશી કેશવજીએ યાને 8 સં. ૧૯૨૧માં અંજનશલાકા અગીયારમી નવી ટુંક ) કરીને બંધાવેલ જેનું મુહૂર્ત બરાબર નહીં હોવાથી એકઠા થયેલ યાત્રાળુઓમાંથી અને ગામમાંથી હજારો માણસ મરણ પામ્યા હતા કે જેની લાસે ને બાળવા બળતણ પણ નહીં પહોંચી વળવાથી ગાડાંઓ ભરીને લાસે ફેંકી દેવામાં આવેલ હતી. જેથી કેસવજી નાયકને કેર” એ ઉપનામ સંજ્ઞાથી તે અંજનશલાકા ઓળખાય છે. શેઠશ્રીએ ફક્ત એક દહેરુ વિશાળ જથા છુટી રાખીને બાંધેલ તેમાં તેમના પૌત્ર શેઠ જેઠુભાઈના કારભારમાં મુનીમ વલભજી વસ્તાએ છુટી જગ્યામાં ધીમે ધીમે મુળ દહેરાને ફરતી ભમતીની દહેરીએ બંધાવી તે સામે પુંડરીકજીની સ્થાપના કરી છે. ને ફરતે કિલ્લે કરી નવી ટુંક બંધાવવાને ભાગ્યશાળી તેઓ થયા ને યાત્રિકો અગીયારમી ટુંકને હર્ષોલ્લાસવડે ભેટવાને ભાગ્યશાળી બને છે. ઉપરના દહેરાં સાતે ડાબા હાથ તરફની લાઈન ઉપરનાં છે. હવે For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૮૭ જમણા હાથ તરફનાં દહેરાં દર્શન કરાવીને આખા શત્રુંજય તિર્થરાજના નાનાં મોટાં દહેરાં દહેરીએ, ને કેટની અંદરની જગ્યા પૂર્ણ કરીએ છીએ. ૧૯ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–કચ્છી બાઈવેલુબાઈએ સ. ૧૭૯૧ માં બંધાવેલ છે. - ૨૦ શ્રી ચંદ્રભુનું દહેરૂં ૧-બાબુ હરખચંદ દુગ્ગડનું સં. ૧૮૮૫ માં બંધાવેલું છે. ૨૧ શ્રી અજીતનાથનું દહેરૂં ૧-લખને રવાળા શેઠ કાળીદાસ ચુનીલાલનું સં. ૧૮૮૮ માં બંધાવેલ છે. ૨૨ શ્રી કુંથુનાથનું દહેરૂ ૧–શેઠ હિંમતલાલ લુણ આનું સં. ૧૮૮૭ માં બંધાવેલ છે. ૨૩ શ્રી શાંતિનાથનું દહેરૂં ૧-બે હજાર વર્ષ પુર્વે થડા વરસ ઉપર એટલે વીર. સં. ૨૧૪૦ અગાઉ સંપ્રતિ રાજાએ બંધાવેલ છે જીણું કામ દહેરાનું ઘણું કરીને ઘણી વખત કરાવવામાં આવ્યું છે. આ દહેરાને ર્ણોિદ્ધારમાં રંગમંડપની કીનારીએ લોખંડના સળીયાવાળી જાળી કરાવી છે. તે ભીંતે જેની ચિત્રોથી ચિત્રિત કરી ઈંગ્રેજી કલરથી સુશોભીત કરાવી બિલેરી કાચનું સુંદર ઝાડ ભાવનગર નિવાસી શા. આણંદજી પરશોત્તમદાસે ટગાવેલ છે. | તીર્થરાજને ફરતે અંદરને માટે કિલે અહીં આવે છે ને ચૌમુખજીની ટુંકનો પ્રથમ દરવાજો આવે છે અહીં ચેકી પહેરી બેસે છે. તે યાત્રાળુઓ પાસેથી લાકડી મજા કે બીજા કેઈ પણ પ્રકારના હધિયારાદી લઈ લે છે. ને તે For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી રાત્રુ’જય સૌરભ મેટી ટુકે માકલી આપે છે. જો પાછા તેજ રસ્તે થઈને ઉતરવું હાય તા તેઓના સામાન ત્યાંજ રાખી મુકાય છે, ને સાંપી દેવાય છે. આ દરવાજાના કાટની રાંગે થઈને એક સિધા રસ્તા અદ્ભુતના દહેરાના મેટા પગથીયા આગળ નીકળે છે. આ ચાકમાં એક સુંદર ઉતારા બધાન્યા છે. અને એક કુંડ ‘ વલ્લભ કુંડ ’શેઠ નરશી કેશવજી તરફથી મુનિમ વલ્લભજીએ કાળજી રાખીને ખંધાવી, આ રસ્તે પાણી પીવાની સગવડતાના સાધનમાં ઉમેશ કર્યો છે. અહીં કિલ્લાના છેડા ઉપર ‘ અ`ગારશા' પોરની કબર છે, અને એક એરડી ફકીરને રહેવા સારૂ છે. અંગારશા એક પીરમરદ, શાહબુદ્દીન ઘારીના વખતમાં થઈ ગયા છે તેનું નામ હીો હતું, તેમની કમરની ઉત્પત્તિ મી. કારડીયા શેલાખોંદ શામજીએ સૌરાષ્ટની જુની તવારીખ નામના પુસ્તકમાંથી મેળવીને બહાર પાડેલ છે થાડાં વરસ ઉપર જૈન અને જૈનેતર અહીં ઘણી માનતા ચાવતા હતા. હાલ તે માનતા ઘણીજ એછી થઈ ગઈ છે અહી'થી કિલ્લાની બહાર નીકળવાને મારી આવે છે. એવી રીતે માટી નવ ટુંકપાત પેાતાના કિલ્લા અને એક દરવાજાએથી સંરક્ષિત છે. દરેકના કિલ્લામાં અકેકી ખીજી ખારી (નાના દરવાજે) છે કે જેમાંથી એક ખીજામાં આવજા થઈ શકે છે, ને તે નવે ાિના સમાવેશ ફરતા એક મેાટા કિલ્લાથી થયા છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ E For Personal & Private Use Only alc× l3).ર શ્રી શત્રુ ંજય સૌરભ નં. ૧૮૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું ૧૮૯ તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીની ટુકેના ટુકવાર કુલ દહેરા દહેરીએ અને એકંદર પ્રતિમાઓ તથા પગલાં જોડીને કઠે. ટુંકનું નામ. વિભાગનું દહેરાં- દહેરીની કુલ - કુલ પગ નીમાની લો જેડી નામ. ની સં સંખ્યા સંખ્યા ની સં. આદિશ્વર ભગવાન રત ૩૩૧૫ ૧૬૬૩ વમલસી ૧૪પ૧ | ૨૦૯ નની ટુંક ૧ લી ' નરશી કેશવ મિતીશાની ટુંક રજી ૧૪૫૭ બાલાભાઈની ટુંક | અદબદજી ૩ જી. ના દહેરા સાથે ૬ || ૩૦ ૨ | પ્રેમચંદ મેદીની ટુંક ૪ થી. શેઠ હેમાભાઈની ટુંક ૫ મી. ઉજમબાઈની ટૂંક ૭૦૦ ૧૬ 6 ૪૮૦ ૧૪૬૦. - ૩૦૩ છ - ૬ ઠી. છ સાકરચંદ પ્રમચંદ ની ટુંક ૭મી ૧૪૯ છીપાવલીની ટુંક પાંડના બને ૮ મી. ને દહેરાં સાથે ૫ ૧૦૩૬ મુખની ટુંક ,, || મુખજી ૧૨ ૭૦૩ ખરતરવસી ૧૧ ૧૭૩ | ૪૧પ૬ ૯ મી. " | નરશી કેશ૦ ૧ | ૧૮ ૧૦૫ ! ૧૨૪ | ૭૩૯ ૧૧૪૭૪ ૮૯૬૧ કુલ એકંદર દહેરાં દહેરીએ પ્રતિમા અને પાદૂકાજેડની સંખ્યા છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી શત્રુંજ્ય સૌરભ શ્રી શત્રુંજય તિર્થરાજની મોટી નવ ટુંકમાં ઉપર મુજબ દહેરાં અને દહેરીઓ ઉપરાંત નાના ગેખ ઘણા છે. તેમજ કઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડે ખાસ નાની મોટી પાષાણની જ પ્રતિમા જાણવી. ચાર સહસ્ત્રકુટની ચાર હજાર ભેગી સમજવી. તદુપરાંત ધાતુની પ્રતિમા, સિદ્ધચક્રજી અષ્ટમંગલીકજી, આ, હંકાર, પતરાં, દેવદેવી. શેઠ શેઠાણીએ, અને આચાર્યો–મુનીરાજ વિગેરેની પણ પ્રતિમા–મુર્તિઓ ઘણી છે. તે સર્વેને ત્રિકરણ શુદ્ધ ત્રિકાળવંદના હો. પ્રકરણ કિલ્લા બહાર પાગથીની જગ્યાઓ, અને પ્રદક્ષિણ દેવકીનર છ પુત્રોની દહેરી. શ્રીકૃષ્ણની માતા દેવકીજીને છ પુત્ર હતા. જે બહાર ઉછર્યા હતા. વળી છ ભાઈને રસ છે તે પણ આ છે ભાઈ સમજવા. આ ષટુ (છ) દેવકી પુત્રોએ શ્રી નેમિશ્વર ભગવાનના મુખથી પિતાને નિર્વાણ શ્રી સિદ્ધાચળ ઉપર થવાને સાંભળી છએ બંધુ અપાયું જાણું તિર્થરાજ પ્રપર રામપળની બારીના સામે શેત્રુંજી નદીના રસ્તાના ખરાવાળી ટેકરી પાસે અણસણ કરી મુક્તિપદને પામ્યા હોવાથી ત્યાં દહેરી બંધાવવામાં આવી છે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Sr For Personal & Private Use Only 1è3).×_lf.?>> શ્રી શત્રુંજય સૌરભ ન. ૧૯૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મુ ૧૯૧ ભાઠીના વીરડાની દહેરી—પાલીતાણામાં તળેટી રોડ ઉપર કલ્યાણુ વિમળની દહેરીના જમણે પડખેના રસ્તે થઇ એ ગાઉ પર શેત્રુંજી નદી ન્હાઈ ને ચઢતાં પ્રથમ જગ્યાએ પાણીની પરબ બેસાડવામાં આવે છે તેને ભાઢીનેા વીરડા કહે છે. ત્યાં એક દહેરીમાં શ્રી આદિનાથની પાદુકા જોડ છે. ત્યાં થઈ દાદાની ટુંકમાં જતાં અધ ભાગના રસ્તા ઉપર દહેરી અને વિસામે એક આવે છે. તેની પાસે પાણીને એક કુંડ છે. તે વિસામે અને કુંડ રાધનપુરવાળા મસાલીઆના મધાવેલ છે. શેત્રુ ંજી નદી ન્હાઈ ને ચડવાની આ પાગ છે. તી પ્રભાવ. ૧ જેમણે સાનુ ચાયુ હોય તે જો આ તીસ્થળમાં આવી ચૈત્રી પુનમના ઉપવાસ કરી જાત્રા કરે તા શુદ્ધ થાય છે. ૨ જેમણે વસ્ત્ર ચાર્યા હોય તે જો સાત આયંબિલ આ સ્થળે આવીને કરે તેા શુદ્ધ થાય છે. ૩ રનની ચારી કરી હાય તે કર્કાતક માસના સાત દીવસ શુદ્ધ ભાવે તપ કરી, યથાશક્તિ દાન દે તે શુદ્ધ થાય છે. ૪ કાંસુ, ત્રાંબુ, રૂપું ને પિત્તળ ચારનાર જીવ આ સ્થળે આવી પરમા નામને તપ સાત દહાડા સુધી પૃથક પૃથક કરવાથી શુદ્ધ થાય છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી શત્રુજ્ય સૌરભ પ મોતી ને પરવાળાં ચેરનારાઓ ત્રિક ળજીન પુજા કરીને ૫દર આયંબિલ કરવાથી શુદ્ધ થાય છે. ૬ ધાન્ય અને જળને ચાર અહીં આવીને સુપાત્ર દામ આપે તે શુદ્ધ થાય છે. ૭ ગાય, ભેંસ, હાથી, ઘેડાને ચેર અહીં આવીને ભક્તિપૂર્વક ઉ૯લાસથી જીનનું ધ્યાન ધરે તે શુદ્ધ થાય છે. ૮ દીક્ષિત સ્ત્રી, કુંવારિકા, સધવા, વિધવા, વટલેલી, ગુરૂની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તો પણ મનને રેલીને જીનનું ધ્યાન ધર થકે સાત માસ સુધી તપ કરે તો શુદ્ધ થાય છે. વળી બીજાના ચિત્ય ઘર, પુસ્તક, ને પ્રતિમાદિ વસ્તુ ઉપર દુછ બુદ્ધિએ ચિંતવે કે આ મારૂ છે એમ ધારીને પિતાનું નામ નાખે છે, તે માણસ અહિં આવીને શુદ્ધ ભાવે છ માસ સુધી સામાયિક કરે તે શુદ્ધ થાય છે. વળી અનેક પ્રકારની ઔષધીઓ, જડીબુટ્ટીઓ રસ કુપીકા, અને સિદ્ધિઓ પિતા પાસે ખાસ પરોપકાર માટે જ રાખે છે ને ચગ્ય મનુષ્યને જ પ્રાપ્ત કરાવે છે. ભગવાને, ઇંદ્રમહારાજને શત્રુંજય મહાતમ્યનું કીધેલું ફળ. હે ઈંદ્ર! ફક્ત શત્રુંજયનું નામ સાંભળવાથી જે For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ GRRGGGGGG Seegesleges મનોરમ જલ મંદિર શ્રી શત્રુંજય સૌરભ ન. ૧૯૩ Seleireiros koskeefloogikGHOST RRGGGGG For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ (અ) પ્રશ્ય થાય તેનાથી કોડ ગણું પુણ્ય તેમની સમીપ ગયાથી થાય અને અનંત ગણું પુણ્ય નજરો નજર જેવાથી થાય છે. હવે આ તીર્થને જેવાથી યા ન જેવાથી પણ જે માણસે ત્યાં જતા સંઘની ભક્તિ યા સન્માનમાં તત્પર રહે તેઓ મક પર્યત મહાસુખને મેળવે છે. શ્રી શત્રુંજય મહાસ્ય કોણે રચ્યું? વર્તમાનકાળના પ્રથમ તીર્થકર શ્રી રાવલદેવ સ્વામીના મુખ્ય ગણધર ભગવંત શ્રી પુંડરીક સ્વામીએ નાના પ્રકારના આશ્ચર્યથી, અને તેથી ભરેલું દેવ પૂજિત સાત લાખ કલેક પ્રમાણવાળું શ્રી શત્રુંજય મહાભ્ય રચ્યું. તેમાંથી છેલા તીર્થકર શાસનપતિ શ્રી મહાવીર સ્વામીના પટ્ટધર સુધર્માસ્વામી ગણધર ભગવંતે છેડા આયુષ્યવાળા પ્રાણુંઓના લાભ માટે ચાવીસ હજાર લેક પ્રમાણમાં ઉતરી બનાવ્યું. તેમાંથી સંવત ૩૭૦માં અષ્ટાંગયેગ અને સર્વ વિદ્યામાં નિપૂણ તેમજ બેહના સાધુઓને પદરહિત કરનાર આચાર્ય દેવેશ શ્રી ધનેશ્વરસૂરીએ અઢાર રાજાઓથી લેવાયેલા શિલાદિત્ય રાજાના આગ્રહથી વલભીપુર નગારને વિષે દશ હજાર કલેકનું ઉમેરી તે શ્રી શત્રુંજ્ય મહાસ્ય બનાવ્યું જે હાલમાં વિદ્યમાન જયવંતુ વતે છે. વલભીપુરને હાલમાં વળાના નામથી ઓળખે છે. તેમજ પાલીતાણાથી ફકત બારગાઉ દૂર છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (બ) જળમંદિર પાવાપુરી બાબુના કરારની અંદર ન્હાવાની જગ્યાથી જરા આગળ જતાં જળમંદિર પાવાપુરીની તારશ ચિતાર નમુનાનું અહીં સં. ર૦૧૧ની સાલમાં વેરાવળ નિવાસી મીડીડેન લીલાધરે પિતાને આત્મ કલ્યાણાર્થે જળમંદિર બંધાવી બાબુન. દહેરાસરની પિડીને વહીવટ નીચે દર્શન કરવા માટે સમર્પણ કરેલ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે અને બને બાજુએ પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમાજી બિરાજીત છે તેમાં એક ધાતુના ર સિદ્ધચક એક ચેવિસવટ્ટો છે આજુબાજુ ભમતી માટે સુંદર એટલે છે તેમજ બહાર લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની દહેરી છે આ પણ મીડીબહેન લીલાધરે જ પ્રતિષ્ઠા સં. ૨૦૧૩ના મહા વદ ૩ને રવિવારના રોજ કરાવી દર્શનાર્થે સમર્પિત કરેલ છે. નવકાર મંત્રને છંદ સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પુરવને સાર; એના મહિમાને નહિ પર, એને અર્થ અનંત અપાર સર ૧. સુખમાં સમરે દુઃખમાં સમ સમરે દિવસ રાત : જીવતાં સમર મરતાં મરે, સમ સહુ સંઘાત. સ. ૨. યોગી સમરે ભેગી મરે, સમરે રાજા રંક, દેવે સમરે દાનવ સમરે, સમરે સુખ નિઃશંક, સ0 ૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ દાતાર. સ. 4 નવપદ એના નવનિધિ આપે, ભવે ભવનાં દુઃખ કાપ; વિર વચનથી હૃદયે વ્યાપે, પરમાનંદ પર અ. સ૫ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ (૩) ભમતીની પ્રદક્ષણા દેતાં બોલવાના દુહા. કાલે અહિંદ અતથી, જીવ ભ્રમણાના નહી પાર; તે ભ્રમ નિવારવા, પ્રદક્ષિણા ઘઉં ત્રણ વાર, ભ્રમતીમાં ભમતાં થકાં. ભ ભાવડકર પલાય; શુંન જ્ઞાન ચાત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ રસિક રવી ભય ટળે, સીઝે જો વાંછિત કાજ; નાય પ્રાપ્તિ ભણી, દર્શન કરે નિરાજં, ૩ જ્ઞાનવ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ વડા, ન લહે તત્ત્વ સંકેત. ય સ સ કમ ના, કિત કરે વળી જે; ચારિત્રનાનનિયુકત કહ્યું, ' તે ગુણુ ગેહ. પ વાતે દર્શનશાનચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે ભવ દુઃખ ભંજનહાર, ૬ તપશ્ચર્યાં ફળ વિચાર. ૧ નવકારશી-નારકીના જીવે એકસો વરસ સુધી અકામ નિરા વડે જેટલાં પાપ કર્મને ખપાવે છે, તેટલાં બાપ કર્મને નવકારસીના પ્રત્યાખ્યાન વડે ખપાવાય છે. ૨ પારિસિ– પારિસિનું પચ્ચકખાણ કરનાર એક :- હજાર રસનાં પાપ કર્મોને ખપાવે છે. ૩ સાત પાણિસ- સાત પરિસિનુ પચ્ચખાણ કરનાર દસ હન્તર વરસના પાપ કરમને ખપાવે છે. ૪ પુરીમઃ- પુરીમઢનું પચ્ચકખાણ કરનાર એક ' લાખ વરસના પાપ કરમ ખપાવે છે. એકાસણું - એકાસણાનુ પચ્ચકખાણુ કરનાર દશ લાખ વરસના પાય કરમને પાવે છે. પ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર () ૬ નીવી- નવી કરનાર ફોડ વરસનાં પાપ કરે મને ખપાવે છે. ૭ એકઠાણું- એકલડાણાનું પચ્ચકખાણ કરનાર દસ : ફેડ વરસનાં પાપ કરમને અપાવે છે. ૮ એકદત્તી–એકદત્તીનું પચ્ચકખાણ કરનાર સે કેટી 1 વરસના પાપ કરમને ખપાવે છે. જ આયંબિલ- આયંબિલ તપનું પચ્ચકખાણ કરનાર એક હજાર કેટી વરસનું પાપ કરમ અપાવે છે. ૧૦ ઉપવાસ-ઉપવાસ તપનું પચ્ચકખાણ કરનાર દશ હજાર કેટી વરસનું પાપ કરમ અપાવે છે. ૧૧ છતપ- છઠ તપનું પચ્ચકખાણ કરનાર એક લક્ષ કદી વરસનાં પાપ કરમ અપાવે છે. ૧૨ અઠમતપ- અઠમ તપનું પચ્ચકખાણ કરનાર દસ લક્ષ કેરી વરસનાં પાપ કરમ અપાવે છે. - આ રીતે કરવાથી ઉપર મુજબ પાપ કરમ અપાવે છે અને આ ઉપરાંત એક એક ઉપવાસની વૃદ્ધિ કરવાથી . . દસ ગણે આંકડે વધવાથી દસગણું ફળ મળતું રહે છે. ૧૩ સાજને તિવિહાર વિહારનું પચ્ચકખાણ કરનાર મહિને દિવસમાં પદર ઉપવાસનું ફળ મેળવે છે. હંમેશાં મુસીનું પચ્ચકખાણ કરવાથી એક મહિનામાં ૨૭ ઉપવાસને લાભ થાય છે. હંમેશાં અચિત્ત જળ વડે બેસારું કરવાથી મુડસીના - પચ્ચખાણ સહિત એક મહિનામાં ૨૮ ઉપવાસને લાભ થાય છે. હમેશાં અચિત જળ વડે એકાસણું કરવાથી નુકસીના પચ્ચકખાણ સહિત કરવાથી એક મહિનામાં ૨૯ ઉપવાસને લાભ થાય છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થાધિરાજ શ્રી ઋષભદેવ સ્વામીની મોટી ટુંકનું વર્ણન. ૧લું શ્રી સુમતિનાથજીનું દહેરાસર મૂળ નાયક શ્રી સુમતિનાથજી ૧૦ પ્રતિમાજી, ૧૪ ધાતુના પ્રતિમાજી, દહેરાસર ઉપર બે પ્રતિમાજી કેરણીના બે પ્રતિમાજી. બહારના મંડપમાં પ્રતિમાજી એક. કાઉસ્સગ્ગીયા બે કરણીના પ્રતિમાજી બે. ૨ જી દહેરીમાં ૨ પ્રતિમાજી ત્રીજી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ૩ પ્રતિમાજી. ચોથી દહેરીમાં મૂળ નાયક શ્રી સંભવનાથ સ્વામી પ્રતિમાજી વણ, સંઘવી બુલાખીદાસ પુંજીરામની દીકરી બાઈ મેતી ગામ મેસાણાવાળા. પાંચમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી. ૨ ધાતુના પ્રતિમાજી. છઠી દહેરીમાં બે પ્રતિમાજી. ૭ મી દહેરીમાં મૂળ નાયક શ્રી ધર્મનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી શેઠ ભગવાનજી ખુશાલદાસ ગામ નવસારી હા : બાઈ ઈચ્છા. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી જિન તીર્થ દર્શન ૮ મી દહેરીમાં મૂળ નાયક શ્રી મુનીસુવ્રત સ્વામી, ત્રણ પ્રતિમાજી શા નગીનદાસ હેમચંદ ગામ ધીણોજ. દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી. ૯ મી દહેરીમાં ૧ પ્રતિમાજી બે કાઉસગ્ગીયા ૨ ભીંતમાં, ૨ કેરણીની પ્રતિમાજી. (આ નવ દહેરીઓ શ્રી સુમતિનાથજીના દહેરાસરના મંડપની છે.) બીજુ શ્રી ગષભદેવ સ્વામીનું દહેરાસર મૂળનાયક શ્રી આદિનાથજી, ૧૪ પ્રતિમાજી, ૪ કાઉસગ્ગીયા, ૧ સિદ્ધચકજી, ૩ ધાતુના પ્રતિમાજી, ૧ દહેરાસર ઉપર, ૪ કેરણીના પ્રતિમાજી ૨૩ કરણના પ્રતિમાજી. ૧ લી દહેરીમાં મૂળ નાયક શ્રી આદિનાથ સ્વામી, ૧ પ્રતિમાજી, ૨ જી દહેરીમાં ૩ પ્રતિમાજી. ૩ જી દહેરીમાં મૂળ નાયક શ્રી આદેશ્વરજી, અને ૧. પ્રતિમાજી. ત્રીજુ મેરૂપર્વતનું દહેરાસર મેરૂ પર્વતનું, ૨૫ પ્રતિમાજી પર્વતની વચમાં ૧૫ કાઉસગ્ગીયા, ૧ ચૌમુખજી. બહારના મંડપની યાદી ૪ થું દહેરાસર નવા આદિશ્વરદાદા ૨૭ પ્રતિમાજી, ૧ લી દહેરીમાં ૧ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૨ જી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૧ સિદ્ધચકજી. ૩ જી દહેરીમાં પંચ પરમેષ્ટી. ૪ થી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા. ૫ મી દહેરીમાં મૂળનાયક શ્રી આદિનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. - ૬ ઠી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. મી, ૮ મી દહેરીમાં એકેક પ્રતિમાજી ને ૭ મી દહેરીમાં પગલાં જેડ એક. ૯ મી દહેરીમાં બે પ્રતિમાજી. ૧૦ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી. ૧૧ મી દહેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ૧ પ્રતિમાજી. ૧૨ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી. ૧૩ મી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૧૪ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, અને ૨ સિદ્ધચકજી. આ ચૌદ દહેરીયે નવા આદિનાથજીના મંડપની છે. બહાર દહેરીમાં ૧ લી માં મૂળનાયક શ્રી આદિનાથજી અને ૧૧ પ્રતિમાજી. ૨ જી માં મૂળ નાયક શ્રી આદિનાથજી, ૭ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી જિન તીર્થ દર્શન પાંચમું દહેરાસર સહસ્ત્રકુટનું ૧૦૨૪ પ્રતિમાજી તથા ૧૧ પ્રતિમાજી. ૨ કાઉસ્સગીગા ૨ કેરણની પ્રતિમાજી. ૧ લી દહેરીમાં ૧૨ પ્રતિમાજી. ૨ જી ,, ૧૦ પ્રતિમા. ૩ જી ,, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી. ૪ થી ,. ૩ પ્રતિમાજી, પગલાં જેડ બે. ૫ મી ૬ ડી માં એકેક પ્રતિમાજી. ૭ મી માં મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને ૪ પ્રતિમાજી, ૨ કાઉસગ્ગીયા અને ૪ ધાતુના પ્રતિમાજી. ૬ ડું દહેરાસર ચૌમુખજીનું ૧ ચામુખજી. અને ૪ - પ્રતિમાજી તેની બહારની દહેરીની વિગત ૧ લી માં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી, ૧ જે પગલાં. ૨ જી માં ૪ પ્રતિમાજી, ૩ જી દહેરીમાં એક જોડ પગલાં. ૪ થી માં ૪ પ્રતિમાજી, ( ૫ મી ૬ ઠી માં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી. ૭ મું દહેરાસર શ્રી શિખરજીનું. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદન શિખરજીના દહેરાસરમાં ૨૦ પ્રતિમાજી ને બાજુમાં ૮ પ્રતિમાજી, ૨૦ જોડ પગલાં જ્હારની દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૨ પ્રતિમાજી. ૮ મુ દહેરાસર ચૌમુખજીનું, ૧ ચામુખજી બહારની દહેરીની વિગત મૂળ દહેરાસરમાં ૧ લી માં ૩ પ્રતિમાજી, પગલાં જોડ ૧ અંદરના ગભારામાં ૨ ૦ ૩ જી એકેક પ્રતિમાજી. ૪ શ્રી માં ૨ પ્રતિમાજી, ૫ મી માં ૧ પ્રતિમાજી, ૬ ઠ્ઠી માં ૩ પ્રતિમાજી, ૬ પગલાં જોડ ૨ કાઉસ્સગ્ગીયા એ કારણીના પ્રતિમાજી. ૭ મી દહેરીમાં શ્રી પાર્શ્વનાથસ્વામી અને ૧ પ્રતિમાજી. ૮ મી થી ૧૩ સુધીમાં દરેક દહેરીમાં એકેક પ્રતિમાજી. ૯ મુ દહેરાસર વીસ વિહરમાનજીનુ, ગભારામાં ૨૦ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી, ૨ ધાતુના પ્રતિમાજી, ૫ પ્રતિમાજી દહેરાસર ઉપર. મડપમાં ૨૩ પ્રતિમાજી ૨ બ્રેડ પગલાં ૨ કાઉ– સગ્ગીયા. ૧ લી દહેરીમાં મૂળનાયક શ્રી સુમતિનાથ સ્વામીને ૧ પ્રતિમાજી. ૨૭ માં મૂળ નાયક શ્રી અરનાથજીને ૧ પ્રતિમાજી For Personal & Private Use Only ૧૧૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જિન તીર્થ દર્શન ૧૦ મું દહેરાસર શ્રી અષ્ટાપદજીનું તેમાં ૨૪ પ્રતિમાજી. પ્રદક્ષિણામાં ૪૨ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા. અને ૪ કરણના પ્રતિમાજી. ૧૧ મું દહેરાસર ૧૪ રત્નનું તેમાં ૧૪ પ્રતિમાજી ને દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી ને ૩૦ ભીંતમાં. ૧૨ મું દહેરાસર ગણધર પગલાંનુ ૧૪પર પગલાં જેડ ૬ પ્રતિમાજી ૧૩ મું દહેરાસર શ્રી સીમંધર સ્વામીજીનું ૨૫ પ્રતિમાજી. ૨ કરણના પ્રતિમાજી, ૧ સિદ્ધચક્રજી, ૧૭, ધાતુના પ્રતિમાજી. બહારના મંડપની દહેરીઓની યાદિ. ૧ લી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૨ જી , મૂળનાયક શ્રી કુંથુનાથજી, ૧ પ્રતિમાજી. છ માં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમા છે. ૧ ભીંતના પ્રતિમાજી. થી , મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી. ૫ મી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી. ૬ ઠી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૭ મી , શ્રી અજિતનાથજી અને ૩ પ્રતિમાજી. » ? For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૧૧૯ ૮ મી ,, શ્રી સંભવનાથજી અને ૩ પ્રતિમાજી. ૯ મી ૧૦ મી માં એકેક પ્રતિમાજી. ૧૧ મી દહેરીમાં મૂળ નાયક શ્રી અભિનંદનજી ૩ પ્રતિમાજી. ૧૨ મીમાં, શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૧૩ મી , શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજી. અને ૨ કાઉસ્સગ્નગીયા. ૧૪ મી દહેરીમાં ૧ પ્રતિમાજી. ૧૫ મી માં મૂળ નાયક શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી. ૧ જેડી પગલાં. ૧૬ મીમાં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી. બહારની દહેરીમાં ૨ પ્રતિમાજી. શ્રી સીમંધર સ્વામીજીના દહેરાસર ઉપરમાં ૧ ચૌમુખજીને ૧ ભીંતમાં ૧૩ મું શ્રી શાન્તિનાથજીનું દહેરાસર ૪ પ્રતિમાજી ૨ પગલાં જેડ, ૧ ચમુખજી ૧લી દહેરીમાં મુળ નાયક શ્રી અજિતનાથ સ્વામી, ૧ પ્રતિમાજી ડાઈવાળા શાહ પીતામ્બર ત્રીભોવનદાસ રજી દહેરીમાં મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૧ પ્રતિ માજી સુરતવાળા શા ભીખાભાઈ ફકીરચંદની ધર્મ પત્નિ બાઈ મેતી ૩જી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૪થી દહેરીમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી જિને તીર્થદર્શન પમી દહેરીમાં મુળનાયક શ્રી શીતળનાથસ્વામી ૧ પ્રતિમાજી શા કુલચંદ લાલચંદ વઢવાણ ૬ઠી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામી, ૧ પ્રતિમાજી શા બાલાભાઈ શંકરદાસની વિધવા બાઈચંપા ગામ અમદાવાદ. ૭મી દહેરીમાં ૫ પ્રતિમાજી ૮મી દહેરીમાં ૧ પ્રતિમાજી લ્મી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૧૦”ી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૧મી દહેરીમાં યક્ષ યક્ષિણી ૧ પ્રતિમાજી ૧૨મી દહેરીમાં ૨ કાઉસગ્ગીયા ૩ સિદ્ધચકજી, ૧૩ ચાંદીના પ્રતિમાજી, ૩ ચેવિશિ ૧ ધાતુના પ્રતિમાજી. ૧૩મી દહેરીમાં ૩ પ્રતિમાજી. ૧૪મીમાં ૪ પ્રતિમાજી ર ધાતુની પ્રતિમાજી. ૧૫મી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી બે કેરણીના પ્રતિમાજી અને બે કાઉસગ્ગીયા. ૧૬મી દહેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી અને ૩ કાઉસ્સગ્ગીયા. ૧૭મીમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી - શાન્તિનાથ સ્વામીના ઉપરમાં ૧ ચૌમુખજી ૧૪થું દહેરાસર શ્રી પુંડરીક સ્વામીજીનું For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૨૧ ૧લી દહેરીમાં મુળ નાયક શ્રી નેમિનાથજી ૭ પ્રતિમાજી - ૨ કાઉસ્સગ્ગીયા, અને ૧ વિશિ. ૨જી ૧૧ પ્રતિમાજી ૧ ધાતુની પ્રતિમાજી ૩જી ,, ૧૩ પ્રતિમાજી થીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી અને ૮ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ ધાતુના પ્રતિમાજી. પમી દહેરીમાં ૮ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા અને ૧ ચેવિશી દડી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૭મીમાં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૮મી દહેરીમાં ૫ પ્રતિમાજી ૯મી દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૧૦મી માં ૭ પ્રતિમાજી ૧૧મીમાં ,, ૫ પ્રતિમાજી ૧રમીમાં , ૧ પ્રતિમાજી ૧૩મીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૧૪ મી દહેરીમાં ૩ પ્રતિમાજી. મી ,, ૯ પ્રતિમાજી. ૩ ધાતુના પ્રતિમાજી મી , મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ, ૨ પ્રતિમાજી. ૧૭ મી ,, શ્રી પુંડરીકસ્વામી, ૩ પ્રતિમાજી ૨ કરણના મી ,, મૂળ નાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૫ ધાતુના ૧૯ મી , શ્રી પાર્શ્વનાથસ્વામી ૧ર પ્રતિમાજી. ૪ ધાતુના પ્રતિમાજી. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૨૦ ૨૧ મી ગૌતમસ્વામી, ૧ પ્રતિમાજી. "" મી ૫ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા અને ૨ કારણીના. ,, મી દહેરીમાં ૧ પ્રતિમાજી ૧ ભીતમાંના પ્રતિમાજી. ૨૩ મી ૫ પ્રતિમાજી. ૨૪ મી, ૨૫મી, ૨૬ મી આ ત્રણે દહેરીમાં એકેક આ પ્રતિમાજી. ૨૨ "" ૨૭ મી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૨ કાઉસગ્ગીયા, ૧ સિદ્ધ ચક્ર”, ૩ ધાતુના પ્રતિમાજી ૨૮ મી દહેરીમાં ર્ પ્રતિમાજી ૨૯ મી ૬ પ્રતિમાજી "" ૩૦ મી,, ૩ પ્રતિમાજી, ૩૧ મી દહેરીમાં ૬ પ્રતિમાજી ૩૨ ૩૩ મી ,, મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુજી, ૩ પ્રતિમાજી મી દહેરીમાં મૂળ નાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિ માજી. ૩૫ ૩૪ મી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ કારણીના. મી દહેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી, ૩ પ્રતિમાજી ૧૦ પ્રતિમાજી ૩૬ "" ૩૭ ,, મૂળ નાયક શ્રી નેમીનાથજી ૩ પ્રતિમાજી. ૩૮ ૧૫ પ્રતિમાજી, ૬ ધાતુના પ્રતિમાજી, ,, "" 29 ૩૯ દહેરીમાં ૬ પ્રતિમાજી ૪૦ શ્રી જિન તીર્થ દઈન ૨ પ્રતિમાજી For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદન ૧૧૩ ,, મૂળ નાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા, ૨ કારણીના પ્રતિમાજી ૪૧ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ શ્રી આદિશ્વરજીના ગભારાની યાદિ, પ્રતિમાજી ૫૭, ૨ કાઉસ્સગ્ગીયા, ૨ કારણીના દાદાજીના ગભારાના મંડપની અંદરની દહેરીયેા. ૧લી દહેરીમાં ૨ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા. રજી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૩૦ મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૨ પ્રતિમાજી ૪થી દહેરીમાં, ૨ પ્રતિમાજી પમી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૬ઠ્ઠી દહેરીમાં ૧ પ્રતિમાજી ૭મી દહેરીમાં ૧ પ્રતીમાજી ૮મી મી "" ,, મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧ પ્રતિમાજી, ૧ સિદ્ધચક્રજી ૧ ધાતુના ,, ૧૦થી૧૨ દહેરીમાં એકેક પ્રતિમાજી ૧૩મી દહેરીમાં ૨ પ્રતિમાજી ૧૪થી ૩૧ દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી ૩૨મી દહેરીમાં ૨ પ્રતિમાજી ૩૩ થી ૧૧ મી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી તેમાં ૩૬મીમાં ૨ કાઉસગ્ગીયા ૪૬મીમાં ૧ ચોવીશી ૨ કારણીના. પરથીપ૬ દહેરીમાં દરેકમાં એ બે પ્રતિમાજી For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન પ૭૫૮મી દહેરીમાં એકેક પ્રતિમાજી પલ્મી દહેરીમાં ૫ પ્રતિમાજી ૬૦થી દરમી દહેરીમાં બે બે પ્રતિમાજી ૬૩મી દહેરીમાં ૪ પ્રતિમાજી, ૬૪મી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૨ કાઉસ્સગીયા દાદાની સન્મુખ મરૂદેવી માતાજી ૧ પ્રતિમાજી ગભારાની બહાર જમણા હાથ ઉપર ૩ પ્રતિમાજી પહેલી ભમતીની યાદિ ૧ લી દહેરીમાં મૂળ નાયક શ્રી સંભવનાથજી, ૪ પ્રતિમાજી ૧ જેડ પગલાં ૧ દહેરી ઉપર ૨ જી દહેરીમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી, ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા, ૨ કેરણીને પ્રતિમાજી. ૩ જી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી; ૮ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૪ થી માં ૩ પ્રતિમાજી, ૫ મી માં બે પ્રતિમાજી, ૧ ધાતુના પ્રતિમાજી. ૬ ઠી માં ૩ પ્રતિમાજી, ૧ ગૌતમસ્વામી. ૭ મી માં ૧ પ્રતિમાજી. ૮ મી માં છ પ્રતિમાજી ૯મી દહેરીમાં બે પ્રતિમાજી. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદન ઉપરની દહેરીએ ત્રીજી દહેરીના પેટામાં ગણવી. ૪ થી માં મૂળ નાયક શ્રી આદિશ્વરજી અને ત્રણ પ્રતિમાજી, ૧૫ ૫ મી, ૬ ઠી, ૩ પ્રતિમાજી ૭ મી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી, ૮ મી માં ધનાથજીને ૧ પ્રતિમાજી, ૯ મી દહેરીમાં મૂળનાયક્ર . શ્રી આદિનાથજી ૩ ૩ પ્રતિમાજી. ૧૦ મી માં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ને ૧ પ્રતિમાજી ૧૧ મી માં મૂળનાયક શ્રી આદિનાથજી અને ૬ પ્રતિમાજી અને ૧ સિદ્ધચક્રજી. ૧૨ મી માં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ને પ પ્રતિમાજી. ૧૩, ૧૪ મી માં ત્રણ પ્રતિમાજી ને ૧૪ મી માં દહેરાસર ઉપર એક પ્રતિમાજી ૧૫ મી માં મૂળનાયક શ્રી શાંન્તિનાથજી ને પ પ્રતિમાજી. ૧૬ મી માં ૧ પ્રતિમાજી, ૧૭ મી માં શ્રી નેમિનાથજી ને ૩ પ્રતિમાજી, ૧૮ મી માં શ્રી ધનાથજી ને ૩પ્રતિમાજી, ^ "જ્ ૧૯ મી માં ર્ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ કારણીના For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી જિન તીર્થદર્શન ૨૦ મી માં શ્રી મહાવીર સ્વામી, ૫ પ્રતિમાજી, ૨૧ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા ૨ કેરણીના. ૨૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ને ૨ પ્રતિમાજી, ર૩ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી. ૨૪ મી માં શ્રી શાન્તિનાથજી અને ૩ પ્રતિમાજી, ૨૫ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી બે જોડી પગલાં અને ૧ સિદ્ધચકજી. ૨૬ મી માં શ્રી સુવિધિનાથજી ૩ પ્રતિમાજી, ૨૭ મી માં શ્રી અભિનંદન સ્વામી ૩ પ્રતિમાજી, ૨૮ મી માં શ્રી પદ્મપ્રભુજી ૪ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૨૯ મી માં ૧ જેડી પગલાં ૫ કાઉસ્સગ્ગીયા. ૩૦ મી માં શ્રી શાન્તિનાથજીને ૩ પ્રતિમાજી. ૩૧ મી માં ૧ પ્રતિમાજી ૩૨ મી માં શ્રી ધર્મનાથજી ને ૩ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી નેમિનાથજી ને ૧ પ્રતિમાજી, ૩૪ મી માં શ્રી પુંડરીકસ્વામી, ૧ પ્રતિમાજી ને ૧૨ જેડી પગલાં. ૩૫ મી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી, ૩૬ મી માં શ્રી ગૌતમસ્વામીને ૧ પ્રતિમાજી, તેના ઉપર ૧ પ્રતિમાજી, ૩૭ મી માં શ્રી પદ્મપ્રભુજીને ૩ પ્રતિમાજી For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૨૭ ૩૮મીમાં ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ને ૨ કેરણીના ૩મીમાં ૧ પ્રતિમાજી ૪ ભીંતમાં. ૪૦મીમાં ૧ પ્રતિમાજી ૪૧મીમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૧૦ પ્રતિમાજી ને ગૌતમસ્વામી બે કેરણીના રમીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૪૩મી માં શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૪૪મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૬ જેડ પગલાં કેરણીના ૧૨ પ્રતિમાજી ૪૫મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી ૪૬મીમાં ૩ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૪ કેરણીના, ૪૭મી માં શ્રી અજીનાથજી ને ૩ પ્રતિમાજી ૪૮મીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ને ૩ પ્રતિમાજી ૪મીમાં શ્રી શાન્તિનાથજી ને ૩ પ્રતિમાજી, ૫૦મીમાં શ્રી મહાવીર સ્વામી ૬ પ્રતિમાજી ને ૧૧ કેરણીના પ્રતિમાજી. ૫૧મીમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી અને ચાર પ્રતિમાજી. પર મીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ને ૨ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ને ૧ ધાતુના પ્રતિમાજી. ૫૩મીમાં ૫ પ્રતિમાજી For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી જિન તીર્થ દર્શન દાદાની ટુંકમાં બીજી ભમતીની યાદિ, ૧લી માં શ્રી જિનદત્તસૂરિજી અને ૪ પ્રતિમાજી ૧ જેડી પગલાં રજી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૪ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી ૩ માં શ્રી જિનદત્તસુરિજીનાં ૧ ડી પગલાં કથી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૪ જેડી પગલાં પમી માં શ્રી જિનદત્તસૂરિજી ૨ પ્રતિમાજી ને ૧૧ જેડી પગલાં દઠી માં શ્રી પદ્મપ્રભુજી ને ૩ પ્રતિમાજી ૭મી માં શ્રી પદ્મપભુજી ને ૩ પ્રતિમાજી ૮મી માં શ્રી વિમલનાથજી ૩ પ્રતિમાજી લ્મી માં શ્રી પાર્ધચંદ્રસુરીજીનાં પગલાં ૪ જડ ૧૦મી માં શ્રી શાન્તિનાથજી ૮ પ્રતિમાજીને ૫ જેડ પગલાં ૧૧મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી, ૧રમી માં શ્રી અજિતનાથજી ને ૧ પ્રતિમાજી, ૧૩મી માં શ્રી આદિનાથજી ને ૫ પ્રતિમાજી.. ૧૪મી માં ૩ પ્રતિમાજી ૧૫મી ૧૬મીમાં એકેક પ્રતિમાજી ને ૧ જેડ પગલાં ૧૭ મી માં ૩ પ્રતિમાજી ૧૮ મી માં ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૨૦૯ ૧૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧, પ્રતિમાજી ને ૬ જેડ પગલાં ૨૦ મી માં ૧ પ્રતિમાજી ને જ જેડ પગલાં ૨૧ મી માં ૩ પ્રતિમાજી ૨૨ મી માં ૧ પ્રતિમાજી, ૨૩ મી માં ૨ પ્રતિમાજી, ૨૪ મી માં ૧ પ્રતિમાજી ૨૫, ૨૬, ૨૭ મી માં ત્રણ ત્રણ પ્રતિમા બીજી ભમતી ચૌમુખજી ૧ લી માં મુળનાયક શ્રી સંભવનાથજી ૧ ચૌમુખજી ૨ જી માં ૧ ચૌમુખજી ૩ જી માં શ્રી વર્ધમાન સ્વામી ૧ ચૌમુખજી ૪ થી માં સંભવનાથજી ૧ ચૌમુખજી ૫ મી માં શ્રી શાંતિનાથજી ૧ ચૌમુખજી ૬ ઠી માં ૨ પ્રતિમાજી ૭ મી માં શ્રી સંભવનાથજી ૮ પ્રતિમાજી જોડ પગલાં ને ૧ ચૌમુખજી ૮ મી માં શ્રી મલ્લીનાથજી ૧૩ જેડ પગલાં ૧ ચમુ ખજી ૯ થી ૧૩ સુધીમાં દરેકમાં ૧ ચૌમુખજી ફક્ત ૧૧મીમાં વધારામાં ૧ પ્રતિમાજી. ૧૪ મી માં ૨ પ્રતિમાજી, ૧૪ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૧૫ મી માં ૧ પ્રતિમાજી, ૧૬ મી માં ૧૭ મી માં ૧૮ મી માં ૧૯ મી માં ૨૦ મી માં શ્રી વાસુપૂજ્ય ૨૧ મી માં ૧ ચૌમુખજી, શ્રી જિન તીદૅન ૧ પ્રતિમાજી ને ૪ જોડ પગલાં, શ્રી નેમીનાથજી ને ૧ ચૌમુખજી, શ્રી શાન્તિનાથજીને 1 ચૌમુખજી, શ્રી સ’ભવનાથ સ્વામીને ૧ ચૌમુખજી, સ્વામીને ૧ ચૌમુખજી, ૨૨ મી માં૪ પ્રતિમાજી ૪ જોડ પગલાં ૨૩ મી માં શ્રી શાન્તિનાથજી ને ૧ ચૌમુખજી, ૨૪ મી માં શ્રી આદિનાથજી ને ૧ ચૌમુખજી, ૨૫ મી માં ૧ ચૌમુખજી, ૨૬ મીમાં ૧ પ્રતિમાજી ૩ જોડ પગલાં, ૨૭ મી માં ૪ પ્રતિમાજી ૨૮ મી માં ૨ પ્રતિમાજી ર કાઉસ્સગ્ગીયા ૫ જોડી પગલાં, ૨૯ મી માં ૧ ચૌમુખજી. ૩૦ મી માં શ્રી આદિનાથજી ને ૧૪ પ્રતિમાજી, ૩૧ મી માં શ્રી પદ્મપ્રભુજી ને ૪ પ્રતિમાજી, • ૩૨ મી માં શ્રી પાર્શ્વનાથજીને ૭ પ્રતિમાજી, ૩૩ મી માં શ્રી "" ૧ સિદ્ધચક્રજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી, ૩૪ મી માં શ્રી અન તનાથજીને ૩ પ્રતિમાજી ૩૫ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજીને ૧ ધાતુના પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૧ જોડી પગલાં ૧૬ પ્રતિમાજી ૧ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તી દર્શન ૨૧૧ ૩૬ મી માં શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજીને ૩ જોડ પગલાં મીજી ભમતીમાં રાયણ પગલાંમાં [દાદાની ટુક]ની યાદી ૧ લી માં ૯ જોડ પગલાં ૨ જી માં ૧૩ જોડ પગલાં, ૩જી માં ૨૭ જોડ પગલાં ૪ થી માં ૪૦ જોડ પગલાં ૫ મી માં ૪ પગલાં જોડ ને ૧ પ્રતિમાજી, ૬ ઠી માં ૧ ચૌમુખજી કુલ પગલાં જોડ ૧૫૦, ૧ પ્રતિમાજીને ૧ ચૌમુખજી. રાયણ પગલાંની ભમતી બીજી ૧ લી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨૦ જોડ પગલાં ૨ જી માં શ્રી પદ્મપ્રભુજી ૨ પ્રતિમાજીને ૧૨ જોડ પગલાં ૩ જી માં શ્રી ચદ્રપ્રભુજી ૨ પ્રતિમાજીને ૮ જેઠ પગલાં ૪ થી માં શ્રી પાર્શ્વનાથસ્વામી, ૧ પ્રતિમાજીને ૩ જોડી પગલાં ૫ મી માં ૧ ચૌમુખજી ૬ ઠી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજીને ૧૩ જેડી પગલાં ૭ મી માં ૧ જોડી પગલાં નવટુકમાં જતાં ૨ પગલાં જોડને ૧ પ્રતિમાજી ઘેટીની પાયગેની યાદિ રચેાવિશિનાં પગલાં જોડ રતનપાળમાં દાદાની ટુકમાં ત્રીજી ભમતીની યાદિ. ૧ લી માં શ્રી આદિનાથજી ને ૩ પ્રતિમાજી, ૨ જીમાં For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી જિન તીર્થ દર્શન ૩ પ્રતિમાજી ૩ જી માં શ્રી પવાપ્રભુજી ને ૩ પ્રતિમાજી ૪ થી માં શ્રી ચંદ્રપ્રભુજી ને ૧ પ્રતિમાજી, ૫ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજીને ૧ ધાતુના પ્રતિમાજી, ૬ ઠી માં શ્રી મહાવીર સ્વામીને ૩ પ્રતિમાજી, ૭ મી માં શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા અંદરના ગભારામાં ને ૨ કતરણીના પ્રતિમાજી, - પેટા દહેરીની યાદી ૧ લી માં શ્રી નમિનાથજી ૩ પ્રતિમાજી કરસનદાસ ચાંપસી રાધનપુરવાળાની ને ૧ ચેવિસિ રજીમાં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી પારેખ ઉત્તમચંદ હીરાચંદના ધર્મપત્ની બાઈ મેતી - ૩ જી માં શ્રી શાન્તિનાથજીને ૬ પ્રતિમાજી ભીખાભાઈ રતનચંદ અમદાવાદ ૪ થી માં શ્રી આદિનાથજી ને ૬ પ્રતિમાજી બહારના ગભારામાં ૮ મી માં શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયાને ૨ કેરણની પ્રતિમાજી. ૯ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૨ કેરણીના પ્રતિમાજી. ૧૦ મીમાં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૪ કેરણીના પ્રતિમાજી. ૧૧ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૨મીમાં શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૨૧ કરના. ૧૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧ ચવિશી For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદ્રન ૨૧૩ ૧૪ મી માં વાસુપૂજય સ્વામી ૭ પ્રતિમાજી ર કાઉ સગ્ગીયા ૨ કારણીના પ્રતિમાજી ૧૫મી માં શ્રી નમીનાથજી ને ૫ પ્રતિમાજી ૧૬મી માં શ્રી શીતલનાથજી ૫ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧૭ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૮ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૩ ધાતુના પ્રતિમાજી ૨ કારણીના પ્રતિમાજી. ૧૮ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧૦ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૧૯ મી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૬ જોડ પગલાં ૨ કાઉસગ્ગીયા ૨૦ મી માં શ્રી આદિનાથજી ૧૩ પ્રતિમાજી ૨ કાઉ– સગ્ગીયા અને ૨ કારણીના પ્રતિમાજી. ૨૧મી માં શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૧ ચેાવિશિ ૧ કારણીના પ્રતિમાજી, ૨૨ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૪ કાઉ– સગ્ગીયા ૪ કારણીના પ્રતિમાજી. ૨૩મીમાં શ્રી સુમતિનાથજી ૧૩ પ્રતિમાજી ર કાઉસ્સગીયા ચઢનમાળાની ૧ પ્રતિમાજી ૩ધાતુના પ્રતિમાજી ૨૪ મી માં શ્રી મહાવીરસ્વામી અને ૫ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી જિન તીર્થ દર્શન ૨૫ મી માં શ્રી નમિનાથજી ૧૨ પ્રતિમાજી ૨૬ મી માં શ્રી આદિનાથજી ૧૪ પ્રતિમાજી ૨ કાઉસ્સગયા ૨ જોડી પગલાં અને ૨ કેરણીને પ્રતિમાજી ૨૭ મી માં શ્રી વર્ધમાનસ્વામી ૯ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૨૮ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગીયા ૨ કેરણીના પ્રતિમાજી ૨૯ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૪ પ્રતિમાજી, ૨ કાઉસગીયા, ૧ સિદ્ધચકજી ૧ વીશી : ૩૦ મી માં ૩ પ્રતિમાજી, ૩૧ મી માં ૪ પ્રતિમાજી, ૩૨ મી માં ૩ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી અંદરના ગભારામાં આ નીચેની દહેરીઓ ઉપરની ૩૩ મી દહેરાની પેટા દેરી. ૧ લી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૨ જીને ૩ જી માં એકેક પ્રતિમાજી ૪ થી માં ૪ પ્રતિમાજી ૫ મી અને ૬ ઠી માં એકેક પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા અને કરણના બે પ્રતિમાજી, ૭ મી માં ૧ પ્રતિમાજી, ૮ મી માં ૩ પ્રતિમાજી ૯ મી ૧૦ મી માં એકેક પ્રતિમાજી ૧૧ મી માં શ્રી શાન્તિનાથજી, ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થં દેશન ૧૫ ૧૨ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨ દહેરા સરઉપરના પ્રતિમા. ૩૪ મી માં શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી ૩૫ મી માં શ્રી વર્ધમાનસ્વામી ૧ પ્રતિમાજી ૩૬ મી માં શ્રી વર્ધમાનસ્વામી ૩ પ્રતિમાજી ૩૭ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૩૮ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૩૯ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૪૦ મી માં શ્રી મહાવીરસ્વામી, ૧ પ્રતિમાજી ૪૧ મી માં શ્રી નેમનાથજી ૩ પ્રતિમાજી ૪૨ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૪૩ મી માં શ્રીસંભવનાથજી ૩ પ્રતિમાજી ૪૪ સી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૪૫ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજીને ૧ જોડી પગલાં ૪૬ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૪૭ મી માં શ્રી શાન્તિનાથજી૧ પ્રતિમાજી ર કાઉસગીયા ૨ કારણીના પ્રતિમાજી ૪૮ મી માં શ્રી શાન્તિનાથજીર પ્રતિમાજી ૨ કાઉસગીયા ૨ કારણીના પ્રતિમાજી ૪૯ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૫૦ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન - ૫૧ મી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી પર મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગીયા ૨ કેરણીના પ્રતિમાજી. ૫૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી પ૪ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી પ૫ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી પદ મી માં ૬ પ્રતિમાજી, પ૭ મી માં શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજી, ૨ કાઉસ્સગીયા, ૨ કેરણીના પ્રતિમાજી ૫૮ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી શા મઘા જોઈતા ની વિધવા બાઈ નવલ ગામ પાલનપુરવાળા ૫૯ મી માં ૧ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૬૦ મી માં શ્રી સુપાર્શ્વનાથસ્વામી ૪ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૨ કરણના પ્રતિમાજી ૬૧ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૬૨ મી માં ૩ પ્રતિમાજી ૬૩ મી માં શ્રી મહાવીરસ્વામી ૧૨ પ્રતિમાજી ૬૪ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૬૫ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા દ૬ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૩ પ્રતિમાજી ૨ કેરણીના પ્રતિમાજી. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૨૧૭ ૬૭ મી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી ૧ કાઉસગીયા ૬૮ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૨ જેડ પ્રગલાં ૨ કાઉસ્સગીયા અને ૨ કેરણીના પ્રતિમાજી ૬૯ મી માં શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૧ જેડી પગલાં. ૭૦ મી માં શ્રી અરનાથજી ૫ પ્રતિમાજી ૫ જેડ પગલાં ૧ કાઉસ્સગીયા ૧૨ ધાતુન પ્રતિમાજી ૭૧ મી માં શ્રી શાંતિનાથજી ૪ પ્રતિમાજી ૨ કાઉસગીયા ૪ જેડ પગલાં ૭૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૮ પ્રતિમાજી ૨ કાઉસ ગીયા ૩ જોડ પગલાં ૨ કેરણીની પ્રતિમાજી ૭૩ મી માં શ્રી સંભવનાથસ્વામી ૬ પ્રતિમાજી ૭૪ મી માં ૧ પ્રતિમાજી, ૭૫ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ૭૬ શી માં ૧ પ્રતિમાજી ૪ જોડ પગલાં ૨ કેરણીના પ્રતિમાજી ૭૭ મી માં શ્રી અભિનંદન સ્વામી ૩ પ્રતિમાજી ૭૮ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી મી માં શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી ૮૦ મી માં શ્રી શાંતિનાથજી ૨ પ્રતિમાજી ૮૧ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી જિન તીર્થદર્શન ૮૨ મી માં શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજી ૮૩ મી માં શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી ૮૬ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૧ કાઉસગીયા ૮૭ મી માં શ્રી બાહુબલજી ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૮૮ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૮૯ મી માં ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૧ સિદ્ધચકજી ૩ ધાતુના પ્રતિમાજી ૪ ચવિશિ ૯૦ મી માં શ્રી મહાવીર સ્વામી ૬ પ્રતિમાજી ૧૫ કેરણીના પ્રતિમાજી ૯૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી ૨ ભીંતમાં ૯૨ મી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી ૯૩ મી માં શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૯૪ મી માં શ્રી વિમળનાથજી ૫ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૯૫ મી માં ૧ ભીંતમાં ૧ જોડી પગલાં. ૯૬ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૯૭ મી માં શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૨૧૯ ૯૮ મી માં ૧ પ્રતિમાજી ૯૯ મી માં શ્રી અજિતનાથ સ્વામી, ૩ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૪ કેરણીના પ્રતિમાજી અને ૧ ગૌતમસ્વામી ૧૦૦ મી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી ૧ કેરણીના. ૧૦૧ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૯ ધાતુના. પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા. ૧૦૨ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧૦૩ મી માં શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ને ૨ કેરણીની પ્રતિમાજી ૧૦૪ મી માં શ્રી મહાવીર સ્વામી ૪ પ્રતિમાજી ૧૦૫ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી આદિશ્વરજી ૩ પ્રતિમાજી ૧૦૭ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૧૦૮ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી ૧૦૯ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી ૧૧૦ મી માં ૩ પ્રતિમાજી, ૧૧૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૧૧૨ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૧૧૩ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૧૧૪ મી માં શ્રી શાનિનાથજી ૫ પ્રતિમાજી ૩ સિદ્ધચકજી For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ २२० શ્રી જિન તીર્થ દર્શન ૧૧૫ મી માં શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૧૧૬ મી માં શ્રી શાન્તિનાથજી; ૬ પ્રતિમાજી ૧૧૭ મી માં શ્રી સંભવનાથજી ૮ પ્રતિમાજી ૧૧૮ મી માં શ્રી ધર્મનાથજી ૬ પ્રતિમાજી ૧૧૯ મી માં શ્રી અજિતનાથજી ૧૨ પ્રતિમાજી ૧૨૦ મી માં શ્રી ધર્મનાથજી ૧૪ પ્રતિમાજી ૧ સિદ્ધ ચકજી ૧૨૧ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૪ પ્રતિમાજી ૧૨૨ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી ૨ વિશિ શ્રી દાદાની ટુંકમાં ત્રીજી ભમતીની જમણી બાજુની - દેરીઓ તથા પ્રતિમાજીની યાદિ ૧ લી માં શ્રી પ્રભુજી, ૭ પ્રતિમાજી ૨ જી માં શ્રી શાંતિનાથજી ૯ પ્રતિમાજી ૩ જી માં શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૪ થી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૩ પ્રતિમાજી ૫ મી માં શ્રી અજિતનાથજી ૨ પ્રતિમાજી ૬ ઠી માં ૩ પ્રતિમાજી ૭ મી માં ૬ પ્રતિમાજી ૮ મી માં શ્રી રૂષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૯મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૦મી માં શ્રી સુવિધિનાજી પ્રતિમાજી For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થદર્શન ૨૨૧ ૧૧ મી માં શ્રી સુમતિનાથજી ૪ પ્રતિમાજી ૧૨ મી માં ૧ જેડ પગલાં ૧૩ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ૫ સિદ્ધચકજી. ૧૪ મી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ૧૫ મી માં શ્રી વાસુપુજયસ્વામી ૫ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી વાસુપુજયસ્વામી ૩ પ્રતિમાજી ૧૭ મી માં શ્રી ધર્મનાથજી ૮ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૪ ધાતુના ૨ કાઉસ્સગ્ગીયા ૧૯મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી ૨૦ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૨૧ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૪ પ્રતિમાજી ૨૨ મી માં શ્રી વાસુપૂજ્યસ્વામી ૩ પ્રતિમાજી ૨૩ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧૩ પ્રતિમાજી ૨ ચવિશિ ૧ લું દહેરાસર શ્રી શાન્તિનાથજીનું શ્રી શાન્તિનાથજીના દહેરાસરથી શરૂ થાય છે દાદાની ટુંકમાં વાઘણ પિળમાંની યાદિ મુખ્ય દહેરાસર ૧ લી માં શ્રી શાન્તિનાથજી ૩૬ પ્રતિમાજી ૫ ધાતુના પ્રતિમાજી બહાર મંડપમાં ૧૩ પ્રતિમાજી ૧ વિશિ ૩ દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી જિન તીર્થદર્શન ૨ જા માં પાસેની દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૩ દહેરાસર ઉપર ૨ નું શ્રી નેમિનાથજીની ચેરીવાળું દહેરાસર ૧ લી પદ્માવતી માતા ૧ પ્રતિમાજી ૨ જી શ્રી વર્ધમાનસ્વામી ૨ પ્રતિમાજી ૩ જી શ્રી શાન્નિાથજી ૧ પ્રતિમાજી ૪ થી શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫ મી શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી શા પોપટ લાલ મનસુખલાલ અમદાવાદ ૭મી માં શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી શા શાન્તિલાલ પિપટલાલ અમદાવાદ ૮મી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી સુતરીયાના ધર્મ પત્ની મબાઈ અમદાવાદ ©ી ૧૨ મી દહેરી સુધીમાં દરેકમાં એકેક પ્રતિમાજી ૧૩ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૫ પ્રતિમાજી ૧૪મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧ પ્રતિમાજી ૧૫ મી માં સંભવનાથસ્વામી ૨ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૧૭ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૧૮ મી માં ૧ પ્રતિમાજી '૧૯ મી માં સરસ્વતી દેવી ૨૦ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૨૧ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી શા. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થાંન શા હિરાલાલ મલીચંદ્ર સુતરીયા અમદાવાદ ૨૨ મી માં શ્રી વાસુપૂજ્યસ્વામી ૧ પ્રતિમાજી પ જોડ પગલાં શ્રીમાળી વીરચંદ મુળચંદ્ર અમદાવાદ ૨૩ મી માં શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૧ જોડ પગલાં ૨૪ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી વીરચંદ મુળચંદ . અમદાવાદ ૨૫ મી માં ૧ પ્રતિમાજી ૨૬ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૭ સી માં ૧ પ્રતિમાજી ૨ ભીતમાં ૨૮ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧ પ્રતિમાજી ૨૯ મી માં ૧ પ્રતિમાજી ૩૦ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૩૧ મી માં ૧ પ્રતિમાજી ૨૨૩ ૩૨ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ૧ પરણા ૩૩મી માં શ્રી વાસુપુજયસ્વામી ૧ પ્રતિમાજી હીરાલાલ મલીચંદ સુતરીયા અમદાવાદ ૩૪ મી માં શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ભરત કુમાર જીવણલાલ સુતરીયા–અમદાવાદ ૩૫ મી માં શ્રી વાસુપુજયસ્વામી ૨ પ્રતિમાજી શા. પોપટલાલ નાનશાની વિધવામાઈ મણી અમદાવાદ ૩૬ મી માં શ્રી નેમિનાથજી ૧ પ્રતિમાજી લાલભાઈ જેસીગભાઇ અમદાવાદ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી જિન તીર્થ દર્શન ૩૭ મી માં શ્રી નેમિનાથજી ૨ પ્રતિમાજી શાન્તિભાઈ જેસીંગભાઈ અમદાવાદ ૩૮ મી માં ૧ પ્રતિમાજી, ૧ ભીંતમાં ૩૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામીની ૧ પ્રતિમાજી ૪૦ મી માં ખાલી ૪૧ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧ પ્રતિમાજી ૪૨ મી માં શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૪૩ મી માં શ્રી શાંતિનાથજી ૧ પ્રતિમાજી ૧ જેડ પગલાં ૨ કરણીની ૨ ભીંતમાં ૪૪ મી માં ૧ પ્રતિમાજી ૪૫ મી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી શા. છોટા લાલ કાળીદાસ અમદાવાદ ૪૬ મી માં ૩ જોડી પગલાં ૪૭ મી માં શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી મહેતા રાજારામ મગનલાલની વિધવા બેનચંચળ ગામ કરાડ ૪૮ મી માં ખાલી ૪૯ મી માં ૧ પ્રતિમાજી ૨ કરણીના ૨ ભીંતમાં ૫૦ મી માં શ્રી શાન્નિનાથજી ૧ પ્રતિમાજી ૫૧ મી માં શ્રી નેમિનાથજી ૫ પ્રતિમાજી પર થી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫૩ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજીર કેરણીના ૨ ભીંતમાં ૧ દહેરાસર ઉપર ૨ કાઉસ્સગ્ગીયા. પ૪ મી માં શ્રી મહાવીરસ્વામી ૨ પ્રતિમાજી ૧ કરણના ૨ ભીંતમાં ૫૫ મી માં ૧ પ્રતિમાજી ૧ ભીંતમાં For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ આ જિન તીર્થ દર્શન ૨૨૫ ૧૬ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી પ૭ મી માં શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ૫૮ મી માં આદિનાથજી ૧ પ્રતિમાજી ૧૯ મી માં ૧ પ્રતિમાજી ૬૦ મી માં શ્રી નેમનાથજી ૧ પ્રતિમાજી ૬૧ માં શ્રી સુપાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી દર મી માં ૧ પ્રતિમાજી ૬૩ મી માં ૧ પ્રતિમાજી ૬૪ મી માં ત્રણ જોડી પગલાં ૧ પ્રતિમાજી ૫ મી માં શ્રી પ્રભુજી ૧ પ્રતિમાજી છ કેરણીના ૬૬ મી માં ૧ પ્રતિમાજી ૬૭ મી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ૬૮ મી માં શ્રી નેમિનાથજી ૧ પ્રતિમાજી ૯ મી માં શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૭૦ મી ૭૧ માં એકેક પ્રતિમાજી ૭૨ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧ પ્રતિમાજી ૭૩ મી માં ૧ પ્રતિમાજી જમો માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ૫ મી માં ખાલી ૭૬ મો માં શ્રી શાન્નિાથજી ૨ પ્રતિમાજી છ૭ મી માં ૬ પ્રતિમાજી ૭૮ મી માં શ્રી સુવિધિનાથજી ૧ પ્રતિમાજી શાહ પિટલાલ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી જિના તીર કામ ભુલાભાઈની ધર્મ પત્ની મણીબાઈ અમદાવાદ ૭૯ મી માં શ્રી વિમળનાથજી ૧ પ્રતિમા શાહ ' મેહનલાલ ખીમચંદ અમદાવાદ ૮૦ મી માં ૫ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી કાઉસ્સગ્ગીયા ૧ દહેરાસર ઉપર ૨ કેરણીના પ્રતિમાજી ૮૧ મી માં ૧ પ્રતિમાજી ૮૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી ૮૩ મી માં ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ દહેરાસર ઉપર ૨ કેરણીના પ્રતિમાજી. ૫ ભીંતમાં ૮૪ મી માં ૨ જોડી પગલાં ૫ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી. ૮૫ મી માં ચૌમુખજીની પાસે ૨ પ્રતિમાજી ૩૯ હેડ પગલાં * ૩ ચૌમુખજી ૫ કાઉસ્સગ્ગીયા ૮૬ મી માં શ્રી વિમળનાથજી ૧ પ્રતિમાજી ભોગીલાલ મલીચંદ સુતરીયા અમદાવાદ ૮૭મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમા ૮૮ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૮૯ મી માં શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ૯૦ મી માં ૧ પ્રતિમાજી ૯૧ મી ખાલી ૯૨ મી માં ૧ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૫ મીરગીસ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૨૭ ૩ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ૫ કરણીના ૯૪ થી ૯૯ સુધીમાં એકેક, પ્રતિમાજી ૯૭ મી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ૯૮ મી માં શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૯૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧૦૦ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧૦૧ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧૦૨ મી માં ૧ પ્રતિમાજી ૧૦૩ મી માં શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ચેરીના સ્તંભ ઉપર બે ગૌતમસ્વામી ૮ ઘુમટમાં પ્રતિમાજી શ્રી નેમિનાથજીની ચોરીવાળા દહેરાસરની ૧૦૩ દહેરી પુરી થઈ વિમલવસહીથી આગળ જતાં ડાબી બાજુની છુટી છવાઈ દહેરીઓની યાદિ ૩ જી માં શ્રી પદ્મપ્રભુજી ૪ પ્રતિમાજી ૪ થી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી રાધનપુરવાળા કકલભાઈ જુઠમલભાઈના દહેરાસરની ભમતીની યાદિ ૧ લી માં ૩ પ્રતિમાજી ૨ જી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી પાટડી નિવાસી શેઠ હઠીસીંગ ગગલભાઈ ૩ જી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી જિન તીર્થ દર્શન ૪ થી માં શ્રી સુપાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૫ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી દ ડી માં ની શાંતિનાથજી ૫ પ્રતિમાજી ૭ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨ જેડ પગલાં ૮ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૯ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૦ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી મી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી ૧૪ મી માં શ્રી વિમળનાથજી ૧ પ્રતિમાજી ૧૫ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧ પ્રતિમાજી ભમતીપુરી થઈ ૫ મી માં ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી શાંતિનાથજી ૬ પ્રતિમાજી ૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૮ મી માં શ્રી અજિતનાથજી ૪ પ્રતિમાજી ૯ મી માં શ્રી નાથજી૩ પ્રતિમાજી ૧૦ મી માં શ્રી શાન્તિનાથજી ૬ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી બાબુ પનાલાલ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૨ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૧૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા ૧૪ મી માં ૩૦ પ્રતિમાજી ૧ જોડ પગલાં ૪ ફાઉસ્સગ્ગીયા ૧૫ મી માં શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી ૧૬ સી માં ૧ પ્રતિમાજી ૧૭ મી માં શ્રી ધર્મનાથજી ૪ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી ૧ જોડ પગલાં ૪ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ચાવિશિ શાન્તિ લાલ ગાવિંદલાલ ગુઢીગરા તથા ગોવિંદલાલ ગાંડા લાલનાં ધર્મ પત્ની દિવાલી મહેન ભાવનગર અંદરનો ગભરા પુરે થયે બહારના ગભારાના મંડપમાં ધ પ્રતિમાજી ૧૯ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૬ પ્રતિમાજી શ્રી શાન્તિનાથજી ૧૩ પ્રતિમાજી પનાલાલ બાબુ બહારના મંડપમાં ર્ પ્રતિમાજી ૨૦ મી માં શ્રી સુમતિનાથજી ૧૬ પ્રતિમાજી ૨ કાઉસ્સ ીયા કાટાવાળા ગામ પાટણ ૨૧ મી માં ૫ પ્રતિમાજી ૨૨ મી માં શ્રી ધર્મનાથજી ૪ પ્રતિમાજી ૨૩ મી માં ૯ પ્રતિમાજી ૧ જોડ પગલાં ૨૪ મી માં ૬ પ્રતિમાજી ૨૫ મી માં શ્રી ધર્મ નાથજી ૭ પ્રતિમાજી ૨૨૯ For Personal & Private Use Only k Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી જિન તીર્થ દર્શન ૨૬ મી માં શ્રી શાન્તિનાથજી ૯ પ્રતિમાજી ૧ ધાતુના આ પ્રતિમાજી ૧ સિદ્ધચક. ૨૭ મી માં ત્રણ જોડી પગલાં પિટા દેહરીઓની યાદિ નવદહેરી ૧ લી માં શ્રી શીતળનાથજી ૧ પ્રતિમાજી ૨ જી માં શ્રી શાંતિનાથજી ૧ પ્રતિમાજી અમૃતલાલ જેશીંગ-" ભાઈની ધર્મ પત્ની હીરાબહેન અમદાવાદ ૩ જી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી શેઠ શીવજી વેલજીનાં ધર્મપત્ની બહેન ઝવેર ગામ કચ્છ ગોધરાવાળા ૪ થી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજ ખેડાવાળા છગનભાઈ ઉત્તમચંદની વિધવા બાઈ જુરી ૫ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ચીનુભાઈ મણીભાઈ અમદાવાદ ૬ ઠી માં શ્રી વિમળનાથજી ૧ પ્રતિમાજી કેસુભાઈ કસ્તુરચંદની, વિધવા બાઈ પારવતી અમદાવાદ ૭ મી માં શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી પાટણવાળા બાઈ ઝરમર જેસીંગલાલ છોટાલાલ ૮ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૭ પ્રતિમાજી બાલાભાઈ મેહનલાલ અમદાવાદ ૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી શેઠ મીસરીલાલજી બાગમલજીના પુત્ર કુરાલાલજીના ધર્મપત્ની મુરીબાઈ ગામ પાલવા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિતીશન ૨૮ મી માં ૯ પ્રતિમાજી ૧ જડ પગલાં ર૯ મી માં શ્રી સહસ્રણે પાર્શ્વનાથસ્વામી ૧૩ ૨ ધાતુના પ્રતિમાજી ૩૦ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૭ પ્રતિમાજી ૩૧ મી માં ૯ જેડ પગલાં ૩૨ મી માં ૩ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૩૪ મી માં શ્રી શ્રેયાંસનાથજી ૮ પ્રતિમાજી ૩૫ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧૦ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૩૬ મી માં શ્રી ૬ પ્રતિમાજી ૩૭ મી માં શ્રી વાસુપૂજ્યસ્વામી ૧૨ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૩૮ મી માં ૩ પ્રતિમાજી, ૩૯ મી માં ૮ પ્રતિમાજી ૪૦ મી માં શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી ૧ ધાતુના ૧ સિદ્ધચકજી કુમારપાળ રાજાનું દહેરાસર આ ભમતીની યાદી ૧ લી માં શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ડાહ્યાભાઈ મગન " લાલ સુતરીયા અમદાવાદ ૨ ૦ ૩ જી માં એકેક પ્રતિમાજી ૪ થી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૫ મી માં પગલાં જોડી ૫ ૬ ઠી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી જિન તીર્થ દર્શન ૭ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૮ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૯ મી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી ૧૦ મી માં ૧૧ મી માં એકેક પ્રતિમાજી ૧૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૧૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૪ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી રૂપચંદ દેવચંદ પાટણવાળા ૧૫ મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી દ્વારા ઉમેદ ચંદ કાળીદાસનાં ધર્મપત્ની હેમકેરબાઈ જામનગર વાળા. ૧૭ મી ૧૮ મી માં એકેક પ્રતિમાજી ૧૯ મી માં બે પ્રતિમાજી ૨૦ મી, ૨૧ મી, ૨૨ મી દરેકમાં એકેક પ્રતિમા ૨૩ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨૪ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨૫ મી માં શ્રી નેમિનાથજી ૫ પ્રતિમાજી ૧ બેડ પગલાં ૨૬ મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ૨૭ મી માં ૧૨ પ્રતિમાજી ૧૭ ધાતુના પ્રતિમાજી ૨૮ મી માં ૧ પ્રતિમાજી ૨૯ મી માં શ્રી વર્ધમાનસ્વામી ૩ પ્રતિમાજી For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદન ૩૦ મી માં ૧ પ્રતિમાજી ૩૧ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી જેશીંગભાઇ છેટાલાલ અમદાવાદ ૩૨ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી જેસીગલાલ છે.ટાલાલ સુતરીયા ૩૪ મી માં શ્રી પદ્મપ્રભુજી ૨ પ્રતિમાજી ૩૪ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૩૫ મી માં શ્રી સભવનાથજી ૫ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૩૬ મી માં ખાલી ૩૭ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી શા અભેચંદ કસ્તુરચંદના ધર્મપત્ની મણીબાઈ અમદાવાદ ૩૮ મી માં ખાલી ૩૯ મી માં શ્રી આદિનાજી ૧ પ્રતિમાજી શા પ્રેમચઢ જમનાદ:સ મુલતાનીના ધર્મ પત્ની ડાહીબ્ડેન ૨૩૩ ૪૦ મી ખાલી ૪૧ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૪૨ મી માં ૨ પ્રતિમાજી ૪૩ મી માં ૮ પ્રતિમાજી ૪૪ મી માં ૪ પ્રતિમાજી ૪૫ મી માં શ્રી નેમનાથજી ૨ પ્રતિમાજી રોડ પગલાં ૪૬ મી માં પગલાં જોડી ૮ ૪૭મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૪૮ મી માં શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી ૪૯ મી માં શ્રીમાનસ્વામી ૨ પ્રતિમાજી ૨૦ મી માં શ્રી ધર્માંનાથજી ૩ પ્રતિમાજી For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી જિન તીર્થ દર્શન ૫૧ મી માં ૧ પ્રતિમાજી પર મી માં શ્રી અજિતનાથજી ૧ પ્રતિમાજી ભોગીલાલ છેટા લાલ સુતરીયાના ધર્મ પત્ની બાઇ હીરા અમદાવાદ ૫૩ મી માં શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી ૫૪ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૫૫ મી માં ૧ પ્રતિમાજી ૫૬ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૫ પ્રતિમાજી ર્ ધાતુના ૫૭ મી માં ૧ પ્રતિમાજી ૫૮ મી માં ૩ પ્રતિમાજી ૨ ધાતુનો ૫૯ મી માં શ્રી ધનાથજી ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી વાઘણપાળમાં રતનપેાળમાંથી નીકળતાં ડાબા હાથ ઉપરના દહેરાની યાદી ૧ લી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨ જી માં શ્રી સ ંભવનાથજી ૭ પ્રતિમાજી ૩ જી માં અંદરના ભાગમાં ૧૭ પ્રતિમાજી બહારની દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૪ થી માં શ્રી સંભવનાથજી ૮ પ્રતિમાજી ર ધાતુના પ્રતિમાજી ૫ મી માં શ્રી પદ્મપ્રભુજી ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૭ મી માં શ્રી આદિનાથજી ૧૪ પ્રતિમાજી ૮ મી મી શ્રી રૂષભદેવજી મૂળ ગભારામાં ૬૦ પ્રતિમાજી For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૩૫ ૮ ધાતુના પ્રતિમાજી ૧ જેડ પગલાં ૧ ચૌમુખજી ૧ વિશિ , બહાર મંડપમાં ૬૦ પ્રતિમાજી કપડવંજવાળાનું કપડવંજવાળાની બાજુની દહેરીની યાદી ૯ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૧૦ મી માં શ્રી મહાવીરસ્વામી ૨ પ્રતિમાજી અંદર ગભારામાં ૪ પ્રતિમાજી બહાર મંડપમાં ૧ ચૌમુખજી ૧૦૦ થાંભલાનું દહેરાસર ૧૧ મી માં શ્રી ધર્મનાથજી ૧૭ પ્રતિમાજી ૨ ધાતુના ૧૨ મી માં શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૧૩ મી માં શ્રી પાર્શ્વનાથવામી પ પ્રતિમાજી ૧ જેડ પગલાં ૧૪ મી માં શ્રી સુનીસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૧૫ મી માં શ્રી સંભવનાથજી ૧૩ પ્રતિમાજી ગભારામાં બહારના મંડપમાં જ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી અમદાવાળા હિંમતલાલ વાડીલાલ હા. જાસુદહેન ૧૭ મી માં શ્રી અજિતનાથ સ્વામી પ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી કુંથુનાથજી અંદરના ભાગમાં ૨૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા બહારના ભાગમાં ૬ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ વશી ૧૯ મી માં શ્રી મહાવીર સ્વામી પ પ્રતિમાજી ૨૦ મી માં શ્રી પાર્શ્વનાથ સ્વામી ૪ પ્રતિમાજી ૨૧ મી માં શ્રી મુનીસુવ્રત સ્વામી ૩ પ્રતિમાજી ૨૨ મી માં શ્રી પદ્મપ્રભુજી ૫ પ્રતિમાજી ૨૩ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૨ પ્રતિમાજી ૨૪ મી માં ૨ પ્રતિમાજી For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી જિન થ દર્શનતી ----- --- - -- --- --- -------- - - - - - ૨૫ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી ૨૬ મી માં શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૨૭ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૮ મી માં ૫ પ્રતિમાજી ૨૯ મી માં શ્રી પાર્શ્વનાથ સ્વામી ૪ પ્રતિમાજી બહારની દહેરીમાં ૨ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ ધાતુના પ્રતિમાજી ૩૦ મી માં શ્રી મહાવીરસ્વામી પ્રતિમાજી ૩૧મી માં ૯ પ્રતિમાજી ૧ જેડ પગલાં ૭ પરોણ ૩૨ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી મહાવીર સ્વામી ૨ પ્રતિમાજી ૧ વિશિ ૩૪ મી માં ભમતીમાં ૩ પ્રતિમાજી ૧ ચૌમુખજી ભમતીની યાદિ ૧ લી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૨ જી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૩ જી માં ૩ પ્રતિમાજી ૪ મી માં ૧ પ્રતિમાજી ૫ મી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી અજિતનાથજી ૭ પ્રતિમાજી ૭ મી માં ૧ પ્રતિમાજી ૮ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૯ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી છે ર For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૩૭ ૧૦ મી માં શ્રી સંભવનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧૧ મી માં શ્રી રૂષભદેવસ્વામી ૪ પ્રતિમાજી ૧૨ મી માં શ્રીપાર્શ્વનાથસ્વામી ૩ પ્રતિમાજી ર્ કાઉસ્સગ્ગીયા ૧૩ મી માં શ્રીપાર્શ્વનાથસ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ ચૌમુખજી ૧૪ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૧૮ પ્રતિમાજી ૩ જોડી પગલાં ૧૫ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૧૬ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ભમતી પુરી થઇ ૩૪ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧૦ પ્રતિમાજી ૩૫ મી માં ૫ પ્રતિમાજી ૩૬ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૬ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૩૭ મી માં ૧૦ પ્રતિમાજી ૩૮ મી માં કેશવજી નાયકનું દહેરાસર પ'ચતીર્થી નું પ્રથમ ભમતી ઉપરનાં દહેરાસર પાછળની ભમતીની યાદિ ૧ લી માં પગલા ૬૭ જોડી ૨ ૭ માં પાલનપુરવાળાની પ પ્રતિમાજી ૩ ૭ માં ૩ પ્રતિમાજી ૪ થી માં ૧ પ્રતિમાજી ૫મી માં શ્રીમહાવીર સ્વામી ૧ પ્રતિમાજી શ્રીકચ્છ ખારી ચાના શાહે ભવાનજી ભીમસી ૬ ડી માં ૧ પ્રતિમાજી ૭ મી માં ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી જિન તીર્થ દર્શન ૮ મી માં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમા શા કાલીદાસ રામચંદની વિધવા ઝમકુબાઈ ગામ મેાહનપુર ૮મી માં ૩ જોડી પગલાં ૧૦ મી માં ૧ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી શાન્તિનાથ ૧ પ્રતિમાજી ૧૨ મી માં શ્રી મલ્લીનાથજી ૧ પ્રતિમાજી ખાઇ મેના વસ્તારામ ખેમચ’દની દીકરી ગામ ઉંઝા ૧૩ મી માં શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી નગીનદાસ નાગરદાસ ની વિધવા ઝરમરખાઇ ગામ ઉંઝા ૧૪ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૧૫ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૧૬ મી માં ૪ પ્રતિમાજી સુથરીવાળા (કચ્છ) ૧૭ મી માં ૩ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી સ’ભવનાથજી ૩ પ્રતિમાજી શાકપુરચંદ ભીખા ભાઇ ગામ વીરજા ૧૯ મી માં ૩ પ્રતિમાજી ૨૦મી માં ૮ પ્રતિમાજી ૨૧ મી માં ૩ પ્રતિમાજી ૨૨ મી માં ૩ પ્રતિમાજી ૨૩ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૫ પ્રતિમાજી શા ખેમરાજ મેગણ ગામ કોઠારા ૨૪ મી માં શ્રી અભિનદનસ્વામી ૪ પ્રતિમાજી શા જીવરાજ ગામ કાઢારા For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન વધારે ૨૫ મી માં શ્રી અભિનંદન સ્વામી ૪ પ્રતિમાજી શા ઠાકરસી તેજપાળ ગામ કેડારા ૨૬ મી માં શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૧ ચાંદીના શા | સ્વરૂપચંદ ભુખણદાસ પાટણ ૨૭ મી માં શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી શા ખેતસી વીઘોરસી પરજાઉ કચ્છ ૨૮મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા ગોવિંદજી માણેક શ્રી કેડારા ૨૯ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી શા સવચંદ દેવચંદ ગામ અમદાવાદ -૩૦ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી, ૨ ધાતુના પ્રતિમાજી શાહ જીવાચંદ કરમચંદ પાટણ ૩૧ મી માં શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી શ રાયચંદ જેઠા - અમદાવાદ. ૩૨ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. શાહ હંસરાજ ધનરાજ નળીયા કચ્છ. ૩૩ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૩ પ્રતિમાજી શા કરમચંદ પરસોતમ અમદાવાદ ૩૪ મી માં શ્રી વિમલનાથજી ૩ પ્રતિમાજી ઝવેરી દેલતચંદ ઝવેરચંદ અમદાવાદ ૩૫ મી માં ૧૫ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ २४० કેશવજી નાયકનું પચતીથી દહેરાસર કેશવજી નાયકના પચતીર્થી દહેરાસરના નામની યાદિ ૧ આણુજી ૯ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૪ સિદ્ધચક્રજી ૧૭ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી ૨ ચાંદીના પ્રતિમાજી. ૨ શીખરજી ૨૦ પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૩ અષ્ટાપદજી ૨૪ પ્રતિમાજી. ૪ ગીરનારજી ૧ ચૌમુખજી શ્રી જિન તીર્થ દર્શન ૫ શત્રુજય ૪ સિદ્ધચક્રજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી પચતીથી દહેરાસરની આજુબાજીની અંદરની દહેરીએ ૧ લી માં ૨ ચાંદીના પ્રતિમાજી ૨ સિદ્ધચક્રજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી. ૨ જી માં ૧ પ્રતિમાજી. ૩ ૩ જી માં ૪ થી માં ત્રણ પ્રતિમાજી. ૫ મી માં ૧ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૮ મી માં ૩ પ્રતિમાજી ૯ મી માં ૧ પ્રતિમાજી ૧૦ મી માં ૫ પ્રતિમાજી. ૧૧ મી માં ૫ પ્રતિમાજી સુરતવાળા લલ્લુભાઇ હરખચંદ ૧૨ મી માં ૫ પ્રતિમાજી સુરતવાળા સૌભાગ્યચંદ લલ્લુભાઈ ૧૩ મી માં ૫ પ્રતિમાજી સુરતવાળા સૌભાગ્યચંદ લલ્લુભાઇ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૪મી માં ૧૨ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૧૫ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨ પ્રતિમાજી. ૧૬ મી માં શ્રી પુંડરીકસ્વામી ૧ પ્રતિમાજી. ૧૭ મી માં શ્રી ધર્મનાથજી ૪ પ્રતિમાજી. ૧૮મી માં શ્રી અરનાથજી ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૯ મી માં શ્રી મલ્લીનાથજી ૯ પ્રતિમાજી. ૨૦ મી માં ૯ પ્રતિમાજી ૫ ધાતુના પ્રતિમાજી. ૨૧ મી માં શ્રી મહાવીરસ્વામી ગૌતમસ્વામી ૬ પરોણાજી ૨૨ મી માં ૧ જેડી પગલાં ૩ પરોણાજી. ૨૩ મી માં ખાલી. ૨૪મી માં ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી ૨૫ મી માં ૩ પ્રતિમાજી. ૨૬ મી માં ૬ પ્રતિમાજી. ૨૭ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૩ સિદ્ધચક દહેરાસર પાસેની બીજી ભમતીની યાદિ. - ૧ લી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી. ૨ જી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી. ૩ જી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી. બીજી ભમતીની શરૂઆતની યાદિ ૧ લી માં ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૨ જી માં ૧ પ્રતિમાજી ૩ જી માં શ્રી પાર્શ્વનાથજીસ્વામી ૩ પ્રતિમાજી ૧૬ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૪ થી માં શ્રી અરનાથવામી ૩ પ્રતિમાજી ૫ મી માં શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી નેણબાઈ ટેકરી કચ્છ ભુજવાળા. ૬ ઠી માં ૪૯ પ્રતિમાજી. ૭ મી માં ૨ પ્રતિમાજી ૮મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી ૧ કરણમાં ૯ મી માં ૧૨ પ્રતિમાજી ૧૦ મી માં શ્રી સંભવનાથજી ૭ પ્રતિમાજી છોટાલાલ લલ્લુભાઈ અમદાવાદ ૧૧ મી માં શ્રી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી પ્રેમચંદ જેઠા અમદાવાદ ૧૨ મી માં શ્રી અભિનંદસ્વામી ૪ પ્રતિમાજી શા. નગરચંદ ગુલાબચંદ પાટણ ૧૩ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૭ પ્રતિમાજી બાઈ જયાકુંવર ૧૪ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૨૫ સિદ્ધચકજી નુરમલભાઈનાં પત્ની ધનબાઈ નળીયા કચ્છ ૧૫ મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ દહેરા ઉપર, પાટણવાળા ઉમેદચંદ ભાયચંદની ધર્મપત્ની અચરતબાઈ અને કીલીબાઈ ૧૬ મી માં શ્રી પાર્શ્વનાથસ્વામી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૩ દહેરા ઉપર વિજળીબાઈ પાટણ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૪૩ ૧૭ મી માં શ્રી વિમળનાથજી ૬ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ દહેરા ઉપર દીપચંદ દેવચંદ અમદાવાદ ૧૮ મી માં શ્રી કુંથુનાથજી ૭ પ્રતિમાજી ૧૯ મી માં શ્રી કુંથુનાથજી ૯ પ્રતિમાજી પુજીમાઈ જખૌ કચ્છ ૨૦ મી માં ૨૧ મી માં શ્રી કુંથુનાથજી ૫ પ્રતિમાજી ૨૨ મી માં શ્રી મલ્લીનાથજી ૧૧ પ્રતિમાજી સા મેધજી દેવજીસા તથા મેણસી દેસર ડુમરા ૨૩ મી માં શ્રી મલ્લીનાથજી ૧૦ પ્રતિમાજી ૨ કારણીના ૨૪ મી માં શ્રી મલ્લીનાથજી ૧૨ પ્રતિમાજી ૧ દહેરા સર ઉપર શ્રી મુનીસુવ્રતસ્વામી ૭ પ્રતિમાજી ૨૫ મી માં ૧૦ પ્રતિમાજી સુથરીવાળા કચ્છ ૨૬ મી માં શ્રી કુંથુનાથજી ૧૧ પ્રતિમાજી શા વેરસીપાસુ સુથરી કચ્છ ૨૭ મી માં ૧ પ્રતિમાજી ૨૮ મી માં ૩ પ્રતિમાજી ૨૯ મી માં ૨ પ્રતિમાજી ૩૦ મી માં ૧ પ્રતિમાજી ૩૧ મી માં ૩ પ્રતિમાજી, ૩૨ મી માં ૧ પ્રતિમાજી ૩૩ મી માં ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૪૪. શ્રી જિન તીર્થ દર્શન ૩૪ મી માં ૩ પ્રતિમાજી ૩૫ મી માં ૨ પ્રતિમાજી ૩૬ મી માં શ્રી અરનાથજી ૧૦ પ્રતિમાજી ૬ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી શ વેલજી લધા સુથરી હા. ગંગાબાઈ ૩૭ મી ૩૮ મી માં એકેક પ્રતિમાજી ૩૯ મી માં ૩ પ્રતિમાજી ૪૦ મી માં ૧ પ્રતિમાજી ૪૧ મી માં ૨ પ્રતિમાજી ૪૨ મી માં ૧ પ્રતિમાજી ૪૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧૧ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી શા વીરજી બાપા લાખણીયા - ૪૪ મી માં ૭ પ્રતિમાજી ૪૫ મી માં ૮ પ્રતિમાજી ૪૬ મી માં શ્રી મહાવીરસ્વામી ૮ પ્રતિમાજી પરસોતમદાસ પુંજા અમદાવાદ ૪૭ મી માં શ્રી આદિનાથજી ૧૧ પ્રતિમાજી શા કાનજી રંગછ ગામ ચલેડાવાળા ૪૮ મી માં ૨૬ પ્રતિમાજી શા રણમલ સેજપાળ ૪૯ મી માં ૧૪ પ્રતિમાજી ૫૦ મી માં શ્રી મહાવીરસ્વામી ૯ પ્રતિમાજી શા પ્રેમચંદ હકમીચંદ અમદાવાદ ૫૧ મી માં ૧૩ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી પર મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧૨ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૪૫ વીજળીબાઈ અમદાવાદ પ૩ મી માં શ્રી મુનીસુવ્રત સ્વામી ૭ પ્રતિમાજી શા. જેચંદ દેલતરામ અમદાવાદ. ૫૪ મી માં શ્રી ધર્મનાથજી ૭ પ્રતિમાજી શા રામચંદ ફુલચંદ પાટણ પ૫ મી માં શ્રી મુનિસુવ્રત સ્વામી ૧ પ્રતિમાજી પ૬ મી માં શ્રી પાર્શ્વનાથ રવામી ૫ પ્રતિમાજી શા જયચંદ હેમરાજ નવાગામ પ૭ મી માં ૧૪ પ્રતિમાજી ૫૮ મી માં શ્રી અનંતનાથજી ૧૨ પ્રતિમાજી શા ભીમસી સેમપાળ તેરાગામ ૫૯ મી માં ૮ પ્રતિમાજી શા ભીરૂ દેધર તેરાગામ (પંચતીર્થનું દેહરૂં પુરૂ થયું) વાઘણ પળમાં જતાં જમણે હાથ ઉપરની દહેરીની બાકી રહેલ યાદી, ૧ લી માં શ્રી નેમિનાથજી ૪ પ્રતિમાજી ૨ જી માં શ્રી રીખવદેવજી ૫ પ્રતિમાજી ૩ જી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૪ થી માં શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૫ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧૧ પ્રતિમાજી ૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૨ પ્રતિમાજી For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી જિન તીર્થ દર્શન મોતીશા શેઠની ટુંકમાં પ્રતિમાજીની યાદિ ૧ લા દહેરાસરમાં મુળ નાયક શ્રી આદિનાથજી મુળ ગભારામાં ૨૫ પ્રતિમાજી, બહારના મંડપમાં ૭ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૩ સિદ્ધચકજી ૧૨ ધાતુના પ્રતિમાજી ૨ ચોવીસી દહેરાસરની કેરણીમાં ૩ પ્રતિમાજી દહેરાસર ઉપર ૪ પ્રતિમાજી મંડપની અંદર મરૂદેવા માતા ૧ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી દાદાની ઉપર બીજે માળેમળ ગભારામાં ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી બહારના મંડપમાં ૮ પ્રતિમાજી ત્રીજે માળે ૧ ચૌમુખજી દહેરાસર ઉપર ૮ પ્રતિમાજી ચઢતાં જમણી બાજુ ૮ પ્રતિમાજી ૬ ઠી દહેરીમાં ૪ પ્રતિમાજી ભમતીમાં ૧ લી દહેરીમા ૩ પ્રતિમાજી . ૨ જું દહેરાસર ૨૬ પ્રતિમાજી પન્નાલાલ શેઠે બંધાવ્યું ધાતુના ૧ પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી ૧ પ્રતિમાજી ૩ જી દહેરીમાં મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૫ પ્રતિમાજી વાડીલાલ તારાચંદનાં ધર્મપત્ની ચંચળ બહેન અમદાવાદ ૪ થી દહેરીમાં ૫ પ્રતિમાજી ૫ મી દહેરીમાં ૩ પ્રતિમાજી બાબુ સાહેબ લક્ષ્મીચંદજી કલકતા For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન २४७ ૬ ઠી દહેરીમાં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથસ્વામી ૫ પ્રતિમાજી ચૌમુખજીનું દહેરાસર પુરૂ થયું. ૭ મી દહેરીમાં ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૬ સિદ્ધચકજી ૨ ધાતુના પ્રતિમાજી ૮ મી દહેરીમાં મુળ નાયક શ્રી ધર્મનાથજી ૨૧ પ્રતિમાજી ૪ રત્નની પ્રતિમાજી ૧૨ ધાતુના પ્રતિમાજી ૧ ચેવિશિ પ્રતિમાજી ૬ બહારના દહેરાસરમાં ૧ સિદ્ધચકજી ૧ લી દહેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી મૂળનાયક શ્રી અનંતનાથજી ૧૫ પ્રતિમાજી શેઠ મેતીશાના ૨ જુ દહેરાસર દિવાન શેઠ અમરચંદ ખીમચંદ દમણ વાળાનું દહેરાસર છે. દાદાની ડાબી બાજુ ૧ લી દહેરીમાં ૪ પ્રતિમાજી શા વીરચંદ હીરાચંદ - ૨ જી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ધીરજલાલ હરગેવનદાસ ૧ લું ઘોઘાવાળાનું દહેરાસર મૂળનાયકથી શ્રી આદિનાથજી ૨૩ પ્રતિમાજી મૂળગભારામાં બહાર મંડપમાં ૨ પ્રતિમાજી શા કીકાભાઈ કુલચંદ બહાર દહેરાસરમાં રાખવાના મોતી શા શેઠની ટુંકમાં પહેલી ભમતીમાં રાયણ પગલાની નીચેની દહેરીઓની યાદિ. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી જિન તીર્થ દર્શન ૧ લી દહેરીમાં ૫ પ્રતિમાજી શા લઘુભાઈ મગનલાલ કુંડલા ૨ જી દહેરીમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૫ પ્રતિમાજી ૩ જી દહેરીમાં ૩ પ્રતિમાજી ૪ થી દહેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૭ પ્રતિમાજી બહારના દહેરાસરમાં ૩૦ પ્રતિમાજી શા ઝવેરચંદ કરમચંદ ગામ સુરત ૫ મી દહેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી બાલુભાઈ સાંકળચંદ ગામ સુરત ૬ ઠી દહેરીમાં શ્રી પાર્શ્વનાથસ્વામી મૂળ ગભારામાં ૧૦ પ્રતિમાજી બહાર મંડપમાં ૮ પ્રતિમાજી શા તારાચંદ નથુભાઈ સુરતવાળા ૩ સિદ્ધચકજી ૨ ધાતુના પ્રતિમાજી ૧ ચેવશી ૭ મી દહેરીમાં મૂળ નાયક શ્રી ધર્મનાથસ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા શા માનચંદ સકલચંદ સુરત ૮ મી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી શા પોપટલાલ ઉજમશી બાવીસીનાં ધર્મપત્ની બેન રંભા ૯ મી દહેરીમાં ૧ પ્રતિમા ૧૦ મી માં શ્રી સુપાર્શ્વનાથસ્વામી ૩ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી શા મન For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૪ સુખલાલ ડાહ્યાભાઈ ખંભાત વાળા ૧૨ મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી શા ગગલભાઈ ઉજમચંદ ડીસા ૧૩ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી શા નથુભાઈ હાથીભાઈ ડાભલા ૧૪ મી માં શ્રી ઋષભદેવસ્વામી ૩ પ્રતિમાજી શા જાદવજી ગુલાબચંદ વડાલી ૧૫ મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી શેઠ મેહનલાલ છોટાલાલ પાલખીવાળા અમદાવાદ ૧૬ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા હિમતલાલ જમનાદાસ ગામવાળા ૧૭ મી માં શ્રી રાષભદેવજી ૩ પ્રતિમાજી શા પ્રભુદાસ રૂગનાથ ગામ પરબંદર ૧૮ મી માં શ્રી શાન્તિનાથજી ૮ પ્રતિમાજી મૂળચંદ અમથાલાલ ગામ ખેરાલુ ૧૯ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી દેસી ડાહ્યાભાઈ છગનલાલ ગામ સીપર ૨૦ મી માં શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી છગનલાલ દલસુખરામ અમદાવાદ ૨૧ મી માં શ્રી નેમિનાથજી ૨ પ્રતિમાજી શા વસ્તાચંદ વીરચંદ પાટણ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન તીર્થ દર્શીન ૨૨ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૨ પ્રતિમાજી યાચનૢ મલુકચંદ સુરત ૨૩ મી માં શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી માસ્તર પરસાતમદાસ રણછોડદાસનાં ધર્મપત્ની દિવાળીબાઈ અમદાવાદ ૨૪ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા માણેકલાલ જેચંદ્ગુ ઉગરાચંદની વિધવા માઈ ચંચળ ગામ ૨૫૦ માણસા ૨૫ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી વહેારા વેલસીભાઈ પુ ંજાભાઈ ગામ સખરીપુર ૨૬ મી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી શેઠ ચુનીલાલ ઉત્તમચંદની વિધવામાઇ ઉત્તમ પાટણ વાળા હાલ રાજકોટ ૨૭ મી માં શ્રી ધનાથજી ૬ પ્રતિમાજી શાહ વાડીલાલ મૂળચંદ પાટણ વાળા ૨૮ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ મેાતીચંદૅ નથુચંદ ગામ પાટણ ૨૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ હીરાલાલ માનચંદ ગામ અમરાભાઈ ૩૦ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી શા પ્રેમચંદ્ર ભીખાની વિધવા ખાઈ ગામ જલાલપુરવાળા ૩૧ મી માં શ્રી ઋષભદેવસ્વામી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી જિન તીર્થ દર્શન ૨૫૧ પગલાં જેડ ૨ રાયણ પગલાં નીચેની ભમતી પુરી થઈ ૩૨ મી માં ૧ પ્રતિમાજી ૩૩ મું દહેરાસર શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી મૂળ ગભારામાં શા મેહનલાવ અમીચંદ બહારના મંડપમાં ૧૧ પ્રતિમાજી ગામ સાગણપુર ૩૪ મી માં શ્રી પદ્મ પ્રભુજી ૨૧ પ્રતિમાજી શા. પ્રેમચંદ રંગજી પાટણવાળા અંદરના ગભારામાં ધાતુના પ્રતિમાજી કુલ ૨૦ બહારના ગભરામાં અંદરના ભાગમાં ૧૨ પ્રતિમાજી ૧ લી ભમતીની નાની દહેરીની યાદિ ૧ લી માં ૩ પ્રતિમાજી ૨ જી ૩ જી ૪ થી માં એકેકે પ્રતિમાજી ૫ મી માં ૩ પ્રતિમાજી, ૬ ઠી માં ૨ પ્રતિમાજી, ૭ મી માં, ૬ પ્રતિમાજી મેતીશા શેઠની ટુંકની બીજી ભમતીની દહેરીની યાદિ ૧ લી માં શ્રી રાષભદેવજી ૬ પ્રતિમાજી પાટણ વાવ વાળા જુના વાસગામ દેલપુરવાળા પરતાપજીની બાઈ જેતાદે ૩૫ મું દહેરાસર શ્રી ચંદ્રપ્રભુજી ૧૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચૌમુખજી માંગળવાળા ચીનાઈ શા નાનજી For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૬ મી માં ખાલી દહેરાસર ઉપરના ભાગમાં ૧ ચૌમુખજી ૩૭ મી માં ૫ પ્રતિમાજી શાહ મેતીલાલ ન્યાલચંદ ૩૮ મું દહેરાસર મૂળનાયક શ્રી ધર્મનાથજી ૧૯ પ્રતિમાજી અંદરના મૂળ ગભારાના પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૩ સિદ્ધચકજી ૨ ધાતુના પ્રતિમાજી ૬ બહારના મંડપના પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૩૯ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી દલાભાઈ ૪૦ મી માં શ્રી અનંતનાથજી ૯ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી રક્ષાણીબાઈ હઠીસીંગ કેસરી સીંગ ૪૧ મું દહેરાસર ૨૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજ ૧ ચૌમુખજી શા વીરચંદ ભાયચંદ ગામ ધોલેરા ૪૨ મી માં શ્રી સુમતિનાથજી ૨ પ્રતિમાજ દહેરાસર ઉપર ૧ ચૌમુખજી સુરજમલ ખુબચંદ ગામ પાટણ ૪૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી શા માણેક લાલ મગનલાલ ગામ અમદાવાદ ૪૪ મી માં શ્રી મલ્લીનાથજી ૫ પ્રતિમાજી અમદાવાદ બીજી ભમતીની અંદરની પેટા દહેરીની યાદી ૧ લી માં શ્રી સુપાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૨ જી માં શ્રી ત્રાષભદેવ સ્વામી ૧૬ પ્રતિમાજી દેવચંદ - હીરજી ખંભાતવાળા For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ બી જિન તીર્થ દર્શન ૨૫૩ ૩ જી માં શ્રી અનંતનાથજી ૧૮ પ્રતિમાજી મુળચંદ હીરાચંદ ગામ દમણ ૪ થી માં શ્રી પાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી શી જેઠા હરખજી ગામ વડગામ ૫ મી માં શ્રી અજિતનાથજી ૮ પ્રતિમાજી સંઘવી લધુ વીરચંદ ગામ ભાવનગર ૬ ઠી માં શ્રી સંભવનાથજી ૧૦ પ્રતિમાજી સાંકળચંદ પુંજાભાઈ ગામ પાટણ ૭ મી માં ૧૨ પ્રતિમાજી શા પાનાચંદ સાંકળચંદ. ગામ રાધનપુર ૮ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧૫ પ્રતિમાજી જડાવબાઈ ગામ ખંભાત ૯ મી માં શ્રી વિમળનાથજી ૧૫ પ્રતિમાજી બાઈરતન ગામ રતલામ ૧૦ મી માં શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી પ્રાગજી ધરમ સી ગામ બીજાપુર ૧ ૧૧ મી માં ૧૨ પ્રતિમાજી શા ન્યાલચંદ ધરમચંદ ગામ વીજાપુર ૧૨ મી માં ૨૪ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી શા ખુશાલ ચંદ રાયચંદ સુરત ૧૩ મી માં ૧૯ પ્રતિમાજી વૈદ્ય તલકચંદ લખમીચંદ. ગામ ઊંબરા For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨પ૩, શ્રી જિન તીર્થ દર્શન ૧૪ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી શા ઝવેરચંદ જેઠા ગામ વિજાપુર ૧૫ મી માં ૧૪ પ્રતિમાજી શા સવાઈચંદ ગામ પાટણ ૧૬ મી માં આચાર્ય મહારાજની મૂર્તિ છે. ૧૭ મી માં ૩ પ્રતિમાજી શા સવાઈચંદ પાનાચંદ ગામ પાટણ - ૧૮ મી માં શ્રી આદિનાથજી ૧૪ પ્રતિમાજી શા મોતી - ચંદ ખેતસી ગામ પાલનપુર ૧૯ મીમાં શ્રી પાર્શ્વનાથજી ૧૪ પ્રતિમાજી વૃધિચંદજી પુનમચંદજી ગામ મારવાડ ૨૦ મી માં ૭ પ્રતિમાજી શા જેઠાલાલ દીપચંદ ગામ અમદાવાદ ૨૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨૨ પ્રતિમાજી શા વનમાળી વખતચંદ ૨૨ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૨ પ્રતિમાજી મારવાડી શેષકરણજી અમદાવાદ ૨૩ મી માં શ્રી રૂષભદેવજી ૧૨ પ્રતિમાજી શા સરૂપ ચંદ વર્ધમાન ગામ રાધનપુર - ૨૪ મી માં શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી ૨ કાઉક્સગીયા ૨ દહેરાની કેરણીના શા કપુરચંદ પાનાચંદ અમદાવાદ ૨૫ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી પ પ્રતિમાજી ૨ જોડી પગલાં શા માણેકચંદ ખીમચંદ હા. બાઈહરકોર અમદાવાદ વાળ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શને ૨૬ મી માં ૬ પ્રતિમાજી ર૭ મી માં શ્રી સુવિધિનાથજી ૩ પ્રતિમાજી શાહ ચુનીલાલ કસ્તુરચંદ ગામ ડાઈ ૨૮ મી માં શ્રી ધર્મનાથજી ૯ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૨૯ મી માં શ્રી અભિનંદનસ્વામી ૬ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૩૦ મી માં ૧૯ પ્રતિમાજી ૩૧ મી માં શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી ૩૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી ૩૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૧ સિદ્ધ ચકજી ૨ ધાતુના પ્રતિમાજી ૩૪ મી માં શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૩૫ મી ૧૨ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૩૬ મી માં ૪ પ્રતિમાજી ૧૦ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધ ચકજી ૧૫ ધાતુના પ્રતિમાજી ૩૭ મી માં પ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૩૮ મી માં શ્રી ધર્મનાથસ્વામી ૭ પ્રતિમાજી ૩૯ મી માં શ્રી મુનિસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૪૦ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૨ પ્રતિમાજી મી માં ૩ પ્રતિમાજી ૪૨ મી માં શ્રી ધર્મનાથજી ૧૦ પ્રતિમાજી ૪૩ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૫૬ ૪૪ મી માં શ્રી અજિતનાથજી ૯ પ્રતિમાજી ૪૫ મી માં શ્રી શાન્તિનાથજી ૯ પ્રતિમાજી ૧ સિદ્ધ ચકજી ૧ ધાતુના પ્રતિમાજી ૪૬ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી દેસી ફતેચંદ હકમીચંદ ગામ ભાવનગર ૪૭ મી માં ૩ પ્રતિમાજી ૪૮ મી માં ૭ પ્રતિમાજી ૪૯ મી માં શાન્તિનાથજી ૧૨ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૫૦ મી માં શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૧૬ પરેણું ૫૧ મી માં શ્રી અજિતનાથજી ૧૪ પ્રતિમાજી પર મી માં ૫ પ્રતિમાજી ૫૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૬ પ્રતિમાજી શા સાંકળચંદ. પંજા ગામ જુન્નર ૫૪ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૫૫ મી માં શ્રી ષભદેવસ્વામી ૪ પ્રતિમાજી પ૬ મી માં શ્રી સંભવનાથજી ૪ પ્રતિમાજી શાહ છગનલાલ વખતચંદની વિધવા બાઈ પરસન અમદાવાદ પ૭ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૬ પ્રતિમાજી વિઠલ માનચંદ પુનાવાળા ૫૮ મી માં મૂળ ગભારામાં ૭ પ્રતિમાજી બહાર મંડપમાં ૨ પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી મૂળ નાયક શ્રી ઋષભદેવસ્વામી For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ શી જિન તીર્થ દર્શન ૨૫૭ ૫૯ મી માં શ્રી અરનાથજી ૬ પ્રતિમાજી શા મીઠાચંદ ફતેચંદ ભાવનગર. ૬૦ મી માં ૬ પ્રતિમાજી. ૨૧ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી કચરાભાઈ ઉમેદભાઈ ગામ ચલોડા. ૬૨ મી માં ૧૨ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. ૬૩ મી માં ૫ પ્રતિમાજી ૧૦ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધ ચકચ્છ. ૬૪ મી માં શ્રી શ્રેયાંસનાથજી ૬ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. ૬૫ મી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી શા. રવચંદ નોનચંદ ગામ અમદાવાદ. ૬૬ મી માં શ્રી શ્રેયાંસનાથજી ૬ પ્રતિમાજી શા. પ્રેમચંદ મોતીચંદ ગામ ઈર. ૬૭ મી માં ૪ પ્રતિમાજી. ૬૮ મી માં શ્રી મલ્લીનાથજી ૭ પ્રતિમા છે. ૬૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી વેણીચંદ વન માળી ગામ મહેસાણા. ૪૭૦ મી માં શ્રી મહાવીરસ્વામી ૭ પ્રતિમાજી વેણચંદ મુલચંદ ગામ રણાસણ, ૭૧ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શા. રતનચંદ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી જિન તથા દર્શન મેહનલાલ શીરશાળા. ૭૨ મી માં શ્રી નેમીનાથજી ૫ પ્રતિમાજી શા. હીરજી ઉકરડા ગામ જખૌ. ૭૩ મી માં ૩ પ્રતિમાજી શા. રૂપચંદ રામચંદ અમદાવાદ, ૭૪ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા- ઉમેદચંદ લાલચંદ ગામ પાટણ. ૭૫ મી માં શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી શા. પાનાચંદ રળીયાતરામ વડનગર. ૭૬ મી માં ૩ પ્રતિમાજી. ૭૭ મી માં શ્રી ધર્મનાથજી ૬ પ્રતિમાજી ૪ સિદ્ધચકજી. ૭૮ મી માં શ્રી અનંતનાથજી ૪ પ્રતિમાજી મલુકચંદ નાગરભાઈ અમદાવાદ, ૭૯ મી માં શ્રી સુવિધિનાથજી ૫ પ્રતિમાજી દેસી હરખચંદ સવચંદ ભાવનગર. ૮૦ મી માં શ્રી મલ્લીનાથજી ૫ પ્રતિમાજી પ્રેમચંદ નગી નદાસ અમદાવાદ, ૮૧ મી માં શ્રી શાન્તિનાથજી ૧૨ પ્રતિમાજી બાઈ કસ્તુર ગામ ઉજૈન. ૮૨ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ખાઈપારવતી ગામ લેદરા. ૮૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી શા. વમળચંદ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ખીમચંદ સુરત. ૮૪ મી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ગૌતમ ગુલાબચંદ હા. વીજળીબાઈ ભેદરા. ૮૫ મી માં શ્રી શીતલનાથજી ૪ પ્રતિમાજી શા. મગનલાલ સરૂપચંદ અમદાવાદ. ૮૬ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૭ પ્રતિમાજી શા. લલ્લુભાઈ ઈચ્છાચંદ અમદાવાદ. ૮૭ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી શા. છગનલાલ સરૂપચંદ ગડાવાળા વીસનગર. ૮૮ મી માં ૨ પ્રતિમાજી મોદી દલછારામ વખતચંદ ઊંઝા. ૮૯ મી માં શ્રી મહાવીરસ્વામી ૮ પ્રતિમાજી ઝવેરી મુલચંદ ગુલાબચંદની વિધવા બાઈ મણી, ભાવનગર. ૯૦ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ગાંધી દલસુખ વખતચંદ લુણાવાડા. ૯૧ મી માં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી શા. સવાઈચંદ પ્રેમચંદ પાટણ. ૨ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૯ પ્રતિમાજી શા. ઝુમખ રામચંદજી રામપુરા. ૯૩ મી માં શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિમાજી શા. ખુબચંદ પીતામ્બર અમદાવાદ. ૯૪ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શા. પાનાચંદ મેતીચંદ વીજાપુર. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી જિન તીર્થ દર્શીન ૯૫ મી માં શ્રી અજિતનાથજી ૪ પ્રતિમાજી શા વનમાળી દાસ જગજીવન વીસનગર. ૯૬ મી માં શ્રી શાન્તિનાથ ૧ પ્રતિમાજી. ૯૭ મી માં ૩ પ્રતિમાજી, ૯૮ મી માં શ્રી અજિતનાથજી ૬ પ્રતિમાજી. ૯૯ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૮ પ્રતિમાજી સાજેચંદ ઈચ્છા ચંદ અમદાવાદ. ૧૦૦ મી. માં ૨ પ્રતિમાજી પટવા નાનચંદ દેવચંદ અમદાવાદ. ૧૦૧ મી માં ૩ પ્રતિમાજી. ૧૦૨ મી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી શા. તલકચંદ દલાલચંદ પાટણ. ૧૦૩ મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી. ૧૦૪ મી માં શ્રી મુનીસુવ્રતસ્વામી ૧૨ પ્રતિમાજી. ૧૦૫ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી રતનશી પીતામ્બરનાં ધર્મ પત્ની પુરીબાઈ ગામ લીબડી. ૧૦૬ મી માં ૬ પ્રતિમાજી. ૧૦૭ મી માં ૭ પ્રતિમાજી શા. ભાયચંદ પરસેાત્તમ લુણાવાડા. ૧૦૮ મી માં શ્રી ઋષભદેવજી ૩ પ્રતિમાજી શા. જોઈતારામ બેચર નડીયાદ. ૧૦૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૬૧ ૧૧૦ મી માં શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી શા તારાચંદ લખમીચંદ અમદાવાદ. ૧૧૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી શા. મંગળજી રાયકરણ ગામ પુના. ૧૧૨ મી માં શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી શા. મનસુખ દીપચંદ અમદાવાદ, ૧૧૩ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૪ પ્રતિમાજી શા. કુંવરજી જે છંદ વીરમગામ. ૧૧૪ મી માં ૮ પ્રતિમાજી બાઈ ઝવેર અમદાવાદ, ૧૧૫ મી માં શ્રી નેમિનાથજી ૧૪ પ્રતિમાજી નગીનદાસ બેચરદાસ અમદાવાદ. ૧૬ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૪ પ્રતિમાજી ૧ સિદ્ધ ચકજી ગેકળ પરસોત્તમ અમદાવાદ. ૧૧૭ મી માં ૮ પ્રતિમાજી જેચંદ મંછાભાઈ અમદાવાદ ૨૧૮ મી માં શ્રી ધર્મનાથજી ૬ પ્રતિમા છે સિદ્ધચકજી શા. કેવલચંદ છેડાલચંદ પાટણ ૧૧૯ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૯ પ્રતિમાજી લવજીભાઈ ખુસા લચંદની ધર્મ પત્ની બાઈ સમરત વઢવાણ ૧૨૦ મી માં ૯ પ્રતિમાજી ૧૨૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી શા. અમુલખ ખીમજી ગામ ધોરાજી For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી જિન તીર્થ દર્શન ૧૨૨ મી માં શ્રી પાર્શ્વનાથજી ૮ પ્રતિમાજી શા. અમુલખ ખીમજી ગામ ધેરાજી ૧૨૩ મી માં ૩ પ્રતિમાજી ૪ ધાતુના પ્રતિમાજી શા. સેમ ચંદ રામજી ગામ વણથળી પણ–૧૦ પ્રતિમાજી કાઉસ્સગ્ગીયા ૩૨ ધાતુના પ્રતિમાજી ૧૨૪ મી માં શ્રી શાન્તિનાથજી ૧૨ પ્રતિમાજી ૧૨૫ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૧૨ પ્રતિમાજી શા. પ્રેમ ચંદ મેતીચંદ ૧૨૬ મી માં શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી છે. અનુપચંદ મુળચંદ ખેડા ૧૨૭ મી માં શ્રી પદ્મપ્રભુજી ૧૪ પ્રતિમાજી શા. નાનચંદ રાયચંદ સુરત ૧૨૮ મી માં શ્રી ધર્મનાથજી ૧૦ પ્રતિમાજી પાનાચંદ કરમચંદ વિસનગર ૧૨૯ મી માં શ્રી શાન્તિનાથજી ૧૪ પ્રતિમાજી બાઈ રતન બુરાનપુર ૧ ધાતુના પ્રતિમાજી ૧૩૦ મી માં શ્રી શાન્તિનાથજી ૧૨ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી શા. સાંકળચંદ હા. બાઈ રળીયાત રાધનપુર ૧૩૧ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧૪ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી શા તારાચંદ ખંભાત ૧૩૨ મી માં શ્રી શાન્તિનાથજી ૧૪ પ્રતિમાજી શા. રતનચંદ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૬૩ હીરાચંદ ગામ દમણું ૧૩૩ મી માં શ્રી ધર્મનાથજી ૧૫ પ્રતિમાજી છે. ખેંગાર સંઘજી રાધનપુર ૧૩૪ મી માં શ્રી આદિનાથજી ૧૪ પ્રતિમાજી શા. સેમચંદ તારાચંદ ગામ સાદડી ૧૩૫ મી માં શ્રી અજિતનાથજી ૧૦ પ્રતિમાજી બાઈ વિજયા ગામ દમણવાળા ૧૩૬ મી માં ૮ પ્રતિમાજી મેદી રીખવદાસ ૧૩૭ મી માં શ્રી કુંથુનાથજી ૯ પ્રતિમાજી કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક ૧ ચેવિશિ ૬ ઘાતુ પ્રતિમાજી વોરા ડામરસી સુજાણચંદ રાધનપુર ૧૩૮ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી દહેરાસર ઊપર ૫ પ્રતિમાજી વેરા ડામરસી સુજાણચંદ રાધનપુર શેઠ મોતીશાની ટુંકમાં ૧ ૯ શ્રી પુંડરીક સ્વામીના દહેરાની યાદિ –દહેરાસરમાં મૂળનાયક શ્રી પુંડરીક સ્વામી ર૩ પ્રતિમાજી ૧૨ સિદ્ધચક્રજી ૪ ધાતુના ૪ વિશિ ૧ લી માં શ્રી શ્રેયાંસનાથજી ૫ પ્રતિમાજી શા. વાડીલાલ તારાચંદ અમદાવાદ ધનાસુથારની પાળ ૨ જી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૩ જી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી શા. ટેકચંદજી સીતાજી ગામ આહાર For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી જિન તીર્થ દર્શન ૪ થી માં શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી શા ખુશાલચંદ - હરખચંદ ચાણસમા ૫ મી માં ૧ પ્રતિમાજી વકીલ સાંકળચંદ રતનચંદની દિકરી લીલાવતી ૬ ઠી માં શ્રી મલ્લીનાથજી ૧ પ્રતિમાજી પાટણવાલા હરચંદ ૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિ માજી શા હીરાલાલ મગનલાલ ૮ મી માં શ્રી અભિનંદન સ્વામી ૩ પ્રતિમાજી શા. લહેર ચંદ ઉમાચંદ પાટણ ૯ મી માં શ્રી અજિતનાથજી ૧૦ પ્રતિમાજી ૨ સિદ્ધચક્ર શા. નહાલચંદ કાલીદાસ અમદાવાદ ૧૦ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી ધર્મનાથજી ૫ પ્રતિમાજી શા. ઠાકરભાઈ મુળચંદ સુરત ૧૨ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી શા. પાનાચંદ જીવણચંદ સુરત ૧૩ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૬ પ્રતિમાજી ચેકસી શકરચંદ લલ્લુભાઈ અમદાવાદ ૧૪ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી શા તલકચંદ લલ્લુભાઈ ગામ બારેજા ૧૫ મી માં શ્રી મલ્લીનાથજી ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૬૫ પેટા દહેરીઓની યાદિ ૧ લી માં શ્રી મહાવીર સ્વામી ૨૬ પ્રતિમાજી ૨ ધાતુના, શા. હીરાચંદ ભુખણદાસ બહાર મંડપમાં જ પ્રતિમાજી ચીમનલાલ છોટાલાલનાં ધર્મપત્ની મણીબાઈ ગામ પાદરા ૨ જી માં શ્રી સુપાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી શા. સરૂપચંદ રામચંદ ખંભાત વાળા ૧ લું ગણધર પગલાંનું દહેરાસર શ્રી ધર્મનાથજી ૮ પ્રતિ માજી ૧૪૫ર ગણુધરજીનાં પગલાં ૧ ચૌમુખજી ૨ જું દહેરાસર ચૌમુખજીનું શ્રી આદિનાથજી ૧૭ પ્રતિ માજી ૨ સિદ્ધચકજી ૧૨ ધાતુના. બાઈ ગુલાબ અમદાવાદ બહાર મંડપમાં શ્રી પદ્મપ્રભુજી ૨ પ્રતિમાજી ગુલાબચંદ બેચરદાસની વિધવા ઉજમબાઈ મેસાણા. ૩ જું શ્રી સહસ્ત્રકુટના દહેરાસરમાં ૧૦૨૪ પ્રતિમાજી ૧૨ પ્રતિમાજી અંદરની ભમતીના ૧ ધાતુના પ્રતિમાજી. ઉપરના ભાગમાં એક ચૌમુખજી ૪થું પાંચ શિખરનું દહેરાસર શ્રી અનંતનાથજી ૨૦ પ્રતિમાજી ૫ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી શા. દેવચંદ કલ્યાણચંદ સુરતવાળા બહાર દહેરીમાં ૨ પ્રતિમાજી For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨ જા દહેરાસરમાં શ્રી વિમળનાથજી ૨૧ પ્રતિમાજી ૩ જોડી પગલાં રસિદ્ધચક્રજી ૮ ધાતુના પ્રતિમાજી શેઠ બાલાભાઈની ટુંક ત્રીજીની યાદિ. ૧ લા દહેરાસરમાં શ્રી આદિનાથજી ૩૨ પ્રતિમાજી ૧ જોડી પગલાં પાષાણ ૧ સિદ્ધચકજી ૩ ધાતુના ૧ જોડી પગલાં ધાતુના, પ્રતિમાજી ૩ દહેરાસર ઉપર. ૧ લી માં શ્રી શાતિનાથજી ૩ પ્રતિમાજી ૨ જી માં શ્રી શ્રેયાંસનાથજી ૩ પ્રતિમાજી ૩ થી માં શ્રી ચંદ્રવ્રભુજી ૩ પ્રતિમાજી ૩ દહેરાસર ઉપર બહારના મંડપની યાદિ ૧ લી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨ જી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૩ જી માં શ્રી નમિનાથજી ૩ પ્રતિમાજી થી માં ૩ પ્રતિમાજી ૫ મી માં શ્રી મુનિસુવ્રત સ્વામી ૩ પ્રતિમાજી ૬ ઠી માં શ્રીમલ્લીનાથજી ૩ પ્રતિમાજી ૭ મી માં શ્રી અરનાથજી ૩ પ્રતિમાજી ૮ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧ મરૂદેવી માતાજી ૨ જું દહેરાસર શ્રી પુંડરીક સ્વામી ૨૪ પ્રતિમાજી ૩ દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી ચેકસી ડાયાભાઈ અમદાવાદ. શ્રી શ્રેયાંસનાથજી ૧ પ્રતિમાજી સુરતવાળા શા. મગનલાલ દયાચંદની ધર્મપત્ની બાઈ મણી વડેદરા » بم For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શને ભમતીમાં રહેલ દહેરીની યાદિ ૧ લી માં શ્રી ધર્મનાથજી ૮ પ્રતિમાજી ૨ જી માં શ્રી સુમતિનાથજી ૧૦ પ્રતિમાજી ૩ જી માં શ્રી અનંતનાથજી ૨૦ પ્રતિમાજી ૪ થી માં શ્રી નેમિનાથજી ૧૧ પ્રતિમાજી ૫ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૭ મી માં શ્રી સંભવનાથજી ૬ પ્રતિમાજી ૮ મી માં શ્રી વાસુપૂજ્ય સ્વામી ૧૬ પ્રતિમાજી ૧ દહેરા સર ઉપર કપડવંજના શેઠ મીઠાબાઈ ગુલાબચંદ ૯ મી માં શ્રી મુનિસુવ્રત સ્વામી ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૧૦ મી માં ૧ જોડ પગલાં ૧૧ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૨ મી માં શ્રી શીતલનાથજી ૧૨ પ્રતિમાજી ૧ સિદ્ધ ચકજી ૧ ચૌમુખજી. ૧૩ મી માં શ્રી અરનાથજી ૩ પ્રતિમાજી ૧' દહેરાસર ઉપર ૧ સિદ્ધચકજી ૧૪ મી માં શ્રી સંભવનાથજી ૯ પ્રતિમાજી ૧૫ મી માં સંભવનાથજી ૮ પ્રતિમાજી For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી જિન તીર્થ દર્શન ૧૬ મી માં શ્રી અજિતનાથજી ૭ પ્રતિમાજી ૧૭ મી માં શ્રી અજિતનાથજી ૧૦ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી વિમળનાથજી ૫ પ્રતિમાજી ઉપરના ભાગમાં શ્રી કાષભદેવસ્વામી ચૌમુખજી. બહારના મંડપમાં ૫ પ્રતિમાજી બાલાભાઈ શેઠની ટુંક પુરી ૧ લી માં શ્રી આદિનાથજી અદભુતદાદા. તા.–ક–અહિંયાં માણસે જેને માણેકબાઈ કહે છે તે શાતિનાથ ભગવાનની પ્રતિમાજી છે. પ્રેમચંદ મદીની ટુંક ચોથની યાદિ ૧લું દહેરાસર શ્રી આદિનાથજી ૬૫ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા સિદ્ધચકજી ૬ ધાતુના પ્રતિમાજી ૨૦ ચાંદીના પ્રતિ માજી ૩ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૧ લી માં બહારના મંડપમાં ૫ પ્રતિમાજી ૧ વિશિ ૨ જી માં શ્રી સંભવનાથજી ૪ પ્રતિમાજી ૩ જી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૪ થી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૫ મી માં શ્રી અજિતનાથજી ૫ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી શાન્તિનાથજી ૬ પ્રતિમાજી ૭ મી માં શ્રી પુંડરીક સ્વામી ૪ પ્રતિમાજી For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૬૯ ૮ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી ૪ કાઉસગ્ગીયા ૪ દહેરાસરની કેરણીમાં ૯ મી માં શ્રી પુંડરીક સ્વામી ૫ પ્રતિમાજી ૧૦ મી માં શ્રી પંચ પરમેષ્ઠી ૧ પ્રતિમાજી ૧ લું દહેરાસર શ્રી પુંડરીક સ્વામી ૨૯ પ્રતિમાજી ૨ જું દહેરાસર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૫ દિવાલની નકશીને પ્રતિમાજી. બહારના મંડપમાં દેરાણી જેઠાણીના ગેખલા સામસામા શ્રી પાર્શ્વનાથજી ૨ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના મેડા ઉપર શ્રી અજિતનાથજી ૩ ચૌમુખજી ૩ જી માં શ્રી આદિનાથજી ૨ પ્રતિમાજી ૪ થી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૫ મી માં શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૬ ઠી માં શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ૭ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૮ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રમાતિજી ૧ ધાતુના ૯ મી માં શ્રી ધર્મનાથજી ૨ પ્રતિમાજી ૧૦ શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૧૧ મી માં શ્રી શાન્તિનાથજી ૨ પ્રતિમાજી ૧૨ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૧૩ મી માં ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ૧૪ મી માં શ્રી અભિનંદન સ્વામી ૨ પરાણા ૧૫ મી માં શ્રી સુમતિનાથજી ૫ પરણા ૧૬ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પાણા ૧૭ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨ પરાણા ૧૮ મી માં શ્રી પદ્મપ્રભુજી ૪ પ્રતિમાજી ૧૯ મી માં ૨૦ મી માં શ્રી જિન તીર્થ દર્શન ૨૧ મી માં શ્રી સુપાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૨૨ મી માં શ્રી અજિતનાથજી ૭ પ્રતિમાજી . ૧૪પર ગણુપરનાં પગલાં શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૨૩ મી માં શ્રી અભિનદનસ્વામી ૮ પ્રતિમાજી ૨૪ મી માં શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૨૫ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૨૬ મી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી ૨૭ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૮ મી માં શ્રી વાસુપૂજ્યસ્વામી ૧ પ્રતિમાજી ૨૯ મી માં શ્રી રૂષભદેવસ્વામી ૮ પ્રતિમાજી વેારા દેવસી નેમા ગામ ભાવનગરવાળા ૩૦ મી માં શ્રી સુમતિનાથજી ૪ પ્રતિમાજી ૨ ચેાવિશિ ૩૧ મી માં શ્રી અજિતનાથજી ૧૪ પ્રતિમાજી ૩૨ મી માં શ્રી શાન્તિનાથજી ૧૧ પ્રતિમાજી ૧ દહેરાસર For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૭ - ઉપર ૩૩ મી માં શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી ૩૪ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૨૪ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૨ દહેરાસરની કરણીમાં ૩૫ મી માં શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૩૬ મી માં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૩૭ મી માં શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી ૩૮ મી માં શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૩૯ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૪ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૪૦ મી માં શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી ચીમનલાલ સાંકળચંદ અમદાવાદ ૪૧ મી માં શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી શેઠ પુંજાભાઈ નગીનદાસ અમદાવાદ ૪૨ મી માં ૩ જોડી પગલાં ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી - ૪૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૧દહેરાસર ઉપર ૪૪ મી માં શ્રી મલ્લીનાથજી ૫ પ્રતિમાજી ૧દહેરાસર ઉપર ૪૫ મી માં ૩ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૪૬ મી માં ૧ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી જિન તીર્થ દર્શન ૪૭ મી માં શ્રી અભિનંદન સ્વામી ૯ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૪૮ મી માં શ્રી ધર્મનાથજી પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૪૯ મી માં શ્રી ધર્મનાથજી ૮ પ્રતિમાજી ૫૦ મી માં શ્રી રૂષભદેવજી ૫ પ્રતિમાજી ૫૧ મી માં શ્રી શાન્તિનાથજી ૪પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર પર મી માં ૩ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૫૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૬ પ્રતિમાજી ૫૪ મી માં શ્રી અજીતનાથજી ૯ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૫૫ મી માં શ્રી પદ્મપ્રભુજી ૭ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર પ૬ મી માં શ્રી સુમતિનાથજી ૧૨ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર પ૭ મું દહેરાસર સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૨ ધાતુની પ્રતિમાજી બહાર મંડપમાં શ્રી પાર્શ્વનાથજી સામસામી ૬ પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી મૂળ નાયક શ્રી કષભદેવજી ૫૮ મું દહેરાસર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૫ ભીંતમાં મેરૂશિખરની રચના ૧ દહેરાસર ઉપર ૫૯ મી માં શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૩ ચૌમુખજી ૬૦ મી માં શ્રી પુંડરીકસ્વામી ૨૯ પ્રતિમાજી ૧૩ દહેરા સરની કરણીના For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૭૩ હેમાભાઈ વખતચંદની પાંચમી ટુંકનુ વર્ણન મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી અછતના સ્વામી, કુલ પ્રતિમાજી ૪૦, કાઉસ્સગ્ગીયા ૨, ૬ ધાતુના પ્રતિમાજી બહારના મંડ૫માં ૨ ચાવીશી, દેરાસર ઉપર એ પંચ પરમેષ્ઠી દરવાજા ઉપર ૩ પ્રતિમાજી મુખ્ય દેરાસરની સામે જે દેરાસર છે. તેમાં મૂળનાયક પુંડરિક સ્વામી છે. તેમાં મુળ ગભારામાં ૧૬ પ્રતિમાજી સિદ્ધચક્ર ૬, ચાવીશી ૧, બહાર મ`ડપમાં ૪ પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા. ૮ કારણીના પ્રતિમાજી. ભમતીની યાદિ ૧ લી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાજી ૫ પ્રતિમાજી ૨ જી માં શ્રી સંભવનાથજી એક ચૌમુખજી ૩ જી માં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૬ પ્રતિમાજી ૪ થી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૫ ૧ જોડી પગલાં. ૫ મી માં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૮ પ્રતિમાજી ૬ ઠી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૭ મી માં મૂળનાયક શ્રી અનતનાથજી ૩ પ્રતિમાજી ૮ મી દહેરીમાં ચાર પ્રતિમાજી પ્રતિમાજી ૯ મી માં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૦ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧૧ મી માં મૂળનાયક શ્રી ધનાથજી ૧ પ્રતિમાજી ૧૮ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી જિન તીર્થ દર્શન ૧૨ મી માં શ્રી અભિનંદન સ્વામી ૧ પ્રતિમાજી ૧૩ મી માં શ્રી સુવિધિનાથજી ૧ પ્રતિમાજી ૧૪ મી દેરીની અંદર ૧ પ્રતિમાજી ૧૫ મી માં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૧૬ મી માં મૂળનાયક શ્રી અજીતનાથજી ૭ પ્રતિમાજી આ દેરી શાહ સદુભાઈ તલકચંદના માતુશ્રી જમના બાઈ અમદાવાદ વાળાની છે. ૧૭ મી માં ૬૦ પણ પ્રતિમાજી ૧૮ મી માં શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ગંગાબાઈ અમદાવાદ વાળા ૧૯ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી. ૨૦ મી માં શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૨૧ મી માં શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી. ૨૨ મી માં શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૨૩ મી માં શ્રી વિમળનાથજી ૪ પ્રતિમાજી. ૨૪ મી માં શ્રી પાર્શ્વનાથજી ૨ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી. ૨૫ મી માં શ્રી શાંતિનાથજી ૮ પ્રતિમાજી ૨૬ મી માં શ્રી પદ્મપ્રભુજી ૫ પ્રતિમાજી. ૨૭ મ માં શ્રી વિમળનાથજી ૬ પ્રતિમાજી. ૨૮ મી માં શ્રી અજીતનાથજી ૩ પ્રતિમાજી. ૨૯ મી માં શ્રી સુમતિનાથજી ૫ પ્રતિમાજી For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦ મી માં ૧૦ પરાણા પ્રતિમાજી ર કાઉસ્સગીયા પરાણા ૩૧ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી આ દેરી મીશ્રીમલજી મથુરાલાલજી ગામ રતલામવાળાની છે. ૩૨ મી દહેરીમાં ૧ ચૌમુખજી. ૩૩ મી માં શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૪ કારણીના ઉજમખાઈની છઠ્ઠી ટુંકનું વર્ણન શ્રી નદિશ્વર દ્વિપની રચના તેર તેર સ્થભની ચાર હાર છે. તેમાં દરેક સ્થંભ ઉપર એકેક ચૌમુખજી છે. વચ્ચેના ચાર સ્થંભમાં ખમે ચૌમુખજી છે અને તેમની વચ્ચે એક સ્થંભમાં ચાર ચૌમુખજી કુલ ૬૦ ચૌમુખજી અને કુલ ૨૪૦ પ્રતિમાજી તેમજ રતંભ ૫૩ છે. ૨૭૫ શ્રી સુમતિનાથજી ૪ પ્રતિમાજી, ૧ લી માં શ્રી મહાવીર સ્વામી ૯ પ્રતિમાજી ૨ જી માં ૩ જી માં ૪ થી માં ૫ મી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી. શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર શ્રી મુનિસુવ્રત સ્વામી ૪ પ્રતિમાજી. ૬ ઠી માં શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર ૭ મી માં શ્રી અજીતનાથજી ૩ પ્રતિમાજી. ૮ મી માં શ્રી અજીતનાથજી ૪ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી જિન તીર્થ દર્શન ૯ મી માં શ્રી કુંથુનાથજી ૪ પ્રતિમાજી ૧ દેરા ઉપર ૧૦ મી માં શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી. આ ટુંકમાં કુલ ૬૦ ચૌમુખજી, ૪૪ પ્રતિમાજી અને દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી છે. શ્રી સાકરશાની સાતમી ટુંકનું વર્ણન દેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી મૂળ ગભારામાં ૧૯ પ્રતિમાજી ૩ સિદ્ધચક ૪ ધાતુના પ્રતિમાજી દેરાસર ઉપર ૧ બહાર મંડપમાં ૪ પ્રતિમાજી ૨ દહેરાસર ઉપરના રજીમાં શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી. ૧ લી માં ૯ જોડી પગલાં. રજીમાં ૧૪ પ્રતિમાજી, ૪ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર ૩ જી માં શ્રી વાસુપુજ્ય સ્વામી, ૬ પ્રતિમાજી ૪ થી માં પાંચ પ્રતિમાજી ૫ મી માં પાંચ પ્રતિમાજી. ૬ ઠી માં શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી છે આ દેરી કચ્છ જખૌનીવાસી શાહ જેઠાભાઈ વર્ધમાનના ધર્મપત્ની શ્રી ખેતબાઈએ ૧૫રની સાલમાં બંધાયેલ છે. ૭ મી માં ૩ પ્રતિમાજી, ૧ ડી પગલાં આ દેરી પિરબંદરવાળાએ બંધાવેલી છે. ૮ મી માં શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી આ દેરી કચ્છ નિવાસી શાહ ત્રિકમજી વેલજી કોઠારીએ બંધાવેલી છે. ૯ મી માં શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૦ મી માં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ૪ પ્રતિમાજી ૧૧ મી માં મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ૩ પ્રતિમાજી ૧૨મી માં ૩પ્રતિમાજી. ૧૩ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી આ દેરી અમદાવાદ નિવાસી શા લલ્લુભાઇ જેચંદભાઇએ ૧૯૩૯ ની સાલમાં કરાવેલી છે. ૧૪ મી માં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી આ દેરી અમદાવાદ નીવાસી શાહ ઘેલાભાઈ લક્ષ્મીચ ંદે સ. ૧૯૩૯ ની સાલમાં કરાવેલી છે. ૧૫ મી માં ૯ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર ૧૬ મી માં મુળ નાયક શ્રી શાન્તિનાથજી પાંચ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર ૧૭ મી માં ૧૬ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર ૧૮ મી માં ૩ પ્રતિમાજી. ૧૯ મી માં ૪ પ્રતિમાજી. ૨૦ મી શ્રાં ૩ પ્રતિમાજી ૧ કાઉસ્સગ્ગીયા ૨૧ મી માં ૫ પ્રતિમાજી. ૨૨ મી માં ૫ પ્રતિમાજી. ૨૩ મી માં ૩ પ્રતિમાજી. ૨૪ મી માં ૯ પ્રતિમાજી ૨ સિદ્ધચક્રજી. ૨૫ મી માં ૯ પ્રતિમાજી પાંચ પાંડવાનુ દેરાસર આ દહેરાસરમાં ૫ પાંડવા, ૧ દ્રૌપદીજી ૩૭૭ For Personal & Private Use Only ૧ કુતા Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી જિન તીર્થ દર્શન માતા એમ કુલ ૭ પ્રતિમાજી. બહારના મંડપમાં ૩ પ્રતિમાજી ૯ કાઉસગ્ગીયા ૨ દેરાસર ઉપર સહસ્ત્રકુટનું દહેરાસરમાં ૧૦૨૪ પ્રતિમાજી ડાબા હાથે ઉત્કૃષ્ટકાળે ૧૭૦ જિનવિહરમાન તીર્થકર અઢી દ્વિપ ને ચૌદ રાજલેક ૧ લા દહેરાસરે છીપાવલીની આઠમી ટુંકનું વર્ણન મૂળનાયક શ્રી આદીનાથજી ૧ પ્રતિમાજી દહેરાશર ઉપર ૩ પ્રતિમાજી સ્થંભ ઉપર ૭ કાઉસ્સગીયા દેરા સર ઉપર બહાર મંડપમાં ૨ પ્રતિમાજી દહેરાસરની અંદરની ભમતી. ૧ લી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૩ જી દેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૪ થી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી - ભાવનગર નિવાસી જીવરાજ ખીમચંદની ધર્મપત્નીને સ્મરણાર્થે આ દેરી બંધાવેલી છે. • ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી નેમચંદ જેઠારામ ગામ અહમદનગર ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ દેરાસરની કેરણીમાં ૭ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શને ર૭ર ૯ મી દેરીમાં મૂળનાયક શ્રી સુમતીનાથજી ૧ પ્રતિમાજી દહેરાસરની બહારની યાદી ૧ લી દેરીમાં ૬ પ્રતિમાજી ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૩ જી દેરીમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ૩ પ્રતિમાજી - બે દેરાસર ઉપર ૪ થી દેરીમાં મૂળનાયક શ્રી નેમીનાથજી ૩ પ્રતિમાજી ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી ધર્માનાથજી ૬ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૬ ઠ્ઠી દેરીમાં મૂળનાયક શ્રી સુવિધિનાથજી પાંચ પ્રતિમાજી ૭ મી દેરીમાં શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૯ મી દેરીમાં ન જોડી પગલાં ન દેરાસર ઉપર ૧૦ મી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૧૧ મી દેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૧૨ મી દેરીમાં મૂળનાયક શ્રી નેમિનાથજી ૧ પ્રતિમાજી આ પ્રમાણે આ ટુંકમાં કુલ ૫૦ પ્રતિમાજી ૨ જોડી પગલાં, ૮ કાઉસ્સગ્ગીયા ૨ ચૌમુખજી અને ૧૨ દેરાસર ઉપર પ્રતિમાજી. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી જિન તીર્થ દર્શન સગાળશા, સમજીની નવમી ટુંકનું વર્ણન આ ટુંકના પહેલા મુખ્ય દેરાસરમાં મૂળનાયક શ્રી હષભ દેવજી ચૌમુખજી અંદરના ગભારામાં ૨૧ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૩ ધાતુની પ્રતિમાજી ૨ વીશી ૧ સિદ્ધચકજી ૧ ચૌમુખજી બહાર મંડપમાં ૧૯ પ્રતિમાજી ૧ મરૂદેવી માતા ૧ વિશિ, મેડા ઉપર ૭ પ્રતિમાજી ૧ ચૌમુખજી શ્રી પુંડરીક સ્વામીનું દહેરાસર | મુળનાયક શ્રી પુંડરીક સ્વામી ૧૩ પ્રતિમાજી ૩ જોડી પગલાં ૨ સિદ્ધચકજી દેરીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૨ પ્રતિમાજી ૪૦ જોડી પગલાં ૮ સિદ્ધચકજી પ્રતિમાજી ૩૦ ધાતુના દહેરાસર ઉપર ૨ પ્રતિમાજી. ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી. ૩ જી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૪ થી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૯ મી દેરીમાં શ્રી શ્રેયાંસનાથજી ૮ પ્રતિમાજી ભમતિમાં ૧ લી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્ર જિન તીર્થ દર્શન ૨૮૧ - - - ૨ જી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૧ જેડી પગલાં. ૩ જી દેરીમાં ૨ પ્રતિમાજી ૪ થી દેરીમાં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૬ ઠી દેરીમાં મૂળનાયક શ્રી અનંતનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેરીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૧ પ્રતિમાજી ૮ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૯ મી દેરીમાં ૧ પ્રતિમાજી. ૧૦ મી દેરીમાં મૂળનાયક સી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૧૧ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૧૨ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૧૩ મી દેરીમાં મૂળનાયક શ્રી વાસુપુજ્યજી ૨ પ્રતિમાજી. ૧૪ મી દેરીમાં ૧ સિદ્ધચકજી. ૧૫ મી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી ૧૬ મી દેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી ૧૭ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી આ દેરી બંધાવનાર પેળીબેન પ્રભુદાસ છે. ૧૮ મી દેરીમાં ૧ ચૌમુખજી છે. ૧૯ મી દેરીમાં ૬ જોડી પગલાં ૨૦ દેરીમાં ૨ જોડી પગલાં ૨૧ દેરીમાં ૫ પ્રતિમાજી ૨૨ મી દેરીમાં ૧ જોડી પગલાં For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી જિન તીર્થ દર્શન ૨૩ મી દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી. ૨૪ મી દેરીમાં ૧ પ્રતિમાજી. ૨૫ મી દેરીમાં મૂળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી. ૨૬ મી દેરીમાં મૂળનાયક શ્રી નેમિનાથજી ૧ પ્રતિમાજી. ૨૭ મી દેરીમાં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૨૮ મી દેરીમાં મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી. ૨૯ મી દેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી. ૩૦ મી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૩૧ દેરીમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી. ૩૨ દેરીમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૧ પ્રતિમાજી ૩૩ મી દેરીમાં ૧ સિદ્ધચકજી ૩૪ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૩૫ મી દેરીમાં ૧ પ્રતિમાજી. ૩૬ મી દેરીમાં મૂળનાયક શ્રી કુન્દુનાથજી ૧ પ્રતિમાજી. ૩૭ મી દેરીમાં મૂળનાયક શ્રી કુન્દુનાથજી ૧ પ્રતિમાજી ૩૮ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૩૯ મી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૪૦ મી ૧ પ્રતિમાજી. ૪૧ મી દેરીમાં શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી. ૪૨ મી દેરીમાં શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી. ૪૩ મી દેરીમાં ૨૪ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના ૪૪ મી દેરીમાં મૂળનાયક શ્રી સંભવનાથજી ૧ પ્રતિમાજી ૪૫ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન * ૨૮૩ ૪૬ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી. ૪૭ મી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૪૮ મી દેરીમાં મૂળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી. ૪૯ મી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૫૦ મી દેરીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ૫૧ મી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૧ પ્રતિમાજી. પર મી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧ પ્રતિમાજી ૫૩ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૩ જેડી પગલાં ૫૪ મી દેરીમાં મુળનાયક શ્રી વિમળનાથજી ૩ પ્રતિમાજી. ૫૫ મી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી સબલબહેન પ્રેમચંદ પ૬ મી માં મુળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી શાહ - દેવચંદ રવચંદનાં ધર્મપત્ની બાઈ હરકોર ૫૭ મી માં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ, રતનચંદ લખમીચંદે બંધાવેલી છે. ૫૮ મી માં મૂળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી છે આ દેરીમાં સરસલ્લીવાળા શાહ દલીચંદ નથુશાહની બાઈ રાધા ૫૯ મી માં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી પાંચ પ્રતિમાજી ૬૦ મી માં મૂળનાયક શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી આ દેરી લુણાવાળા મનસુખભાઈ કલ્યાણભાઈએ બંધાવેલી છે. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી જિન તીર્થ દર્શન ૨૧ મી માં મૂળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી આ - દેરી અમદાવાદ નિવાસી શાહ ડાહ્યાભાઈ ઉમેદભાઈ ૬૨ મી માં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી આ દેરી શાહ પરશેતમદાસ મેકમચંદની વિધવા બાઈ પરસન અમદાવાદ રૂપાસુરચંદની પળવાળા ૬૩ મી માં મૂળનાયક શ્રી રાષભદેવ સ્વામી ૪ પ્રતિમાજી શાહ ગીરધરલાલ ત્રિવનદાસ ભાવનગર વાળા ૬૪ મી માં મૂળનાયક શ્રી કષભદેવજી ૪ પ્રતિમાજી ભાવનગર નિવાસી શાહ ત્રિભોવનદાસ ભાણજી ૬પ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી પાટણ નિવાસી શાહ લહેરચંદ ભાયચંદ દ૬ મી માં ૧ પ્રતિમાજી ૬૭ મી માં મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી અમદાવાદવાળા મેહનલાલ ખેમચંદ ૬૮ મી માં મૂળનાયક શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી અમદાવાદવાળા શાહ મેહનલાલ ખેમચંદ ૬૯ મી માં મૂળનાયક શ્રી શાંતિનાથજી ૩ પ્રતિમાજી શા દેવરાજ ગામ પાંથાવાડા ૭૦ મી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી અમદાવાદ નિવાસી શાહ ફત્તેચંદ ઉમેદચંદની વિધવા બાઈ વિજળી For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧૮૫ ૭૧ મી માં મૂળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી અમ વાદ નિવાસી શાહ વાડીલાલ મગનલાલ ૭૨ મી માં મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ગગાબાઇ લાલભાઇના માતુશ્રી ગામ અમદાવાદ ૭૩ મી માં મૂળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી અમદાવાદ નિવાસી શેઠ લાલભાઈ દલપતભાઈ ગામ અમદાવાદ. ૭૪ મી માં મૂળનાયક શ્રી ધર્માંનાથજી ૩ પ્રતિમાજી છગનલાલ ગગલદાસની દીકરી બહેન જાસુદ ગામ અમદાવાદ. ૭૫ મી માં મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી લી’ખંડી નિવાસી પારેખ પરસેાત્તમ ડોસાભાઈ હસ્તેખાઇ અલ ૭૬ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૪ પ્રતિમાજી ૭૭ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ઘેાઘા નિવાસી શાહ હુકમચંદ ગલાલચંદ ૭૮ મી માં મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૭૯ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૮૦ મી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી૩ પ્રતિમાજી શાહ લાલભાઈ મગળદાસ ગામ અમદાવાદ. ૮૧ મી માં મુળનાયક શ્રી અરનાથજી ૩ પ્રતિમાજી અમ– દાવાદ નિવાસી શાહુ મગનલાલ ત્રિભાવનોસની વિધવા ખાઈ દીવાળી For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી જિન તીર્થ દર્શન ૮૨ મી માં મુળનાયક શ્રી શાંતિનાથજી ૪ પ્રતિમાજી પાટણ નિવાસી શાહ નગીનદાસ ન્યાલચંદ ૮૩ મી માં મુળનાયક શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી ઉંઝા નિવાસી શાહ પ્રભુદાસ સાંકલચંદની વિધવા બાઈજિમ ૮૪ મી માં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૩ પ્રતિમાજી અમદાવાદ નિવાસી શાહ રતિલાલ મંગળદાસની વિધવા બાઈ લીલાવતી ૮૫ મી માં મુળનાયક શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિમાજી ઉંઝા - નિવાસી શાહ મોહનલાલ છગનલાલ ૮૬ મી માં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી. કચ્છ નિવાસી ધરમસી સાકરશાની ધર્મપત્ની બાઈ ચાંપુ ૮૭ મી માં મુળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી અમદાવાદ નિવાસી શાહ નાગરદાસની દીકરી બહેનડહી ૮૮ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી અમ દાવાદ નિવાસી શાહ હીરાલાલ ચુનીલાલ ૮૯ મી માં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ભાણવડ નિવાસી મેતા હીરજી લાધા ૯૦ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી. પિર બંદર નિવાસી ભણસાળી શાહ રૂપચંદ મુળજીની વિધવા રામરબાઈ. ૯૧ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમા For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૮૭ ૯૨ મી માં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૯૩ મી માં શ્રી મુળનાયક શ્રી વાસુપુજ્ય સ્વામીજી ૩ પ્રતિમાજી અમદાવાદ નીવાસી શાહ પ્રેમચંદ રૂપચંદની દીકરીબાઈ રૂપી ૯૪ મી માં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી વાવડીવાળા ગંગારામ છગનલાલની વિધવાબાઈ ચંપા બીજી ભમતિની યાદી : ૧ લી દેરીમાં ૧ ચૌમુખજી ૨ જી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૩ જી માં મુળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી ૪ થી માં મુળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૧ જેડ પગલાં ૫ મી માં મુળનાયક શ્રી સંભવનાથજી ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૬ ઠી દહેરીમાં ૪૦ જેડી પગલાં ૧ લી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૨ વીસી ૨ જી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૩ ચોવીશી ૩ જી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૬ ચેવિશિ 1 દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૪ થી માં મુળનાયક શ્રી સીમંધર સ્વામી ૧૫ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૧૮૮ પ મી માં મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૧ પ્રતિમાજી ૧૬ જોડી પગલાં ૧ કાઉસગ્ગીયા ૧ ચૌમુખજી ૬ ઠી માં ૨૧ જોડી પગલાં ૭ મી માં ૧૨ જોડી પગલાં ૮ મી દેરીમાં ૮ જોડી પગલાં ૯ મી દેરીમાં ૧૪પર ગણધર ભગવતનાં પગલાં ૧૦ મી દેરીમાં મુળનાયક શ્રી ઋષભદેવજી ૩ પ્રતિમાજી જેસલમેરવાળા સાગરમલજીના સુપુત્ર પન્નાલાલની ધર્મ પત્ની સુરજકુંવર ૧૧ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૧૨ મી માં ૧ ચૌમુખજી ૧૩ મી માં મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ૧૪ મી માં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૧૫ મી માં મુળનાયક શ્રી અજીતનાથજી ૯ પ્રતિમાજી દરવાજામાં બહાર ૨ પ્રતિમાજી પરાણાગત પ્રભુજી ૧૬ ગૌતમ સ્વામી ૨ ૧૬ મી માં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૫ પ્રતિમાજી ૧૭ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૮ મી માં મુળનાયક શ્રી આદીનાથજી ૩ પ્રતિમાજી ૧૯ મી માં ૭ પ્રતિમાજી For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૦ મી માં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨ પ્રતિમાજી ૨૧ મી માં મુળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી ૨૨ મી માં ૫ પ્રતિમાજી ૪ જોડી પગલાં ૨૩ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૨૪ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૫ મી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૩ પ્રતિમાજી મુળ ગભારાના બહારના મંડપમાં ૫ પ્રતિમાજી ૨૬ મી માં મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૫ પ્રતિમાજી. ૨૭ મી માં દહેરાસરમાં સમવસણમાં ૧ ચૌમુખજી. દેરાસરની બહારની ભમતિની યાદિ ૧ લી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૨૮૯ ૨ જી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી. ૩ જી માં મુળનાયક શ્રી આદીનાથજી ૩ પ્રતિમાજી મહેસાણા વાળા ઘેલાભાઈ કરમચંદ ૪ થી માં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી મહેસાણાવાળા ઘેલાભાઈ કરમચંદ ૫ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી. ૬ ઠી માં મુળનાયક શ્રી અજીતનાથજી ૧ પ્રતિમાજી પાટણ વાસી શાહ ડાહ્યાભાઈ છગનલાલ ૭ મી માં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી પાટણ નિવાસી શાહ છગનલાલ વહાલચંદ ૧૯ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી જિન તીર્થ દર્શન ૮ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી રાય બહાદુર કુંદનમલજી લાલચંદજી બિહારવાળા ૯ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી કટાવાળા સૌભાગ્યમલજીની ધર્મપત્ની શ્રી પાનકુંવર ૧૦ મી માં મુળનાયક શ્રી કુંથુનાથજી ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૧ મી માં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી સગાળમજીની ટુંકમાંથી બહાર નિકળતાં ખરતર વસહીની ટુંકનું વર્ણન. દરવાજાની બહારના દેરાસરની ટુંકમાંથી નીકળતાં જમણું બાજુનાં. ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૫ જોડી પરોણાગત પગલાં વેજબાઈ કચ્છ કે ઠારીયાવાળાએ પ્રતિમા ભરાવી છે ૧ ચૌમુખજી ૧૯ પરણાગત પ્રતિમાજી ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૭ પ્રતિમાજી ૧ દેરાસર ઉપરના પ્રતિમાજી ૩ ૩ જી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૯ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૪ થી દેરીમાં મુળનાયક શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી ૧ દેરાસરના મંડપના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૯૧ ૫ પાંચમી દેરીમાં મુળનાયક શ્રી ધનાથજી ૯ પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૨ ધાતુના પ્રતિમાજી ૪ પ્રતિમાજી દેરા સર ઉપર ૬ ૬ઠ્ઠી દેરીમાં ૧ જોડી પગલાં ૭ સાતમી દેરીમાં ૧ જોડી પગલાં ૮ આઠમી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૮ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા મહાર મંડપમાં ૪ પ્રતિમાજી ૧ જોડી પગલાં ડાખી બાજુમાં ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧૦ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૨ ખીજી દેરીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી ૩ ત્રીજી દેરીમાં મુળનાયક શ્રી સંભવનાથજી ૬ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૪ ચેાથી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૫ પાંમમી દેરીમાં મુળનાયક શ્રી ઋષભદેવજી ૬ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૬ છઠ્ઠી દેરીમાં મુળનાયક શ્રી ઋષભદેવજી ૧૫ પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૭ સાતમાં દહેરાસરમાં મુળનાયક શ્રી ધર્માંનાથજી ૯ પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૨ ધાતુના પ્રતિમાજી પુનસી સામત For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી જિન તીર્થ દર્શન ૮ મા દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી અંદરના ગભારામાં ૩૦ પ્રતિમાજી બહારના મંડપમાં ૪ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૩ ધાતુના પ્રતિમાજી ૪ ચાંદીના પ્રતિમાજી નરસી નાથા કચ્છી ત્રણ જોડી પગલાં ૯ નવમા દહેરાસરમાં શ્રી મરૂદેવી માતાજી ૬ પ્રતિમાજી નરશી કેશવજીની ટુંક ૧ મૂળ દહેરાસરમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૨૯ પ્રતિમાજી ૨ કાઉસગીયા પાષાણુના ૨ કાઉસ્સગીયા ૩ સિદ્ધચકજી ૩ ધાતુની પ્રતિમાજી બહારના મંડપમાં પ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૨ બીજીમાં પ્રભુજીની જમણી બાજુ મુળનાયક શ્રી અજીતનાથજી ૧૨ પ્રતિમાજી ૩ ઉપરના દેરામાં મંડપમાં પાંચ પ્રતિમાજી છે ૩ ચૌમુખજી મૂળ ગભારામાં ૪ ચોથી દેરીમાં ૮ પ્રતિમાજી ભમતિમાં ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી શાહ દામજી હીરજી કચ્છ નળીયાવાળાની દીકરી બાઈ રતનબાઈ ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૩ પ્રતિમાજી શાહ દેવજી જેવત ગામ કચ્છ નળીયા For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩ ત્રીજી દેરીમાં મુળનાયક શ્રી તેમનાથજી ૩ પ્રતિમાજી ૪ ચેાથી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ખાઈ પદ્મા શાહુ ટોકરશી કાનજીની ભાર્યા, ગામ કચ્છ જખો. ૫ પાંચમી દેરીમાં મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૬ ધાતુના પ્રતિમાજી શાહુ ખુશાલદાસ હેમચંદભાઈ દમણવાળા ૧૯૩ ૬ છઠ્ઠી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમા શાહ કેશવજી ભીમજી ગામ કચ્છતેરા ૭ ૭ મી માં ૩ પ્રતિમાજી શેઠ ચંદનમલ ગેલમલ હી ધ્રુજી ગામ મણાદર ૮ આઠમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ રતનજી ભીમજીની વિધવા ખાઈ જેઠી ગામ કચ્છ નલીયા. ૯ નવમી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી શાહ દેવજી ગોવિદજી ૧૦ દસમી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૧૧ અગ્યારમી દેરીમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિ માજી જેતમાઈ કેશવજી ભારમલજીની ક્રિકરી કચ્છ નલીયાં ૧૨ ખારમી દેરીમાં મુળનાયક શ્રી નમિનાથજી ૩ પ્રતિમાજી શાહ નરશી કેશવજીની દીકરી રાજબાઈ કચ્છ કાઠારા For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૯૪. શ્રી જિન તીર્થ દર્શન ૧૩ તેરમી દેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી શાહ ભાણજી જેઠા ગામ વિરમગામ કચ્છ સુથરીવાળાની વિધવા બાઈ જમના ૧૪ ચૌદમી દેરીમાં ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી ૧૫ પંદરમી દેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી શાહ તેજપાલ વરમ કાનજીની વિધવા બાઈ જેઠી કચ્છ સુથરીવાળા ૧૬ સેળમી દેરીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ - પ્રતિમાજી કચ્છ બાડીયાવાળા ઉકેડા ખીમજીની વિધવા બાઈ વેલભાઈ ૧૭ સત્તરમી દેરીમાં મુળનાયક શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિ માજી માણેકજી રૂપશી કચ્છ સુથરીવાળા ૧૮ અઢારમી દેરીમાં મુળનાયક શ્રી કુન્દુનાથજી ૩ પ્રતિમાજી શાહ માલશી દેવસી કચ્છ વધરવાળા દાદાની ટુંકથી નીચે ઉતરતાં રામપોળમાંથી બહાર નીકળતાં જમણા હાથ ઉપર છગાઉ જવાના રસ્તા ઉપર દેવકીજીના છ પુત્ર કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી છે. છે દાદાની ટુંકથી નીચે ઉતરતાં થોડે દુર ટેકરી ઉપર જાલી મયાલી ને ઉવયાલી આ ત્રણે કાઉસ્સગીયા, છાલાકુંડ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શોન ૨૯૫ ઉપર હનુમાનજી પાસે એ દહેરીમાં ૪ જોડી પગલાં ત્યાંથી નીચે ઉતરતાં ડામા હાથ ઉપર ઉચા આટલા પર એક દહેરીમાં રામ, ભરત, શુકરાજ શલાકા ચાય અને થાવચ્યા પુત્ર આ પાંચ કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી આવે છે. સામે એક દહેરીમાં એ જોડી પગલાં છે. ત્યાંથી ઉતરતાં હીરબાઈ ના કુંડ આવે છે તેની સામે ઉંચા એટલા ઉપર એક દહેરી આવે છે તેમાં દ્રાવિડ, વારિખિલ્લ, અઇમુત્તાને નારદજી આ ચાર કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી છે. ત્યાંથી ઉતરતાં છાલા કુંડના ઉપર નવા રસ્તામાં શ્રી પુજ્યજીની દહેરી આવે છે તેમાં પૂ. આ. દેવશ્રી દેવેન્દ્ર સુરિશ્વરજીનાં પગલાં તથા પાર્શ્વનાથજીના અધિષ્ઠાયક ધરણેન્દ્ર પદ્માવતી માતાની પ્રતિમાજીને એક ઓરડીમાં લબ્ધિવંત ગુરૂ ગૌતમ સ્વામીજીની પ્રતિમાજી કુલ ૨૧ દહેરીને ૬૦ જોડી પગલાં છે. અને વાવને ચારે ખુણે ચાર દહેરી છે તેમાં પગલાઓ છે. ત્યાંથી નીચે ઉતરતાં છાલાકુંડની પાસે એક દહેરીમાં શાશ્વતા જિનનાં ચાર જોડી પગલાં છે. ત્યાંથી નીચે ઉતરતાં હીગલાજના હુડાની ઉપર એક દહેરીમાં શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં એક જોડી પગલાં છે. ત્યાંથી નીચે ઉતરતાં એક દહેરીમાં શ્રી નેમનાથસ્વામી For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી જિન તીર્થ દર્શન વરદત્ત ગણધર ને ઇષભદેવ સ્વામીનાં એમ કુલ ત્રણ જોડી પગલાં છે. ત્યાંથી નીચે ઊતરતાં પહેલા હડાની ઉપર દહેરીમાં ભરત ચકવર્તીનાં પગલાં જેડી ૧ સં ૧૬૮૫માં સ્થાપન કરેલ છે. જય લાટીથી ઉપર ઠેઠ રામપળ સુધીમાં કુલ પગલાં જેડી ૯૬ અને કાઉસગ્ગીયા ૧૮ પ્રતિમાજી આવે છે. તલાટીમાં બાબુના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૧૩ પ્રતિમાજી ૨ કાઉસ્સ ગીયા ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૨ ત્રણ પ્રતિમાજી ૩ ચાર પ્રતિમાજી ૪ ચાર પ્રતિમાજી ૫ ચાર પ્રતિમાજી ૬ છ પ્રતિમાજી ૭ સાતમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી છે ૮ કાઉસ્સગ્ગીયા છે ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૧૩ ધાતુના ૧ વિશિ ને ૬ સિદ્ધચક ૮ આઠમી દેરીમાં ૪ પ્રતિમાજી ૯ મી માં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી છે. ૧૦ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે. ૧૧ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૯૭ ૧૨ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી છે. ૧૩ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી છે. ૧૪ મી દેરીમાં ૧૨ પ્રતિમાજી છે. ૧૫ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે. ૧૬ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી છે. ૧૭ મી દેરીમાં ૯ પ્રતિમાજી છે ૧૮ મી દેરીમાં ૩ પ્રતિમાજી છે. ૧૯ મી દેરીમાં ૩ પ્રતિમાજી છે. ૨૦ મી દેરીમાં ૮ પ્રતિમાજી છે. ૨૧ મી દેરીમાં ૩ પ્રતિમાજી છે. ૨૨ મી દેરીમાં ૭ પ્રતિમાજી છે. ૨૩ મી દેરીમાં ૪ પ્રતિમાજી ૨૪ મી દેરીમાં ૩ પ્રતિમાજી. ૨૫ મી દેરીમાં ૩ પ્રતિમાજી. ૨૬ મી દેરીમાં ૩ પ્રતિમાજી ૨૭ મી દેરીમાં ૪ પ્રતિમાજી ૨૮ મી દેરીમાં ૫ પ્રતિમાજી. ૨૯ મી દેરીમાં ૪ પ્રતિમાજી. ૩૦ મી દેરીમાં ૯ પ્રતિમાજી. ૩૧ મી દેરીમાં ૮ પ્રતિમાજી ૩૨ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી ૩૩ મી દેરીમાં ૯ પ્રતિમાજી. ૨૪ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી જિન તીર્થ દર્શન ૩૫ મી દેરીમાં ૮ પ્રતિમાજી ૩૬ મી દેરીમાં ૧૦ પ્રતિમાજી. ૩૭ મી દેરીમાં ૯ પ્રતિમાજી ૩૮ મી દેરીમાં ૪ પ્રતિમાજી. ૩૯ મી દેરીમાં ૬ પ્રતિમાજી. ૪૦ ચાલીસમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિ માજી ૧૨ સિદ્ધચકજી ૪૧ એકતાલીસમી દેરીમાં ૨૧ પ્રતિમાજી ૧ વીસી ૪ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૪૨ બેતાલીસમી દેરીમાં ૭ પ્રતિમાજી ૨ ચાંદીના પ્રતિમાજી ૪૩ તેતાલીસમી દેરીમાં ૩ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૪૪ ચુમ્માલીસમી દેરીમાં ૪ પ્રતિમાજી ૪૫ પિસ્તાલીસમી દેરીમાં ૩ પ્રતિમા ૪૬ બેંતાલીસમી દેરીમાં ૩ પ્રતિમાજી ૪૭ સુડતાલીસમી દેરીમાં ૬ પ્રતિમાજી દેહરા બહારના ભાગમાં બને બાજુ ગોખલામાં ૧ પહેલી દેરીમાં ૧ પ્રતિમાજી ૧ વીશી ૨ બીજી દેરીમાં ૧ પ્રતિમાજી ૧ પહેલી દેરીમાં ૧ પ્રતિમાજી ૨ બીજી દેરીમાં ૧ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી શ્રી પુંડરીક સ્વામીના દેરાસરની યાદિ ૧ પહેલા દહેરાસરમાં મુળનાયક શ્રી પુંડરીક સ્વામી ૧૪ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૨૯૯ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૧૦ કાઉસગ્ગીયા ૨ સિદ્ધ ચકચ્છ ૧૭ ધાતુના પ્રતિમાજી ૧ દેરાસર ઉપર પ્રતિમાજી ૨ બીજી દેરીમાં ૧ પ્રતિમાજી : ૩ ત્રીજી દેરીમાં ૩ પ્રતિમાજી ૪ ચોથી દેરીમાં ૩ પ્રતિમાજી ૫ પાંચમી દહેરીમાં ૧ પ્રતિમાજી ૬ છઠ્ઠી દેરીમાં ૨ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૭ સાતમી દેરીમાં ૧૧ ધાતુના પ્રતિમાજી દહેરાસરના બહા રના ઉપર જ પ્રતિમાજી ૧ પંચ પરમેષ્ટી ૧ વીશી ૧૫ દેરાસર ઉપર પ્રતિમાજી ચૌમુખજી, ચાર ભગવાનનાં નામ અનુક્રમે ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન પરણાગત ૧૧ ભગવાન દેરાસરની બહારની ભમતિમાં ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૨ પ્રતિમાજી - ૧ પણ પ્રતિમાજી ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૩ ત્રીજી દેરીમાં મુળનાયક શ્રી સુવિધિનાથજી ૧ પ્રતિમાજી - ૨ ધાતુના પ્રતિમાજી ૪ ચેથી દેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૨ પ્રતિમાજી ૫ પાંચમી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૨ પ્રતિમાજી For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી જિન તીર્થ દર્શન બીજી ભમતિમાં ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૮ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી અરનાથજી ૭ પ્રતિમાજી ૩ ત્રીજી દેરીમાં મુળનાયક શ્રી ત્રાષભદેવસ્વામી ૬ પ્રતિમાજી ૪ ચેથી દેરીમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૭ પ્રતિમાજી પ પાંચમી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૭ પ્રતિમાજી ૬ છઠી દેરીમાં મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૧૭ સાતમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૮ આઠમી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૯ નવમી દેરીમાં મુળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ૩ પ્રતિમાજી ૧૦ દસમી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૮ પ્રતિમાજી ૧૧ અગ્યારમી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૫ પ્રતિમાજી ૧૨ બારમી દેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૧૩ તેરમી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૩ પ્રતિમાજી ૧૪ ચૌદમી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૩ પ્રતિમાજી ૧૫ પંદરમી દેરીમાં મુળનાયક શ્રી નમીનાથજી ૩ પ્રતિમાજી ૧૬ સોળમી દેરીમાં મુળનાયક શ્રી વિમળનાથજી ૩ પ્રતિમાજી ૧૭ સત્તરમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૮ અઢારમી દેરીમાં મુળનાયક શ્રી સીમંધરસ્વામી ૫ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦૧ ૧૯ ૧૯ ઓગણીસમી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨. વીસમી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૨૧ એકવીસમી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૨ બાવીસમી દેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી૩ પ્રતિમાજી ૨૩ મી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૨૪ મી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨૫ મી દેરીમાં ૩ પ્રતિમાજી ૨૬ મી દેરીમાં ૩ પ્રતિમાજી. ૨૭ મી દેરીમાં મુળનાયક શ્રી શાંતિનાથજી ૫ પ્રતિમાજી ૪ ધાતુના પ્રતિમાજી. ૨૮ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨૯ મી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૮ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી. ૩૦ મી દેરીમાં ૩ પ્રતિમાજી ૩૧ મી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૩ર મી દેરીમાં મુળનાયક શ્રી શીતળનાથજી ૯ પ્રતિમાજી. ૩૩ મી દેરીમાં મુળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ૫ પ્રતિમાજી ૩૪ મી દેરીમાં ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી ૩૫ મી દહેરીમાં ૧ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી જિન તીર્થ દર્શન ૩૬ મી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૨ ધાતુની પ્રતિમાજી ૩૭ મી દહેરીમાં મુળનાયક શ્રી શાતિનાથજી ૫ પ્રતિમાજી ૩૮ મી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમાજી ૩૯ મી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી. ૪૦ મી દહેરીમાં મુળનાયક શ્રી વિમળનાથજી ૬ પ્રતિમાજી ૪૧ મી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૭ પ્રતિમાજી ૪૨ મી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૧૩ પ્રતિમાજી ૪૩ મી દહેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૧૧ પ્રતિમાજી ૪૪ મી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૪૫ મી દહેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી ૬ પાષાણના પણ પ્રતિમાજી ૪૬ મી દહેરીમાં મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી ૪૭ સુડતાલીસમી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧૦ પ્રતિમાજી ૧૪ પણ પ્રતિમાજી ૪૮ અડતાલીસમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૪૯ ઓગણપચ્ચાસમી દેરીમાં મુળનાયક શ્રી મલ્લીનાથજી પ પ્રતિમાજી ૫૦ પચ્ચાસમી દહેરીમાં મુળનાયક શ્રી વિમળનાથજી ૭ પ્રતિમાજી For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦૩ ૫૧ એકાવનમી દહેરીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૧૧ પરેણુગત પર બાવનમી દેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૪ પ્રતિમાજી ૫૩ ત્રેપનમી દહેરીમાં મુળનાયક શ્રી અરનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૫ પરેરણાગત ૫૪ ચોપન્નમી દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૫૫ પંચાવનમી દહેરીમાં શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧ પરણાગત ૫૬ છપ્પનમી દહેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી પ પ્રતિમાજી ૫૭ સત્તાવનમી દહેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી - ૩ પ્રતિમાજી ૫૮ અઠ્ઠાવનમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૫૯ ઓગણસાઠમી દહેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૬૦ સામી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૬૧ એકસઠમી દહેરીમાં ૯ પ્રતિમાજી ૬૨ બાસઠમી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૫ પ્રતિમાજી ૬૩ મી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૭ પ્રતિમાજી For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી જિન તીર્થ દર્શન ૨૪ મી દહેરીમાં મુળનાયક શ્રી મુનીસુવ્રતસ્વામી ૮ પ્રતિમાજી ૬૫ મી દહેરીમાં મુળનાયક શ્રી અરનાથજી ૪ પ્રતિમાજી ૬૬ મી દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૨૭ મી દહેરીમાં ૯ પ્રતિમાજી ૬૮ મી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી દ૯ મી દહેરીમાં ૧૦ પ્રતિમાજી ૭૦ મી દહેરીમાં ૫ પ્રતિમાજી ૭૧ મી દહેરીમાં ૫ પ્રતિમાજી 1 પણ પ્રતિમાજી ૭૨ મી દહેરીમાં ૧ પ્રતિમાજી ૭૩ મી દહેરીમાં મુળનાયક શ્રી આદિશ્વર ભગવાન ૧૦ પ્રતિમાજી ૭૪ મી દહેરીમાં ૧ પ્રતિમાજી ૭૫ મી દહેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૫ પ્રતિમાજી ૭૬ છેતેરમી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિ માજી ૧ સિદ્ધચકજી ૭૭ સીત્તોત્તરમી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૨૧ - પ્રતિમાજી ૩ કાઉસ્સગ્ગીયા ૭૮ ઈઠોત્તરમી દહેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી ૭૯ ઓગણ્યાએશીમી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧ પ્રતિમા ૪ જેડી પગલાં ૮૦ એંસીમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૪પ્રતિમાજી ૮૧ એક્યાસીમી દહેરીમાં ૫ પ્રતિમાજી For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦૫ ૮૨ બ્યાસીમી દહેરીમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૧ પ્રતિમાજી ૮૩ ત્ર્યાસીમી દહેરીમાં મુળનાયક શ્રી ઋષભદેવજી ૩ પ્રતિમાજી ૮૪ ચેારાશીમી દહેરીમાં ૩ પ્રતિમાજી ૮૫ ૫ચ્યાશીમી દહેરીમાં ૧ પ્રતિમાજી . ૮૬ છ્યાસીમી દહેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ૮૭ સન્યાસીમી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૮૮ અઠયાસીમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૮૯ નેવ્યાસીમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૯૦ નેવુંમી દહેરીમાં ૩ પ્રતિમાજી ૯૧ એકાણુંમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૯૨ ખાણુમી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૯૩ ત્ર્યાણુમી દહેરીમાં શ્રી ગૌતમસ્વામીજી ૧ પ્રતિમાજી ભમતીમાં રાયણના ઝાડ નીચે પગલાં જોડી-૧ પ્રતિમાજી ૩ સિદ્ધચક્રયત્ર દરવાજાની અંદર શ્રી નઢિશ્વરદ્વિપ, અષ્ટાપદ્દજીની રચના ચંદ્રપ્રભુજી પ્રતિમાજી ૧ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રી જિન તીર્થ દર્શન દરવાજામાં જતાં ડાબા હાથે ઉપરની દહેરીમાં ૬ પ્રતિમાજી પ જેડી પગલાં ૧ દહેરાસર ઉપર દરવાજામાં જતાં જમણે હાથ ઉપર ૫૯ પ્રતિમાજી પણજી જલમંદિરની પ્રતિમાજીની યાદિ (૧) મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૪ કાઉસગીયા ૧ પંચપરમેષ્ઠી ૩ ચોવીશી ૧ ચૌમુખ, સિદ્ધચક્રજીને મંયક્ષ યક્ષિણી સહિત ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર આગમ મંદિરના પ્રતિમાજીની યાદિ મુખ્ય દહેરાસરમાં મુળનાયક શ્રી અષભ ચંદ્રાનન વારિપેણ અને વર્ધમાન ૧ ચૌમુખજી, ધાતુના ૨૨ પ્રતિમાજી ૪૯ ચેવિશી ર૪ સિદ્ધચક્રજી, ૪ કાઉસ્સગ્ગીયા ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી ભમતીમાં ૪૫ કુલ દહેરીયે, તેમાં એકેક ચૌમુખજી ગણતાં ૪૫ ચૌમુખજી છે ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર છે. કુલ પ્રતિમાજી ૧૮૮ છે. આગમ મંદિરના દહેરાસરની પાછળ ભમતીમાં કુલ પ્રતિમાજી ૪૩ શ્રી સિદ્ધચકજી ગણધર ભગવંતના દહેરાસરમાં ૧ ચૌમુખજી અને ૨૪ ભગવાનની પ્રતિમાઓ અને તેમના ૧૪પર ગણધર ભગવતે For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦૭ ગણધર ભગવંતના દહેરાસર ઉપર ૧ ચૌમુખજી ૧૦ પ્રતિમાજી છ સાધુ મહારાજની પ્રતિમાજી કુલ પ્રતિમા ૧૬૩ર છે. નીચે કોઠારમાં પણ પ્રતિમાજી ૧ ચૌમુખજી મુળ નાયક શ્રી શાન્તિનાથજી કુલ પ્રતિમાજી ૧૯૨, ૪ ધાતુના પ્રતિમાજી ૧ સોસાયટીના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી વાસુપુજયસ્વામી, ૭ પ્રતિમાજી ૮ કાઉસગીય, ૧૧ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી. બાલાશ્રમના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૫ પ્રતિમાજી, ૬ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૪ કાઉસ્સગીયા. વલ્લભ વિહારના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી, ૫ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા. આરીસાભુવનના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૩ પ્રતિમાજી, ધાતુના ૨ સિદ્ધચક્રજી પંજાબી ધર્મશાળાના દહેરાસરની યાદિ. મુળનાયક શ્રી વાસુપુજ્યસ્વામી ૪ પ્રતિમા પધાતુના ૩ સિદ્ધચક્રજી. માધવલાલની ધર્મશાળાના દહેરાસરની યાદિ :મુળનાયક શ્રી સુમતિનાથજી ૮ પ્રતિમાજી ૩૫ ધાતુના For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ _૩૮ શ્રી જિન તીર્થ દર્શન 1 ૧૬ કાઉસ્સગીયા, ૫ સિદ્ધચક્રજી, ૧ ચોવિશિ ૧ ધાતુના ચૌમુખજી, ૧ જોડી પગલાં ગૌતમ સ્વામીનાં જશરની ધર્મશાળાના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૧ પ્રતિમાજી ૧૫ ધાતુના ૫ સિદ્ધચક્રજી ૪ કાઉસ્સગીયા ૧ ચોવિશિ. કંકુબાઈની ધર્મશાળાના દહેરાસરની યાદિ : મુળનાયક શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી ૧ ધાતુના ૨ ચોવિશિ” મેતી સુખીયાની ધર્મશાળાના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી આદિનાથજી ૧૫ પ્રતિનાજી ૮ ધાતુના . ૨ કાઉસ્સગીયા ૯ ચોવિશિ વીરબાઈ પાઠશાળાના દહેરાસરની યાદિમુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૨ ધાતુના ૪ ચોવિશિ નરસી કેસવજીની ધર્મશાળાના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી ઋષભદેવજી, ૧ ચૌમુખજી, ૭ પ્રતિમાજી ૨૪ ધાતુના ૭ ચાંદીના ૮ કાઉસ્સગીયા, ૪ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ 1 મેડા ઉપર ચૌમુખજી, ૩ દહેરાસર ઉપર નરસી નાથાની ધર્મશાળાના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી ચંદ્રપ્રજ, ૨૮ પ્રતિમાજી ૩૦ ધાતુના, ૮ કાઉસ્સગીયા ૬ સિદ્ધચક્રજી ૨ ચોવિશિ. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૦૦ પાલીતાણા ગામમાં મોટા દહેરાસરની યાદિ : મુળનાયક શ્રી આદિનાથજી, ૯૪ પ્રતિમાજી ૨ ગૌતમ સ્વામી, ૩૩ ધાતુના ૧૦ કાઉસગીયા ૩૪ સિદ્ધચક્રજી ૧ જેડી પગલાં ૩ ચોવિશિ ૧ ચૌમુખજી ધાતુના ૨ કરણના ગેડી પાર્શ્વનાથના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજી, ૧૧ પ્રતિમાજી ૩૮ ધાતુના, ૩૪ સિદ્ધચક્રજી, ૧૨ કાઉસ્સગીયા ૧ ચૌમુખજી ધાતુના ૩ દહેરાસર ઉપર ૫ પ્રતિમાજી દહેરાસર પાછળ, ખરતરગચ્છના દહેરાસરની યાદિ - મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી પ ધાતુના, ૩ સિદ્ધચકજી, ૩ કાઉસ્સગીયા ૧ જેડી પગલાં . સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમના દહેરાસરની યાદિ – મુળનાયક શ્રી શાંતિનાથજી, ૧ પ્રતિમા, ૫ ધાતુના, ૨ કાઉસગીયા ૩ સિદ્ધચક્રજી ગુરૂકુળ (સ્ટેશન પાસે) ના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી સુમતીનાથ સ્વામી ૧ પ્રતિમાજી, ૮ ધાતુના ૭ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ રેહશાળાના દહેરાસરની યાદિ - મુળનાયક શ્રી આદિનાથજી, ૬ પ્રતિમાજી, ૩ ધાતુના ૪ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૨ કેરણીના ૯ પ્રતિમાજી છુટક ગોખલામાં મેડા ઊપર ૧ ચૌમુખજી શાશ્વતાપ્રભુજી, For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી જિન તિર્થ દર્શન દહરાસરના આગળના ભાગમાં દેરીમાં ૫ જેડી ગણધર ભગવંતનાં પગલાં, બીજી દહેરીમાં ૫ જેડી પગલાં પ્રભુજીનાં - કદમ્બગીરિ તીર્થના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી આદિનાથજી, ૫ પ્રતિમાજી, ૨ કાઉસગીયા ૨ કરણના, બહાર મંડપમાં ૨ પ્રતિમાજી ૩૫ કાઉસગીયા, ૨૦ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી સમવસરણમાં ૧ ચૌમુખજી ભમતીમાં કુલ દેહરી ૩૦, ૧૧૨ કુલ પ્રતિમાજી. ૪૧ પ્રતિમા દહેરાસર ઉપર ૪ દહેરીમાં નવટુંકની – યાદિ ૧ ચૌમુખજી, ૪ દેહરીમાં ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં મોતીશા શેઠની ટૂંકમાં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેહરીમાં ૧ પ્રતિમાજી કદઅગિરિ ધર્મશાળાના પ્રતિમાજીની યાદિ મુળનાયક શ્રી મહાવીર સ્વામી કુલ ૯૪ દહેરીયે, ૧૫૧૦ કુલ પ્રતિમાજી ૬૧૪ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી, ૧૧૧ ધાતુના પ્રતિમાજી, ૧૬ ચોવિશિ, ૨ કેરણીના ૧૦ દહેરાસર ઉપરના પ્રતિમાજી નમિનાથ પ્રભુના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી નમિનાથજી ૯ પ્રતિમાજી, ૧૯ ધાતુના ૧૨ કાઉસગીયા, ૨ સિદ્ધચક્રજી, ૨ કેરણીના, ૨ દહેરાસર ઉપર, મેડા ઉપર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૦ પ્રતિમાજી. નેમનાથ સ્વામીના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી નેમિનાથજી, ૧૮ પ્રતિમાજી, ૬ ધાતુના, ૧ સિદ્ધચકજી, ૧ ચોવિશિ ૪ કાઉસ્સગીયા દહેરાસર ઉપર ૪ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન પાર્શ્વનાથ સ્વામીના દહેરાસરની યાક્રિ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી, ૧ ગૌતમ સ્વામી, ૬ કાઉસ્સગીયા ૧ ચોવિશિ ૩૬ પરાણા પ્રતિમાજી ૧ જોડી પગલાં ૧૦ કાઉસ્સગીયા ૪ કારણીના ૩૧૧ સીમધર સ્વામીના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી સીમંધર સ્વામી, ૩૧ પ્રતિમાજી, ૧૬ ધાતુના ૬ કાઉસ્સગીયા, ર્ ચોવિશિ, ૪૯ પાણા, ૧૧ કાઉસ્સગીયા ૨ જોડી પગલાં ૨ કારણીના ૮ ધાતુના, ૧ ચૌમુખજી ૧ ચોવિશિ ચાકના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી ઋષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૧૧ સિદ્ધચક્રજી ૧ ધાતુના પ્રતિમાજી ઘેટી ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી હાથસણી ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી વિમળનાથસ્વામી ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૮ સિદ્ધચક્રજી ૨ કાઉસગ્ગીયા ૨ ચાંદીના પ્રતિમાજી ગારિયાધર ગામના દહેરાસરની યાક્રિ ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૮ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૧૦ સિદ્ધચક્રજી ૫ ધાતુના પ્રતિમાજી ૨ દહેરાસર ઉપરના પ્રતિમાજી For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રી જિન તીર્થ દર્શન. ખારા ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૯ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગ્ગીયા ૪ સિદ્ધચકજી ૧ દેરાસર ઉપરના પ્રતિમાજી પરબડી ગામના દહેરાસરની યાદિ ૫ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૪ સિદ્ધચક્રજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી અમરેલી ગામના દેરાસરની યાદિ ૧. મુળનાયક શ્રી સંભવનાથજી ૧૦ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૨ કાઉસ્સગ્ગીયા ૧૦ સિદ્ધચકજી ૨૧ ધાતુના પ્રતિમાજી ૧ ચવિશિ ૨ કેરણીના પ્રતિમાજી ૪ દેરાસર ઉપરના ૨ પ્રતિમાજી. ૨. મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગીયા ૧ સિદ્ધચકજી ૪ ધાતુના પ્રતિમાજી ૨ દેરાસર. ૩. ૧૨ ધાતુના પ્રતિમાજી ૯ સિદ્ધચકચ્છ ૬ કાઉસ્સગ્ગીયા ચીતમ ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૨ ધાતના પ્રતિમાજી ૭ સિદ્ધચકજી ૧ ચેવિશિ થાણું દેવડીના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૪ સિદ્ધચક્ર ૧ ચેવિશિ ૫ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી જેતપુરગામના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૫ પ્રતિમાજી ૯ સિદ્ધ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૧૩ નાયક શ્રી .રાસર યાતિ ધાતુના ચકજી ૧ વિશિ ૧૨ ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા ૨ કેરણીના ૮ દેરાસર ઉપરના પ્રતિમાજી ૧ પ્રતિમાજી મંડપમાં ૧ ગૌતમસ્વામી ૧ પ્રતિમાજી ઉપર ઘુમટમાં મજેવડી ગામના દહેરાસરની યાદિ ૧ મૂળનાયક શ્રી શાંતિનાથજી ૪ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૪ ધાતુના પ્રતિમા દેવગામના દહેરાસર યાદિ ૧ મુળનાયક શ્રી સંભવનાથસ્વામી ૩ પ્રતિમાજી ૬ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા. વરસડા ગામના દહેરાસરની યાદિ ૩ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી. મેટીમારડના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી ૩ પ્રતિમાજી ૩ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૬ ધાતુના ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી. ધોરાજીગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૧ પ્રતિમાજી ૨૬ સિદ્ધચકજી ૧ ચવિશિ ૩૧ ધાતુના પ્રતિમાજી ૧૨ કાઉસ્ટ્રગીયા ૩ કેરણીના પ્રતિમાજી ૫ દહેરાસર ઉપરના પ્રતિમાજી બહાર મંડપમાં મુળનાયક શ્રી મલ્લીનાથજી ૫ ૧ પ્રતિમાજી, ૧ જેડી પગલાં બીજી દહેરીમાં મુળનાયક શ્રી શીતળનાથસ્વામી ૫ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૪ કાઉસ્સગ્ગીયા ૧૧ પરોણુ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીથ દર્શન દહેરી ત્રીજીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૪ પ્રતિમાજી ૢ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા ચેાથી દહેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૧ જોડી પગલાં ૧૪ ૬ પાંચમી દહેરીમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૬ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૬ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા છઠી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧૩ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૧ સિદ્ધચક્રજી ૧ ચેાવિશિ૬ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૯ દહેરાસર ઉપરના પ્રતિમાજી ઉપરમાં ૧ ચૌમુખજી ૧ ચેાવિશિ, ૧ શ્રી શત્રુંજ્ય તથા અષ્ટાપદજીનાપટ, શાન્તિનાથ ભગવાનના મેઘરથ રાજાનું અને પાર્શ્વનાથ સ્વામીના કમઠનું દૃશ્ય. પ્લાટમાં દહેરાસર ખીજું મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧૧ પ્રતિમાજી ૮ ધાતુના પ્રતિમાજી ૩ ચાંદીના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ ચાવિશિ ૧ મ'ડપના પ્રતિમાજી જામક ડારણા ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૬ પ્રતિમાજી ૯ સિદ્ધચક્રજી ૧ ચેવિશિ ૧૩ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૩ ભીંતમાં બહારના મ`ડપમાં ૩ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૨ ચાંદીના પ્રતિમાજી ગોંડલ ગામના દહેરાસરની યાદિ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીથ ન ૩૧૫ ૧ મુળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ૭ પ્રતિમાજી ૨૮ ધાતુના પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૩ જોડી પગલાં ૧૨ કાઉસગ્ગીયા રાજકોટ ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી સુપાર્શ્વનાથ સ્વામી ૧૮ પ્રતિમાજી ૮ પ્રતિમાજી પ્રદક્ષિણામાં ૧૨ સિદ્ધચક્રજી ૨૮ ધાતુના પ્રતિમાજી ૧ ચેાવિશિ બીજા દહેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કારણીના ૧ દહેરાસર ઉપર. ૨ ૩ જુ દહેરાસર પટણીનું મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૮ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચક્રજી ૪ કારણીના પ્રતિમાજી ૩ દહેરાસર ઉપરના પ્રતિમાજી તળાજાથી આવતાં દેવડીયા ગામની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૨ કાઉસ્સગ્ગીયા ભદ્રાવડ ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૪ ધાતુના ૩ સિદ્ધચક્રજી વરલ ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી વિમળનાથજી ૪ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧૧ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કારણીના પ્રતિમાજી For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી જિન તીર્થ દર્શન / / તાલધ્વજગિરિના દહેરાસરની યાદિ ( ૧લી ટુંકમાં મુળનાયકે શ્રી પાર્શ્વનાથસ્વામી ૨૦ પ્રતિમાજી ૧૪ કાઉસ્સગ્ગીયા ૯ ધાતુના પ્રતિમાજી ૧૯ સિદ્ધચકજી ૧ વિશિ ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૬ કેરણીના પ્રતિમાજી ૧ પન્નાના પ્રતિમાજી બહારના મંડપમાં ૧૨ પ્રતિમાજી, ભમતીમાં ૪ દહેરીઓમાં ૧૧ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી ભેંયરામાં મુળનાયક શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી મેડા ઉપર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૧ ચૌમુખજી ૨ છ ટુંકમાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૫ પ્રતિમાજી ૨ ચાંદીના પ્રતિમાજી પ સિદ્ધચકજી ૨ વિશિ બહારના મંડપમાં ૧૧ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૫ દહેરાસર ઉપરના. ભમતીમાં ૪૩ દહેરીઓમાં ૨૩૦ પ્રતિમાજી ૨૪ કાઉસગ્ગીયા ૩૮ ધાતુના પ્રતિમાજી ૨ ચાંદીના પ્રતિમાજી ૨ વિશિ ૫ સિદ્ધચકજી દહેરાસર ઉમરના છ પ્રતિમાજી ૨ કેરણીના પ્રતિમાજી ૩જી ટુંકમાં ૧ ચૌમુખજી ૮ પ્રતિમાજી ૪ કિર્તિસ્તંભની પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા ૧૨ ધાતુના પ્રતિમાજી ગામના દહેરાસરમાં મુળનાયક શ્રી શાંતિનાથજી ૧૮ પ્રતિમાજી ૧૪ ધાતુના પ્રતિમાજી ૩૯ સિદ્ધચક ૧ ચાંદીને પ્રતિમાજી ૪ દેરાસર ઉપરના પ્રતિમાજી ૧ ઘુમટના પ્રતિમાજી ૨૨ પરેણા For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૧૭ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૨૩ ધાતુના પ્રતિમાજી ૬૦ સિદ્ધચજી ૨ ચાવિશિ તણસા ગામના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૭ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૬ સિદ્ધચક્રજી ૨ ધાતુના પ્રતિમાજી રાજપુર ગામના દહેરાસરની યાિ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૩ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી ત્રાપજ ગામના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથસ્વામી ૬ પ્રતિ માજી ૧૨ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચક્રજી ૧૩ ધાતુના પ્રતિમાજી ૧ ચાવિશિર દહેરાસર ઉપરના પ્રતિમાજી ઘોઘા ગામના દેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૨૬ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૧૪ કાઉસ્સગ્ગીયા ૨૭ ધાતુના પ્રતિમાજી ૧૩ સિદ્ધચક્રજી ૨ ચેાવિશિ ૨ કારણીના પ્રતિમાજી ૧ ધાતુના ચૌમુખજી બહાર મંડપમાં ૧૭ પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી ૬ દેરાસર ઉપરના પ્રતિમાજી ૧ લી દહેરીમાં મુળનાયક શ્રી નેમનાથજી ૩૩ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૨૭ ધાતુનાં પ્રતિમાજી ૫૧ સિદ્ધચક્રજી ૧ ચાવિશિ જ કારણીના પ્રતિમાજી રંગમંડપમાં ૫ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૧ ચાવિશિ For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી જિન તીર્થ દર્શન ૨ જી દહેરીમાં મુળનાયક શ્રી શાતિનાથજી ૨૬ પ્રતિમાજી રંગ મંડપમાં ૮ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા, ૨ દહેરાસરની કારમાં ૨ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૩ જી દહેરીમાં મુળનાયક શ્રી સુવિધિનાથજી ૪૨ પ્રતિમાજી ૧૧ પ્રતિમાજી બહાર રંગ મંડપમાં ૧ ચવિશિ રજું દહેરાસરમાં મુળનાયક શ્રી જીરાઉલાપાર્શ્વનાથ સ્વામી ૨૮ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૨ જોડી પગલાં ૮ કાઉસ્સગ્ગીયા ૧૬ ધાતુના પ્રતિમાજી ૭ સિદ્ધચક્રજી ૧ વિશિ બહારના મંડપમાં ૮ પ્રતિમાજી ૪ કાઉસગ્ગીયા ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૪ કેરણીના. ત્રીજા દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૨૪ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૬ કાઉસગ્ગીયા ૨ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી ૪ દહેરાસરની કેરણીના પ્રતિમાજી ઉપરના ઘુમટમાં ૭૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૪ વિશિ કેડીયાક ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૧૦ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૯ સિદ્ધચકજી ૧૧ ધાતુના પ્રતિમાજી ૨ વિશિ ખરસલીયા ગામના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી શાંતિનાથજી ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૧ ભાવનગર ગામના દેરાસરની યાદિ ૧લું દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૪૬ પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૨ ધાતુના પ્રતિમાજી ૯ સિદ્ધચકજી ૬ કરણની પ્રતિમાજી ૬ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૨૩ પ્રતિમાજી ૪૫ પ્રતિમાજી ઉપરના ઘુમટમાં ૧લી દહેરીમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૫ પ્રતિમાજી ૪ ધાતુના પ્રતિમાજી ૫ સિદ્ધચકજી ૧ ચેવિશિ ૨જી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૫ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર ૩જી દેરીમાં ૯ પ્રતિમાજી ૧ ચોવિશિ ૧૩ જેડી પગલાં કથી દહેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૪૩ પ્રતિમાજી ૧૦ ધાતુના પ્રતિમાજી ૩૫ સિદ્ધચક્રજી પમી દહેરીમાં મુળનાયક શ્રી અજિતનાથજી ૨૧ પ્રતિમોજ ૨ કાઉસગ્ગીયા ૫ ધાતુના પ્રતિમાજી ૭ સિદ્ધચક્રછ ૧ ચેવિશિ દઠી દહેરીમાં ૩૮ પણ પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા ૧૪ ધાતુના પ્રતિમાજી ૨૯ સિદ્ધચક્રજી રજુ દહેરાસર મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી પ૭ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૪ ધાતુના પ્રતિમાજી ૧૧ સિદ્ધ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ક૨૦ શ્રી જિન તીર્થ દર્શન ચકજી ૨ કેરણીના પ્રતિમાજી બહારના મંડપમાં ૩ પ્રતિમાજી ઉપરના ઘુમટમાં ૪૫ પ્રતિમાજી ૪ દેરાસર ઉપર પ્રતિમાજી ૧લી દહેરીમાં મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૨૨ પ્રતિમાજી ૧૨ કાઉસગ્ગીયા ૨૮ ધાતુના પ્રતિમાજી ૧૩ સિદ્ધચકજી ૩ ચેવિશિ બહાર મંડપમાં ૧ પ્રતિમાજી ૧ વિશિ - ૨જી દહેરીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૫ પ્રતિમાજી ૪૦ સિદ્ધચકજી ૭ ધાતુના ૪ કાઉસગ્ગીયા ૩જી દહેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૪૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૭ ધાતુના પ્રતિમાજી પ સિદ્ધચકજી ૧ વિશિ દહેરાસર ઉપર ૧ પ્રતિમા કથી દહેરીમાં શ્રી અદિનાથજી તથા ગૌતમસ્વામી આદિ ૩ પ્રતિમાજી ૩ સિદ્ધચકજી ૨ દહેરાસર ઉપર ૩જું દહેરાસર દાદાવાડીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૮ પ્રતિમાજી ૬ સિદ્ધચકજી ૯ ધાતુના પ્રતિમાજી ૨ કેરણીના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા બહાર મંડપમાં ૯ પ્રતિ માજી ઉપરમાં શ્રી સીમંધરસ્વામીના પ્રતિમાજી ૬ દહેરાસર ઉપરના પ્રતિમાજી ડાબી બાજુના દહેરામાં સુવિધિનાથજી ૩ પ્રતિમાજી જમણું બાજુની દહેરીમાં અજિતનાથજી ૩ પ્રતિમાજી નીચે ચેકમાં એકેક જોડી પગલાં વૃદ્ધિચંદજી અને મુળચંદજી મહારાજશ્રીનાં ૧ દહેરીમાં પાર્શ્વનાથ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુને For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૨૧ ૨જી દહેરીમાં ૭ પ્રતિમાજી ૨૫ સિદ્ધચકજી ૧ ધાતુના પ્રતિમાજી ૫ વિશિ ૩જી દહેરીમાં ૧૩ પ્રતિમાજી ૭ સિદ્ધચક ૫૦ ધાતુના પ્રતિમાજી વડવા જન દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ૩૦ પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૭ ધાતુની પ્રતિમાજી ૪ વિશિ ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી બહારના મંડપમાં મુળનાયક શ્રી નેમનાથસ્વામી ૧૫ પ્રતિમાજી ર૯ સિદ્ધચકજી ૩૧ ધાતુના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી ભગવાનનાં પાંચ કલ્યાણક અને સમવસરણ ૧ ચૌમુખજી ૫ મું દહેરાસર શ્રીકૃષ્ણનગરમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૧૦ પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૨૦ સિદ્ધચકજી ૧૬ ધાતુના પ્રતિમાજી ૧ ચોવિશિ ૪ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૬ હું દહેરાસર સ્ટેશન પાસે મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી ૬ ધાતુના પ્રતિમાજી ૧ કાઉસગ્ગીયા ૭ મુ દહેરાસર પરામાંનું તેની યાદિ મુળનાયક શ્રી પાર્શ્વનાથસ્વામી, ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ ચોવિશિ ૨ સિદ્ધચક્રજી ૨ ભીંતમાં ૪ દહે. રાસરની ઉપરના પ્રતિમાજી. પાલીતાણાથી અમદાવાદ આવતાં ગામમાં દહેરાસરેની યાદિ ૨૧ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી જિન તીર્થ દર્શન ખરકા ગામના દહેરાસરની યાદિ મેનરકામાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૫ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૩ ધાતુના પ્રતિમાજી ૫ સિદ્ધચકજી ૨ પ્રતિમાજી દહેરાસર ઉપર કુંભણ ગામમાં દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ૨ કાઉસ્સગીયા ૪ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી સેનગઢ ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૧૦ કાઉસગ્ગીયા ૧૫ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૨ ચોવિશિ સણોસરા ગામમાં દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી ઋષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૪ કાઉસગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી ૬ સિદ્ધચકજી ૨ પ્રતિમાજી દેરાસર ઉપર ધેળા જંકશન ગામના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી ઉમરાલા ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી અજિતનાથજી ૪ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૫ ધાતુના પ્રતિમાજી ૧૫ સિદ્ધચક્રજી ૨ ચેવિશિ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શને વલ્લભીપુર ગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧૧ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગ્ગીયા ૨૮ ધાતુના પ્રતિમાજી ૨૪ સિદ્ધચક્રજી ૧ વિશિ ૭ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૨ કેરણીના પ્રતિમાજી દેવાધિ ક્ષમાવિજયજી, વૃદ્ધિચંદ્રજી, વિજયાનંદજી આદિ ૬ પ્રતિમાઓ મહારાજની છે રજી દહેરીમાં મુળનાયક શ્રી રાષભદેવ સ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ દહેરાસર ઉપર ૨ કેરણીના પ્રતિમાજી પછેગામના દહેરાસરની યાદિ ૧ મુળનાયક શ્રી ધર્મનાથજી ૭ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૩ ધાતુના પ્રતિમાજી ૧૦ સિદ્ધચકજી ૧ દેરાસર ઉપરના પ્રતિમાજી કારિયાણી ગામના દેરાસરની યાદી ૧ મુળનાયક શ્રી શાંતિનાથજી ૪ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૬ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચકજી ૧ સિદ્ધાચલજીને તથા ગિરનારને પટ તથા દેરાસર ઉપર ૧ પ્રતિમાજી ભમતીમાં ૩ પ્રતિમાજી બરવાળા ગામના દેરાસરની યાદી ૧ મુળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ૪ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૧૦ કાઉસ્સગ્ગીયા ૧૯ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચકજી ૧ ચેવિશિ ૨ દેરાસર ઉપરના પ્રતિમાજી For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી જિન તીર્થ દઈને ધંધુકા ગામના દહેરાસરની યાદિ ૧ લા દહેરાસરમાં મુળનાયક શ્રી શીતળનાથજી ૬ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગ્ગીયા ૩૨ ધાતુના ૬ સિદ્ધચકજી ૩ દહેરાસરની પાછળ ભમતીમાં - દહેરાસરની ઉપરના ભાગમાં મુળનાયક શ્રી રાષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૭ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૨ દેરાસર ઉપરના પ્રતિમાજી ૫ કાઉસ્સગ્ગીયા ખડેલ ગામના દેરાસરની યાદિ દહેરાસરમાં ૩ પ્રતિમાજી ચાંદીના ૧ સિદ્ધચકજી ૨ કાઉસ્સગ્ગીયા ફેદ્રા ગામના દેરાસરની યાદિ મુળનાયક શ્રી શીતલનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૪ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૩ દેરાસર પાછળ ભમતીમાં ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી કેઠ ગામના દેરાસરની યાદી મુળનાયક શ્રી ઋષભદેવ સ્વામી પ પ્રતિમાજી ૨૬ કાઉસ્સગ્ગીયા ૩૮ ધાતુના પ્રતિમાજી ૨૪ સિદ્ધચક્રજી ૪ કેરણીના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી ઉપરના દેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૨ ચૌમુખજી સરખેજ ગામના દેરાસરની યાદી મુળનાયક શ્રી વાસુપુજ્ય સ્વામી ૫ પ્રતિમાજી ૬ કાઉન્સગીયા ૧૨ ધાતુના પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૨ ચોવિશિ. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૨૫ ગરવી ગુજરાતના પાટનગરમાં મીલે આદિ હુન્નર ઉદ્યોગ અને મેક્ષાભિલાષી સાધુ મુનિરાજના ઉપાશ્રય તેમજ તીર્થકરેના બીઓથી વિભુષિત દહેરાસર, દાનવીરે તેમજ મહંત પુરૂષથી વિભુષિત ધર્મપુરી સમાન રાજનગરને વિષે અનેક ધાર્મિક ક્રિયાઓ, ઉજમણાં, તપશ્ચર્યાઓ, અઠ્ઠાઈ મહાસે શાન્તિસ્નાત્ર આદિ ચાલુ જ હોય છે તેવા જૈનપુરીને વિષે રહેલાં જૈન દહેરાસરે તેમજ તેમાં પ્રતિષ્ઠિત થયેલ જિન બિઓની ટુંક યાદિ – | દોસીવાડાની પિળનાં દહેરાસરની યાદિ – દેસીવાડા પોળ અષ્ટાપદજીનું દહેરાસર:-મૂળનાયક શ્રી આદિનાથજી ૩૧ પ્રતિમાજી ૪૮ ધાતુનાર ૪ કાઉસ્સગીયા ૨૮ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર પાછળના ભાગમાં નદિશ્વરદ્વિપની રચના –સમવસરણને વિષે પ૩ સ્તંભમાં પ૨ ચૌમુખજી એકેક સ્તંભને વિષે તેમજ વચ્ચેના સ્તંભમાં પાંચ ચૌમુખજી, ૧ શાશ્વતા પ્રતિમાજી ચૌમુખજી જુદી દહેરીમાં ૧૧ જોડી ગણધરનાં પગલાં ભમતીમાં ૨૮ પ્રતિમાજી, રાયણના ઝાડ નીચે ૧ જોડી પગલાં, ૧૭ જેડી પગલાં મેડા ઉપર વિદ્યાશાળા-મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૧ રત્નની પ્રતિમાજી, ૧૪ કાઉસ્સગીયા ૩૦ ધાતુના ૪ સિદ્ધચક્રજી ૨ દહેરાસર ઉપરના ૩ દહેરાસરની પાછળ ત્રણ બાજુના પ્રતિમાજી કસુંબાવાડમૂળનાયક શ્રી આદિનાથજી ૧૬ પ્રતિમાજી For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી જિન તિર્થ દર્શન ૧ રત્નના ૧૪ કાઉસ્સગીયા ૬૨ ધાતુના ૧૩ સિદ્ધચક્રજી ૩ ચોવિશિ ૪ દેરાસર ઉપરના ૨ કરણની પ્રતિમાજી ભમતીમાં ૨૫ પ્રતિમા મેડા ઉપર મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી ૩ ગૌતમ સ્વામી ૨૦૬ ધાતુના પ્રતિમાજી, ૭૮ સિદ્ધચકજી, ૨ ચેવિશિ ૨ કેરણીના ૧ દહેરાસર ઉપર, ૯૮ કાઉસગીયા - ઘર દહેરાસર–૧ મૂળ નાયક શ્રી પદ્મપ્રભુજી ૯ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચકજી ૬ કાઉસ્સગીયા ૨ મૂળનાયક શ્રી સંભવનાથજી ૬ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ભાભા પાર્શ્વનાથજી-મૂળનાયક શ્રી ભાભા પાર્શ્વનાથજી, ૩૦ પ્રતિમાજી ૧ સ્ફટીક રત્નના ૧૮૨ ધાતુના ૧૦ કેરણીના ૮૩ કાઉસ્સગીયા ૬૦ સિદ્ધચકજી ૨ ચવિશિ, ૨ દહેરાસર ઉપર તંબળીને ખાંચે-ઘરદહેરાસર-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૧ પ્રતિમાજી ૧ ફટીક રત્નના, ૧૧ ધાતુના ૨ કાઉસ્સગીયા, ૭ સિદ્ધચકજી ૧ ચેવિશિ ઘર દહેરાસર-ઈન્દ્રકેટમાં મૂળનાયક શ્રી ચંદપ્રભુજી ૧ માણેકના પ્રતિમાજી, ૩ સ્ફટીક રત્નના, ૧૮ ધાતુના ૪ કાઉસ્સગીયા ૧ ડી પગલાં ૩ સિદ્ધકજી ૨ વિશિ. સીમંધર સ્વામીના ખાંચામાં ઘર દહેરાસર-મૂળનાયક શ્રી શાંતિનાથજી. ૧૩ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૩ સિદ્ધચકજી. For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શને ૩ર૭ મૂળનાયક શ્રી સીમંધર સ્વામી, ૪પ પ્રતિમાજી, ૮૫ ધાતુના, ૬ કેરણના, ૫૦ કાઉસગીયા, ૧૪ સિદ્ધચક્રજી ૨ વિશિ. મેડા ઉપર ૬ પ્રતિમાજી, ૭૦ કાઉસગીયા, ૨ કેરણીના ૩ જોડી પગલાં ધાતુનાં ૩ જેડી પગલાં પાષાણનાં ૧૬૯ ધાતુના, ૧ ચવિશિ ૧ ચૌમુખજી ધાતુના ૯૭ સિદ્ધચકજી. ફતાસા પિળ જૈન દહેરાસરની યાદિ – ફતાસાપળ-૧ મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૨૮ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી, ૩૨૬ ધાતુના, ૩૩૮ કાઉસગ્ગીયા, પ૧ સિદ્ધચક્રજી, ૨ ચેવિશી ભમતીમાં-પ૩ પ્રતિમાજી, ૧૪ બહારના મંડપના, ૩ જોડી પગલાં ઘર દહેરાસર ૧ મુળનાયક શ્રી શીતલનાથજી ૭ ધાતુના ૨ સિદ્ધચકજી, ૨ કાઉસ્સગ્ગીયા. હીરાભાઈની પિળ ૨. મુળનાયક શ્રી ધર્મનાથજી ૧૦ ધાતુના, ૪ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચકજી. ૩ મુળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી, ૧૦ ધાતુના ૨ કાઉસ્સગ્ગીયા ૫ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર બ્રહ્મપુરીમાં ૪ મુળનાયક શ્રી આદિનાથજી, ૯ ધાતુના, ૪ કાઉસ્સગ્ગીયા પ સિદ્ધચકજી ૫ ઘર દહેરાસર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૧ જેડી પગલાં ૬ ઘર દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૧૩ ધાતુના પ્રતિમાજી ૫ સિદ્ધચકજી ૮ કાઉસ્સગ્ગીયા For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮: શ્રી જિન તીર્થ દર્શન ૭ ઘર દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૮ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ જેડી પગલાં ૪ સિદ્ધચકજી ૧ ચવિશિ. ૮ ઘર દહેરાસર મુળનાયક શ્રી ધર્મનાથજી ૧૪ ધાતુના ૫ ચાંદીના ૧ સ્ફટીક રત્નના ૬ કાઉસ્સગ્ગીયા ૧૩ સિદ્ધચકજી ૧ વિશિ. ૯ ઘર દહેરાસર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૮ પ્રતિમાજી ધાતુના ૫ સિદ્ધચકજી ૩ ચેવિશિ ૨ કાઉસ્સગ્ગીયા ૨ મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૩૫ પ્રતિમાજી ૨૨૧ ધાતુના ૧ ગૌતમસ્વામી ૯૨ કાઉસ્સગ્ગીયા ૪૬ સિદ્ધચક્રજી ૨ ચેવિશિ ર ચૌમુખજી ૧ દહેરાસર ઉપર ૩ મુળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીજી, ૧૧ પ્રતિમાજી, ૭૬ ધાતુના, ૧૦ કાઉસગ્ગીયા ૧૨ સિદ્ધચક્રજી ૨ વિશિ, ૧ દહેરાસર ઉપર મેડા ઉપર ૬ પ્રતિમાજી, ૪ જેડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૨ કેરણીના ૪ ધાતુના ૧ સિદ્ધચકજી ૪ મુળનાયક શ્રી સુમતિનાથજી ૨૪ પ્રતિમાજી ૫ જેડી પગલાં ૧૦૬ ધાતુના, પર કાઉસગ્ગીયા ૬ કેરણીના ૬૫ સિદ્ધચકજી, અષ્ટાપદજી ધાતુના ૨૪ પ્રતિમાજી ૨ ચેવિશિ ભઠીની બારી–મુળનાયક શ્રી અજિતનાથજી, ૧ પ્રતિમાજી, ૩ જોડી પગલાં ૧૩ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચકજી For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૨૯ હાજા પટેલની પળ પાછીયાની પિળ ૧ મુળનાયક શ્રી આદિનાથજી, ૧૨ પ્રતિમાજી, ૨ ગૌતમસ્વામી, ૨૨ કાઉસગ્ગીયા, ૬ કેરણીના, ૬પ ધાતુના ૧૩ સિદ્ધચક્રજી ૩ વિશિ - ૨ મુળનાયક શ્રી અજિતનાથજી ૨૨ પ્રતિમાજી ૭૦ ધાતુના, ૩૬ કાઉસગ્ગીયા ૨૪ સિદ્ધચકજી ૩ ચેવિશિ ધાતુને અષ્ટપદજીમાં ૨૪ પ્રતિમાજી ધાતુના બહારના ભાગમાં ૪૫ ધાતુના ને ૩૦ કાઉસ્સગ્ગીયા ૨ મુળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ૭ પ્રતિમાજી ૮ કાઉસગીયા, ૧૨ ધાતુના ૨ સિદ્ધચકજી ૧ ચોવિશિ ૪ મુળનાયક શ્રી ધર્મનાથજી ૯ પ્રતિમાજી ૨૨ ધાતુના ૧૨ સિદ્ધચકજી, ૧૨ કાઉસ્સગ્ગીયા. પાછીયાની પળ ઘર દહેરાસર ૧ મુળનાયક શ્રી વાસુપૂજ્યજી, ૧૩ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસગ્ગીયા ૯ સિદ્ધચકજી ૧ ચૌમુખજી ધાતુના ૨ મુળનાયક શ્રી શાંતિનાથજી, ૯ ધાતુની પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી ૩ મુળનાયક શ્રી મહાવીરસ્વામી, ૧ પ્રતિમાજી, ૮ ધાતુના, ૨ કાઉસ્સગ્ગીયા, ૨ સિદ્ધચકજી પાછીયાની પિળ ઘર દહેરાસર ૪ મુળનાયક શ્રી આજતનાથજી ૧ પ્રતિમાજી, ૧ સ્ફટીક રત્નના પદ્મપ્રભુજી, ૭ ધાતુના, ૪ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી જિન તીર્થ દર્શન ૫ પાછીયાની પિળમાં મંગળદાસ નગીનદાસને ત્યાં ૧ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી પીપરડીની પિળ મુળનાયક શ્રી સુમતિનાથજી, ૧૪ પ્રતિમાજી. ૬૧ ધાતુના, ૪ કેરણીના, ૨૮ કાઉસગ્ગીયા, ૪પ સિદ્ધચકછ ૪ ચેવિશિ મેડા ઉપર મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૬ જેડી પગલાં ૮ કાઉસ્સગ્ગીયા ૨ કરણીના ૧૬ ધાતુના, ૪ સિદ્ધચકજી ૧ વિશિ ભેંયરામાં-મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૫ પ્રતિમાજી, ૧ સ્ફટીક રત્નના કાઉસ્સગીયા, ૬ કરણીના. ૯ ધાતુના, ૧૩ કાઉસગીયા, ૭ સિદ્ધચકજી, ૩ ચોવિશિ. રામજી મંદિરની પિળ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, ૨૫ પ્રતિમાજી, ૩૪ ધાતુના પ્રતિમાજી, ૨૨ કાઉસ્સગીયા, ૩૨ સિદ્ધચકજી ૧ ધાતુના ચૌમુખજી ૧૦ કેરણીના ૧ દહેરાસર ઉપર મેડા ઉપર-મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૯ પ્રતિમાજી, ૮૮ ધાતુના, ૩૦ કાઉસ્સગીયા, ૪૬ સિદ્ધચકજી, ૨ વિશિ ટંકશાળ-મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૯ પ્રતિમાજી, ૧ રત્નના, ૪ કાઉસ્સગીયા, ૨૧ ધાતુના, ૧૩ સિદ્ધચકજી ૧ વિશિ ૧ ચૌમુખજી ધાતુના ૧ હાજા પટેલની પળમાં શાન્તિનાથની પિળ-મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી, ૨૨ પ્રતિમાજી, ૫૮ ધાતુના, ૨૨ સિદ્ધ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૩૧ ચકજી ૩૬ કાઉસ્સગીયા ૧ વિશિ ૩ દેરાસર ઉપરના ૬ કેરણીના. ભેંયરામાં-મૂળનાયક શ્રી સીમંધર સ્વામી, ૧૪ પ્રતિમાજ, ૧૨ જોડી પગલાં ૩૫ ધાતુના ૩ સિદ્ધચક્રજી ૨ કરીના ૧૬ કાઉસગીયા ૨ મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૨ પ્રતિમાજી, ૪૪ ધાતુના, રર કાઉસ્સગીયા ૪ કેરણીના. ભમતીમાં ૩૧ પ્રતિમાજી ૩ જોડી પગલાં ૧૫ ધાતુના, ૧૦ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૨ કેરણીના. ભેંયરામાં-મૂળનાયક શ્રી પદ્મપ્રભુજી, ૧૪ પ્રતિમાજી, પ૬ ધાતુના ૩૦ કાઉસ્સગીયા, ૯૬ સિદ્ધચક્રજી. બહાર મંડપમાં-સ્તંભ ઉપર ૭ ચૌમુખજી. જોડે બીજી દહેરીમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૧૦ ધાતુના ૬ કાઉસ્સગીયા ૧ સિદ્ધચકજી ૨. વિશિ ૧ ધાતુના ચૌમુખજી. - નીચે બીજા ભેંયરામાં-મૂળનાયક શ્રી ઋષભદેવજી ૧૦ પ્રતિમાજી ૨ સ્ફટીક રત્નના ૫ જેડી પગલાં ૪૩ ધાતુના ૨ કાઉસગીયા ૬ સિદ્ધચકજી ૧ ચેવિશિ ૨ કેરણીના ૧ ચૌમુખજી. ખારાકુવાની પિળ –મુળનાયક શ્રી સંભવનાથજી ૧૬ પ્રતિમાજી, ૮૫ ધાતુના, ૪૦ કાઉસ્સગ્ગીયા ૬ કેરણના. ૩૬ સિદ્ધચકજી ૨ વિશિ ૨ દહેરાસર ઉપરના ' For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી જિન તીર્થ દર્શન લાંબેસર -૧ મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી, ૨૨ પ્રતિમાજી, ૨ ગૌતમસ્વામી, ૪ જેડી પગલાં ૭૬ ધાતુના પ્રતિમાજી, ૩૬ કાઉસગ્ગીયા ૩૨ સિદ્ધચકજી ૧ વિશિ ૧ ધાતુના ચૌમુખજી, ૨ કેરણના ૨ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૧૭ પ્રતિમાજી, ૧ જેડી પગલાં, ૨૪ કાઉસગ્ગીયા, ૧૦ કેરણીના, ૩૦ ધાતુના પ્રતિમાજી, ૧૮ સિદ્ધચકજી, ૨ ચવિશિ ૧ ચૌમુખજી ૧ દહેરાસર ઉપર ૩ મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૩ પ્રતિમાજી, ૨ ગૌતમસ્વામી, ૧ દહેરાસર ઉપર શેઠ માયાભાઈ સાંકળચંદને ત્યાં ઘર દહેરાસર ૧ મુળનાયક શ્રી શાનિનાથજી, ૨ સ્ફટીક રત્નની પ્રતિમાજી ૫ ધાતુની પ્રતિમાજી ૩ સિદ્ધચકજી ૨ કાઉસગ્ગીયા ૧ વિશિ ઝવેરીવાડ–સંભવનાથની ખડકી ૧ ઝવેરીવાડ મૂળનાયક શ્રી ધર્મનાથજી, ૧૭ પ્રતિમાજી, ૧૧૧ ધાતુના ૭૪ કાઉસગીયા ૬ કેરણીના ૩૨ સિદ્ધચકજી ૧ ચવિશિ ૧ દહેરાસર ઉપર. - ૨ મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, પ૩ પ્રતિમાજી, ૩ ગૌતમ સ્વામી, ૨ જોડી પગલાં, ૧૬૦ ધાતુના, ૭૧ કાઉસ્સગીયા ૬ કેરણીના ૭૬ સિદ્ધચકજી ૨ વિશિ ૧ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૩૩ દહેરાસર ઉપરના. ૩ ભેંયરામાં-મૂળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમા ૬ કાઉસગીયો ૬ કેરણીના બહાર મંડપમાં ૫ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગીયા ૮ કેરણીના ૬ ધાતુના ૨ સિદ્ધચકજી. ૪ ભેંયરામાં–મૂળનાયક શ્રી શાંતિનાથજી ૧૫ પ્રતિમાજી ૨ ગૌતમ સ્વામી, ૮ જેડી પગલાં. ૧ કાઉસ્સગીયા, ૨ સિદ્ધચકજી. ૫ મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથજી, ૧૯ પ્રતિમાજી, ૩ ધાતુના, ૬ જેડી પગલાં, ૪ કેરણના ૯ કાઉસગીયા, ૧ સિદ્ધચક્રજી, ૧ દહેરાસર ઉપર પ્રતિમાજી ને ૧ ધાતુના ચૌમુખજી. ૬. ચૌમુખજીની પિળ-મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૮ પ્રતિમાજી ૬૩ ધાતુના, ૪૮ કાઉસ્સગીયા ૮ કેરણીના ૧૧ સિદ્ધચકજી ૨ વિશિ ૧ ચૌમુખજી. ૭ મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી ૪૯ પ્રતિમાજી, ૧૦૩ ધાતુના, ૩૯ કાઉસગીયા, ૨ કેરણીના ૧૦ સિદ્ધચક્રજી ૧ રત્નના પ્રતિમાજી ૧ ચેવિશિ 1 દેરાસર ઉપર બાવન જિનાલયનું દહેરાસર મૂળનાયક શ્રી અજિતનાથજી, ૧૨૭ પ્રતિમાજી, ૧૦૦ ધાતુના ૫૪ કાઉસ્સગ્ગીયા, ૯ સિદ્ધચક્રજી For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી જિન તીર્થ દર્શન ૧૦ વાઘણ પિળ મુળનાયક શ્રી સુવિધિનાથજી, ૧૧ પ્રતિમાજી ૧૦ કરણના, ૬૯ ધાતુના, ૧૫ સિદ્ધચકજી ૪૬ કાઉસગ્ગીયા, ભમતીમાં ૩૦ પ્રતિમાજી ૮ કાઉસગ્ગીયા ૮ કેરણીના ૭૧ ધાતુના ૬ વિશિ ભેંયરામાં મુળનાયક શ્રી આદિનાથજી ૯ પ્રતિમાજી ૧ ગૌતરસ્વામી ૨ જોડી પગલાં ૧૫૮ ધાતુના, ૧૨૯ કાઉસગ્ગીયા, ૩૧ સિદ્ધચક, ૧ ચવિશિ ૧૧ મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૧૧ પ્રતિમાજી, ૫૬ ધાતુના, ૩૦ કાઉસગ્ગીયા, ૧૭ સિદ્ધચકજી ૨ વિશિ ૨ ચૌમુખજી ભમતીમાં પ૩ પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૧૨ મુળનાયક શ્રી સંભવનાથજી ૧૬ પ્રતિમાજી, ૭૬ ધાતુના, ૧૪ કાઉસગ્ગીયા, ૪ જેડી પગલાં, ૧૭ સિદ્ધચકજી ૧૩. મૂળનાયક શ્રી શાતિનાથજી ૧૮ પ્રતિમાજી ૬ કાઉસ્સગીયા ૩ પ્રતિમા ધાતુના ૧ ચાંદીના ૪૩ સિદ્ધચકજી. ૧૪ મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૧ ચૌમુખજી ૧૦ ધાતુના ૬ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૧૫ કઠારી પિળ મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૨૫ પ્રતિમાજી, પ રત્નના, ૧ ગૌતમસ્વામી ૮૭ ધાતુના ૨ કેરણીના ૪૬ કાઉસ્સગ્ગીયા ૧૪ સિદ્ધચકજી જ વિશિ ભમતીમાં પર પ્રતિમાજી, ૯ ધાતુના, ૧ વિશિ. For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૩૫ મેડા ઉપર ૨ પ્રતિમાજી ૩ જેડી પગલાં ૩૯ ધાતુના ૫૯ સિદ્ધચકજી ૧ ચૌમુખજી ૧ કાઉસગ્ગીયા. ૧૬ વાઘણ પિળમાં –મુળનાયક શ્રી અજિતનાથજી ૧૨ પ્રતિમાજી ૪૩ ધાતુના ૨૪ કાઉસગ્ગીયા, ૬ કરણીના ૧ જેડી પગલાં ૨૮ સિદ્ધચક્રજી ૨ વિશિ ૫ ચાંદીના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના ભમતીમાં કુલ દહેરી-૩૯ માં ૧૨૯ પ્રતિમાજી ૧૮૮ ધાતુના, ૯૩ કાઉસ્સગીયા, ૧૦ જોડી પગલાં ૭૪ સિદ્ધચકજી ૧ ચોવિશિ દહેરાસર પાછળ ૯ કાઉસગીયા. ઘર દહેરાસર-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૨૦ ધાતુના પ્રતિમાજી, ૮ કાઉસગીયા ૨ સિદ્ધચકજી ૧ વિશિ. ખરતરની ખડકી ઘરદહેરાસર-મૂળનાયક શ્રી ગેડીપાર્શ્વનાથજી ૧૭ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૨ કાઉસ્ટ્રગીયા ૨ વિશિ 1 દહેરાસર ઉપર. લહેરીયા પિળ-મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, ૨૦ પ્રતિમાજી, ૧ સ્ફટીક રત્નના ૧૪૧ ધાતુના, ૩૫ કાઉક્સગીયા, ૪૦ સિદ્ધચક્રજી ૬ વિશિ ૪ કેરણીના, ૧ દેહેરાસર ઉપરના. દહેરાસર પાછળ-ભગવાનના પાંચ કલ્યાણકોની ૫ પ્રતિમાજી ૫ જેડી પગલાં, ૧ જોડી પગલાં રાયણ નીચે. ઝવેરીપળ-મૂળનાયક શ્રી મહાવીર સ્વામી, ૧૬ પ્રતિ માજી, ૨ જોડી પગલાં ૨ કાઉસગીયા ૨૫ ધાતુના, ૨૦ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી જિન તીર્થ દર્શન સિદ્ધચક્રજી, ૧ ચેવિશિ. ઝવેરી પળ-ઘર દહેરાસર-મૂળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૫ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસગીયા ૫ સિદ્ધચક્રજી. સદાગરની પિળ-મૂળનાયક શ્રી શાનિનાથજી, ૨૯ પ્રતિમાજી, ૧૦૨ ધાતુના, ૪૮ કાઉસ્સગીયા, ૪ કેરણીના ૩૯ સિદ્ધચક, ૨ ચેવિશિ. કાકાબળીયાની પિળ ઘર દહેરાસર મુળનાયક શ્રી વિમલનાથજી ૧૩ ધાતુના ૬ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી નીશાળ રીલીફરોડ મૂળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૭ પ્રતિમાજી ૧૧૪ ધાતુના ૧૦ સિદ્ધચકજી ૭૦ કાઉન્સગીયા ૨ કરણીના ૨૮ દહેરાસર ઉપર માંડવીની પિળ કાકાબળીયાની પિળ મુળનાયક શ્રી સુવિધિનાથજી, ૨૨ પ્રતિમાજી, ૧ ગૌતમસ્વામી ૨ જોડી પગલાં ૮૮ ધાતુના ૩૯ કાઉસગ્ગીયા, ૬પ સિદ્ધચકજી | મેડા ઉપર મુળનાયક શ્રી સુપાર્શ્વનાથજી, ૮ પ્રતિમાજી જ કાઉસ્સગ્ગીયા ૩ ધાતુના ૮ સિદ્ધચકજી ૧ વિશિ ૧૧ જેડી પગલાં શેઠની પિળ મુળનાયક શ્રી શાન્તિનાથજી, ૧૦ પ્રતિમાજી, ૧ જેડી પગલાં, ૪૮ કાઉસ્સગ્ગીયા, ૭૭ ધાતુના ૧૮ સિદ્ધચક્રજી, ૩ ચેવિશિ 1 દહેરાસર ઉપરના ચકાપકાની ખડકી ઘર દહેરાસર ૧૪ ધાતુના પ્રતિમાજી ૮ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચકજી For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન નીશાપેાળ ઘર દહેરાસર-મૂળનાયક શ્રી ગાડી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૧૦ ધાતુના ૨ કાઉસ્સગીયા ૫ સિદ્ધચક્રજી ૧ ચેાવિશિ ૧ મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીનું શિખરવાળુ' દહેરાસર ૪ પ્રતિમાજી ૪ ધાતુના ૧૪ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી ૨ જગવલ્લભ પાર્શ્વનાથજી-ઉપર મૂળનાયક ચિંતામણી શ્રી પાર્શ્વનાથ ને સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૨૭ પ્રતિમાજી ૧૧૧ ધાતુના ૧૩ સિદ્ધચક્રજી, પાંચ પ્રતિમાજી પદ્માવતી માતાની ઉપરના ૧૦૩ કાઉસ્સગીયા ૨ ચાવિશિ ૨ કારણીના ૨૯ દહેરાસર ઉપર ભેાંયરામાં—મૂળનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગીયા ૧૫ ધાતુના ૮ સિદ્ધચક્રજી ૧ ચાવિશિ ૨ કારણીના ખેતરપાળની પાળ મુળનાયક શ્રી સંભવનાથજી ૨૮ પ્રતિમાજી, ૧ જોડી પગલાં, ૧૩૦ ધાતુના ૩૦ કાઉસ્સગીયા, ૨ કારણીના ૩૩ સિદ્ધચક્રજી ૪ ચેાવિશિ૧ચૌમુખજી ૧ દહેરાસર ઉપરના ૩૩૭ ઘર દહેરાસર–મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૪ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી મહુરતપાળ–મુળનાયક શ્રી શીતળનાથજી. ૮ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી, ૧૧ કાઉસ્સગીયા ૨૦ ધાતુના ૨૨ સિદ્ધ ચક્રજી ૧ ચાવિશિ ૪ દહેરાસર ઉપરના ગુસા પારેખની પાળ :-મૂળનાયક શ્રી ધનાથજી, ૨૨ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રી જિન તીર્થ દર્શન ૭ પ્રતિમાજી, ૧૬ ધાતુના ૨ કેરણના ૨૦ કાઉસ્સગીયા ૧૫ સિદ્ધચકજી ૧ વિશિ ઘર દહેરાસર-૧-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૩ ધાતુના પ્રતિમાજી ૨ સુખડના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૨. મૂળનાયક શ્રી શાન્તિનાથ, ૧૧ ધાતુની પ્રતિમાજી ૪ કાઉસગીયા ૪ સિદ્ધચકજી ૧ વિશિ રૂપાસુરચંદની પળ મુળનાયક શ્રી વાસુપૂજ્યજી ૩૯ પ્રતિમાજી ૭૫ કાઉસગ્ગીયા ૨૧૯ ધાતુના પ્રતિમાજી ૩૫ સિદ્ધચકજી ૩ચોવિશિ ૧ ચૌમુખજી પાષાણના ૧ ધાતુના ચૌમુખજી ર દહેરાસર ઉપર ઘર દહેરાસર મૂળનાયક શ્રી આદિનાથ ૧૧ ઘાતુના પ્રતિમાજી ૬ કાઉસગીયા ૧ સિદ્ધચકજી ૨ મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૧૦ ધાતુની પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી ૧ ચોવિશિ ૩ મુળનાયક શ્રી વાસુપૂજ્યજી ૧ જેડી પગલાં ૧૧ ધાતુના ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી - ધનપીપળીની ખડકી મૂળનાયક શ્રી વાસુપૂજ્યજી ૬ પ્રતિમાજી ૧૭ ધાતુના ૬ કાઉસગ્ગીયા ૧૩ સિદ્ધચક્રજી ૧ ચેવિશિ ઘાંચીની પિળ મૂળનાયક શ્રી સંભવનાથજી ૨૯ પ્રતિમાળ ૧ ગૌતમસ્વામી ૯૦ કાઉસગ્ગીયા ૧૬૧ ધાતુના ૪૭ સિદ્ધચક્રજી ૩ ચોવિશિ ૧ ચૌમુખજી For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૩૯ મેડા ઉપર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૩ પ્રતિમાજી ૧ રત્નના ૧ ડી પગલાં ૩૯ ધાતુના ૯ સિદ્ધચકજી ઘર દહેરાસર ૧ મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૫ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચકજી ૨ મુળનાયક શ્રી આદિનાથજી ૯ ધાતુના પ્રતિમાજી ૧ જેડી પગલાં ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૩ મૂળનાયક શ્રી આદિનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી ૪ મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૫ ધાતુના પ્રતિમાજી ૧ જેડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી ( ૫ મૂળનાયક શ્રી આદિનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ડહીની ખડકી મૂળનાયક શ્રી વિમળનાથજી ૧૪ પ્રતિમાજી ૫ જેડી ધાતુનાં પગલાં ૧૪ કાઉસગ્ગીયા ૩૩ ધાતુના ૨ કેરણીના ૨૩ સિદ્ધચક્રજી ઘરદહેરાસર:-મુળનાયક શ્રી અજિતનાથજી ૮ પ્રતિમાજી ૩૨ ધાતુના ૧૬ કાઉસ્સગીયા ૪ સિદ્ધચકજી લવારની પળ મૂળનાયક શ્રી અજિતનાથજી ૩ પ્રતિમાજી ૧૬ ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા ૫ જોડી પગલાં ૭ સિદ્ધચકજી ૧ ચવિશિ ૧ ચૌમુખજી માંડવીની પિળસુરદાસ શેઠની પોળ-મૂળનાયક શ્રી કુથુંનાથજી, ૧૭ પ્રતિમાજી, ૪૧ ધાતુના, ૫૦ કાઉસ્સગીયા, ૨ કેરેણિના ૧૫ સિદ્ધચકજી ૨ વિશિ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ३४० શ્રી જિન તિર્થ દર્શન મેડા ઉપર-મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજી ૧૮ પ્રતિમાજી, ૧૦૫ ધાતુના ૫૦ કાઉસ્સગયા ૫૦ સિદ્ધચકજી. શીખરજીની પિળ. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૨૯ પ્રતિમાજી ૭૦ ધાતુના, ૩૬ કાઉસ્સગીયા ૨૮ સિદ્ધચકજી ૩ ચેવિશિ ૨ ચૌમુખજી ૩ દહેરાસર ઉપરના. લાલાભાઈની પિળ-મૂળનાયક શ્રી વિમલનાથજી, ૯ પ્રતિમાજી ૩૬ ધાતુના ૧૦ કાઉસ્સગીયા ૧૫ સિદ્ધચક ૨ ચોવિશિ, નાગજી ભુદરની પિળ-મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૨૯ પ્રતિમાજી, ૧ રત્નના, ૫૪ કાઉસ્સગીયા, ૨૦૫ ધાતુના ૩ ચાંદિના ૪૬ સિદ્ધચકજી, ૭ ચેવિશિ ૨ દહેરાસર ઉપરના ભોંયરામાં-મૂળનાયક શ્રી આદિનાથજી ૯ પ્રતિમાજી ૨ સિદ્ધચકચ્છ, મેડા ઉપર-મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૭ પ્રતિમાજી, ૧ જેડી પગલાં ૨૦ કાઉસ્સગીયા, ૨૩૮ ધાતુના ૧૨૦ સિદ્ધચકજી ૨ ચૌમુખજી ધાતુના ૧ ચૌમુખજી ૧ પાષાણના ઘર દહેરાસર–૧–મૂળનાયક શ્રી ધર્મનાથજી ૫ ધાતુના ૨ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૨ મુળ નાયક શ્રી અજિતનાથજી, ૯ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગીયા ૨ સિદ્ધચક. ૩ મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૧ વિશિ ૧ દહેરાસર ઉપર. For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૪૧ ઢાળનીપળ-મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૧૨ પ્રતિ માજી, ૪૯ ધાતુના, ૨૨ કાઉસ્સગીયા ૨ કેરણું ૩૦ સિદ્ધચકજી ૨ વિશિ 1 દહેરાસર ઉપરના, વાઘેશ્વરનીપળ-મુળનાયક શ્રી આદિનાથજી, ૧૭ પ્રતિમાજી, ૧૪૩ ધાતુના ૬૮ કાઉસ્સગીયા, ૮ કેરણીના ૩૪ સિદ્ધચકજી ૨ વિશિ કામેશ્વરનીપળ-મુળનાયક શ્રી સંભવનાથજી, ર૭ પ્રતિમાજી, ૧૦૫ ધાતુના ૩૭ સિદ્ધચકજી, ૩૪ કાઉસગીયા ૪ વિશિ 1 દહેરાસર ઉપર જમાલપુર ટેકરશાનીપળ-મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૨૬ પ્રતિમાજી, ૧ ગૌતમસ્વામી ૧૩૩ ધાતુના ૬૨ કાઉ– સ્ટગીયા ૧૦૨ સિદ્ધચકજી ૬ કરણના ૨ વિશિ ૧ દહેરાસર ઉપર ભેંયરામાં મુળનાયક શ્રી આદિનાથજી ૯ પ્રતિમાજી ૨ જેડી પગલાં ૨ કાઉસગીયા ૧૩ ધાતુના ૩ સિદ્ધચકજી, ૧ વિશિ મેડાઉપર-મુળનાયક શ્રી નેમિનાથજી ૧૨ પ્રતિમાજી, ૧ જેડી પગલાં ૧૧ કાઉસગીયા ૪ કેરણીને ૧ સિદ્ધચકજી ૧ ચૌમુખજી શેઠ આણંદજી કલ્યાણજીની ચાલી–મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૧૩ ધાતુના ૧ સિદ્ધચકજી ઝાંપડાનીપળ-મુળનાયક શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી ૭૮ ધાતુના ૫૦ કાઉસ્સગીયા ૨ કેરણીના ૨૯ સિદ્ધચકજી ૬ વિશિ ૨ દહેરાસર ઉપર For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રી જિન તીર્થ દર્શન મેડાઉપર-મુળનાયક શ્રી મહાવીર સ્વામી, ૮ પ્રતિમાજી ૨૦ કાઉસ્સગીયા ૨ કેરણીના ૯૧ ધાતુના, ૯ સિદ્ધચકજી રાજામહેતાની પિળ-તોડાનીપળ-મુળનાયક શ્રી આદિ નાથજી ૧૪ પ્રતિમાજી ૧ સ્ફટીક રત્નના, ૧૨૪ ધાતુના, ૪૬ કાઉસ્સગીયા ૧ ડી પગલાં ૨ કેરણીનો ૪૬ સિદ્ધચક્રજી ૨ ચેવિશિ લક્ષ્મીનારાયણની પિળ-મુળનાયક શ્રી કુંથુનાથજી, ૧૧ પ્રતિમાજી ૧ સ્ફટીકરત્નના, ૮૦ ધાતુના ૩૪ કાઉસ્સગીયા ૨ કેરણીના ૨૮ સિદ્ધચકજી ૧ વિશિ બહાર મંડપને ૭ પ્રતિમાજી ૧૩ ધાતુના, કાઉસ્સગીયા ૯ સિદ્ધચકજી ૧ ચવિશિ મનસુખભાઈની પોળ-મુળનાયક શ્રી નમિનાથજી, ૧૯ પ્રતિમાજી ૩૬ ધાતુના, ૧૪ કાઉસ્સગીયા ૧૮ સિદ્ધચકજી ૨ વિશિ ર કેરણને મેડા ઉપર-મુળનાયક શ્રી સુમતિનાથજી ૧૮ પ્રતિમાજી ૪૬ કાઉસ્સગીયા, ૮૮ ધાતુના ૭૭ સિદ્ધચકજી ૧ વિશિ ઘર દહેરાસર-મુળનાયક શ્રી સુમતિનાથજી ૯ ધાતુના, ૬ કાઉસ્સગીયા ૪ સિદ્ધચકજી. કાળુશીની પિળ –મુળનાયક શ્રી સંભવનાથજી ૨૫ પ્રતિ માજી ૧૪ કાઉસ્સગીયા, ૬૮ ધાતુના, ૧પ સિદ્ધચકજી ૪ વિશિ. ભેંયરામાં મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૧૧ પ્રતિમાજી, ૩૬ કાઉસ્સગીયા પર કેરણના ૨ ધાતુના, ૩ સિદ્ધચકજી ૩ ચેવિશિ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૪૩ —— — મેડા ઉપર-મુળનાયક શ્રી શાન્તિનાથજી ને અજિતનથજી ૧૦ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૯૧ ધાતુના પ્રતિમાજી ૨૭ કાઉસ્સગીયા, ૨૧ સિદ્ધચકજી ૪ વિશિ ૨ મુળનાયક શ્રી વ્રજચિંતામણી પાર્શ્વનાથ ૧૧ પ્રતિમાજી, ૩૮ કાઉસ્સગીયા, ૬૧ ધાતુના, ૯ સિદ્ધચકજી ૨ કેરણીને ૩ ચેવિશિ પાંજરાપોળ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૭ પ્રતિમાજી, પપ ધાતુના ૨ કેરણીના, ૨ કાઉસ્સગ્ગીયા, ૭ સિદ્ધચકજી ૧ વિશિ. ભેંયરામાં મુળનાયક શ્રી સુમતિનાથજી ૫ પ્રતિમાજી ૧૦ ધાતુના ૧૨ કાઉસગ્ગીયા ૧ સિદ્ધચકજી ૨ મુળનાયક શ્રી શીતળનાથજી, ૨૨ પ્રતિમાજી ર૪ ધાતુના ૧૪ કાઉસ્સગ્ગીયા ૧૭ સિદ્ધચકજી ૧ વિશિ. ૩ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૪ પ્રતિમાજી ૯ ધાતુના ૧૩ સિદ્ધચકજી ભેંયરામાં -મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૪ મુળનાયક શ્રી શાશ્વતા ઝષભ ચંદ્રાનન વારિણ ને વર્ધમાનસ્વામી ૧૪ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગ્ગીયા ૬ કેરણીના ૨૮ ધાતુના ૧૭ સિદ્ધચકજી ૧ વિશિ ૧ દહેરાસર ઉપર નગરશેઠનીવડે ઘર દહેરાસર – મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૨ સફટીકના ૩૩ ધાતુના ૨૯ કાઉસગીયા ૧૬ સિદ્ધચકજી ૨ ચેવિશિ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન મારીયા પાર્શ્વનાથજીની ખડકી ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૧૧ પ્રતિમાજી ૧ પદ્માવતી માતાજીના ઉપરના ૩૫ ધાતુના ૧૮ કાઉસ્સગ્ગીયા ૧૧ સિદ્ધચક્રજી ૨ ચાવિશિ ૨ કારણીના ૧ દહેરાસર ઉપરના ૨ મુળનાયક શ્રી ધનાથજી ૯ પ્રતિમાજી ૧૦ ક્રાઉસગ્ગીયા, ૧૭ સિદ્ધચક્રજી, ૫૬ ધાતુના, ૨ ચાવિશિ દેવસાને પાડા ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી ૬૨ કાઉસ્સગ્ગીયા ૧૨૦ ધાતુના ૨૦ સિદ્ધચક્રજી ૨ ચાવિશિ૧ દહેરાસર ઉપર મંડપમાં મુળનાયક શ્રી ૩૪૪ અભિનંદનસ્વામી ૧૩ પ્રતિમાજી ૨ મુળનાયક શ્રી ધનાથજી ૧ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૨ કારણીના ૩ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૫ પ્રતિમાજી ૬૧ કાઉસ્સગ્ગીયા ૨ કારણીના ૧૨૩ ધાતુના ૪૮ સિદ્ધચક્રજી ૧ ચેાવિશિ ૧ દહેરાસર ઉપર ભોંયરામાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ૧૦ ધાતુના ૬ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૧ ચાવિશિ ૪ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૫ પ્રતિમાજી ૪૧ ધાતુના ૧૬ કાઉસ્સગ્ગીયા ૨ કારણીના ૩૭ સિદ્ધચક્રજી ભોંયરામાં મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૫ ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી દાદાસાહેબની પાળ ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૧ પ્રતિમાજી ૨ ગૌતમસ્વામી ૪ જોડી પગલાં ૩૦ કાઉ For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૪૫ સ્સગ્ગીયા, ૫૮ ધાતુના ૩૧ સિદ્ધચકજી ૧ વિશિ ૧ ચૌમુખજી ૨ મુળનાયક શ્રી આદિનાથજી, ૨૮ પ્રતિમાજી જેસંગભાઈની વાડી–મૂળનાયક શ્રી આદિનાથજી ૧૦ પ્રતિમાજી ૨ રત્નના ૨૭ ધાતુના ૬ કાઉસગીયા ૧૨ સિદ્ધચકજી ૧ ચેવિશિ શેખને પાડો–૧મૂળનાયક શ્રી શાતિનાથજી ૨૨ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૨૦ કાઉસ્સગીયા ૧૦ ધાતુના ૮ કેરણીના ૪૮ સિદ્ધચક્રજી જ વિશિ ૨ ધાતુના ચૌમુખજી ૧ દહેરાસર ઉપર ૨ મૂળનાયક શ્રી વાસુપૂજ્યજી ૧૬ પ્રતિમાજી ૭૪ ધાતુના ૧ ગૌતમ સ્વામી ૩ સિદ્ધચકજી ૨ કેરણીના ૪૪ કાઉસગીયા ૧ જેડી પગલાં ૧ ચેવિશિ ૩ મૂળનાયક શ્રી શીતલનાથજી ૧૭ પ્રતિમાજી ૬૬ ધાતુના ૨૩ કરણના ૪૨ કાઉસ્સગીયા ૨૧ સિદ્ધચકજી ૨ ચેવિશિ ૩ દહેરાસર ઉપરના ૪. મૂળનાયક શ્રી અજિતનાથજી ૨૭ પ્રતિમાજી ૭૦ ધાતુના ૧ ડી પગલાં ૩૭ કાઉસ્સગીયા ૪૬ સિદ્ધચકજી ૨ વિશિ ૧ ચૌમુખજી ૧ દહેરાસર ઉપર ઘર દહેરાસર-મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ધનાસુથારની પિળ લાવરીની પિળ ઘર દહેરાસર મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૨ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી ૧૭ ધાતુના ૬ કાઉસ્સગીયા ૩ સિદ્ધચકજી ૧ ચવિશિ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૨૯ પ્રતિમાજી ૭૫ ધાતુના ૪૬ કાઉસ્સગીયા ૧૩ સિદ્ધચક્રજી ૪ ચોવિશિ ૧ દહેરાસર ઉપર ૩૪૬ ભોંયરામાં ૮ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી, ૨ જોડી પગલાં ૨૯ કાઉસ્સગીચા ૪ કારણીના ૬ સિદ્ધચક્રજી લાવરીની પાળ મુળનાયક શ્રી વાસુપુજ્ય સ્વામી ૭ પ્રતિમા ૯ ધાતુના, ૪ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ હાંલ્લા પોળ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩૯ પ્રતિમાજી, ૬૮ કાઉસ્સગીયા, ૨ કારણીના ૧૩૮ ધાતુના ૨૪ સિદ્ધચક્રજી ૧ ચૌમુખજી ૨ ચોવિશિ ૨ મુળનાયક શ્રી કુંથુનાથજી ૮ પ્રતિમાજી ૧ જોડી પગલાં ૭ કાઉસ્સગીયા ૧૭ ધાતુના પ૯ સિદ્ધચક્રજી, ૩ ચોવિશિ ભોંયરામાં ૬ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૧૩ ધાતુના ૨ કારણીના ૨ કાઉસ્સગીયા ૧ સિદ્ધચક્રજી શામળાની પોળ ૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૨૨ પ્રતિમા, ૪૪ ધાતુના ૧૮ કાઉસ્સગીયા ૪ કારણીના ૧૦ સિદ્ધચક્રજી, ૨ ચેાવિશિ મેડા ઉપર–મુળનાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથજી, ૪૦ પ્રતિમાજી ૪ જોડી પગલાં ૯૦ ધાતુના ૬૩ કાઉસ્સગીયા ૨ કારણીના, ૮ સિદ્ધચક્રજી. ૨ દહેરાસર ઉપરના, ૨ મુળનાયક શ્રી શ્રેયાંસનાથજી, ૨૪ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી, ૩૦ કાઉસ્સગીયા ૨૨ સિદ્ધચક્રજી, ૪૬ ધાતુના, ચાવિશિ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૪૭ ૩. મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૨૨ પ્રતિમાજી, ૧ ગૌત મસ્વામી ૧ ફટકારત્નના, ૧ જોડી પગલાં, ૪૮ કાઉન્સગીયા, ૮૮ ધાતુના ૧૯ સિદ્ધચક, ૩ ચેવિશિ, ૨ દહેરાસર ઉપરના | મેડાઉપર-મુળનાયક શ્રી વાસુપુજ્યજી, ૧૦ પ્રતિમાજી ૧ રત્નના ૨ ડી ધાતુના પગલાં ૧ જેડી પગલાં પાષાણ નાં ૬ કાઉસ્સગયા ૪૭ ધાતુના ૨૫ સિદ્ધચકજી, ઘર દહેરાસર-મુળનાયક શ્રી શાન્તિનાથજી, ૪ ધાતુના ૩ સિદ્ધચકજી શાહપુર કુવાવાળી પિળ-મુળનાયક શ્રી સંભવનાથજી ૨૨ પ્રતિમાજી ૮ કાઉસ્સગીયા, ૩૯ ધાતુના, ૧૭ સિદ્ધચકજી ૧ વિશિ 1 દહેરાસર ઉપરના, | દરવાજાને ખાંડ-૧ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૫ પ્રતિમાજી, ૧૧ ધાતુના ૬ કાઉસ્સગીયા પસિદ્ધચકજી ૨-મુળનાયક શ્રી કુંથુનાથજી, ૫ પ્રતિમાજી, ૯ ધાતુના ૬ કાઉસ્સગીયા ૫ સિદ્ધચકજી ૧ ચૌમુખજી. ચુનારાને ખાંચે-મુળનાયક શ્રી વિમળનાથજી ૭ પ્રતિમાજી ૧૨ ધાતુના, ૮ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપરના ૨ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી, ૨૦ ધાતુના ૭ સિદ્ધચક્રજી ૧૨ કાઉસ્સગીયા ઘરદહેરાસર મુળનાયક શ્રી શિતલનાથજી ૬ પ્રતિમાજી ધાતુના ૫ સિદ્ધચક્રજી ૧ ચેવિશિ, ૨ કાઉસ્સગીયા For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન મંગળ પ રેખના ખાંચો—મુળનાયક શ્રી ગાડી પાર્શ્વ – નાથજી ૧૨ પ્રતિમાજી, ૨૪ ધાતુના ૨ કારણીના ૧૦ કાઉસ્સગીયા ૭ સિદ્ધચક્રજી ૨ ચોવિશિ ૩ દહેરાસર ઉપર ૨ મુળનાયક શ્રી શાન્તિનાથ સ્વામી ૫ પ્રતિમાજી ૩૬ ધાતુના ૧૨ કાઉસ્સગીયા ૧૫ સિદ્ધચક્રજી ૨ . ચોવિશિ ૧ ચૌમુખજી ૨ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૨૦ ધાતુના ૯ કાઉસ્સગીયા ૧ કારણીના ૨૫ સિદ્ધચક્રજીના ૩૪૮ પાડાપાળ મુળનાયક શ્રી નમિનાથજી ૨૬ પ્રતિમાજી ૧ ગૌતમ સ્વામી ૧૬૯ ધાતુના ૧ જોડી પગલાં ૬ કારેણીના ૮૫ કાઉસ્સગીચા ૫૫ સિદ્ધચક્રજી ૨ ચાવિશિ ૧ સ્ફટીક રત્નની ભોંયરામાં મુળનાયક શ્રી વિમલનાથજી ૫ પ્રતિનાજી ૨ કાઉસ્સગીયા ૨ ધાતુના ૧ સિદ્ધચક્રજી ૨ કારેણીના મેડા ઉપર મુળનાયક શ્રી ચિંતામણી ગાર્શ્વનાથજી ને શાન્તિનાથજી ઃ પ્રતિમાજી ૩ ધાતુના ૩ સિદ્ધચક્રજી ગાડીપાર્શ્વનાથજી ૨ કાઉસ્સગીયા સારંગપુર તળીયાની પાળ ૧ મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧૩ પ્રતિમાજી ૩૨ ધાતુના ૧૨ કાઉસ્સગ્ગીયા ૧૦ સિદ્ધચક્રજી ૨ ચોવિશિ ૨ દહેરાસર ઉપરના. ઘર દહેરાસર મુળનાયક શ્રી સુમતિનાથજી ૧૪ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગ્ગીયા ૧૧ સિદ્ધચક્રજી ૨ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૩ પ્રતિમાજી ૧૨ ધાતુના ૬૦ કાઉસ્સગ્ગીયા ૨૫ સિદ્ધચક્રજી ૪ ચોવિશિ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૪૮ ૩ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૨ પ્રતિમાજી ૫૧ ધાતુના.. ભેંયરામાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિમાજી ૪ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચકજી મેડા ઉપર : મુળનાયક શ્રી શાન્નિનાથજી ને આદિનાથજી ૪૫ પ્રતિમાજી ૧૦૦ ધાતુના ૪૪ કાઉસ્સગ્ગીયા. ૧૬૫ સિદ્ધચકજી ચાર રસ્તા-મૂળનાયક શ્રી સંભવનાથજી ૫ પ્રતિમાજી ૧૨ ધાતુના ૧ સિદ્ધચકજી ૮ કાઉસ્સીયા ૧ વિશિ ખાડીયા ગેલવાડ–મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૨. ધનાસુથારની પિળ જુન માઝનવાડે મુળનાયક શ્રી સુમતિનાથજી ૭ પ્રતિમાજી ૨૧ ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા. ૨૬ સિદ્ધચક્રજી ૧ દહેરાસર ઉપર પંચભાઈની પિળ ૧ મુળનાયક શ્રી આદિનાથજી ૧૯ પ્રતિમાજી ૯૫ ધાતુના ૫૬ કાઉસ્સગ્ગીયા ૪ લેડી પગલાં પપ સિદ્ધચકજી ૪ વિશિ - ૨ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૬ પ્રતિમાજી ૯૫ ધાતુના ૫૮ કાઉસગ્ગીયા ૫ જેડી પગલાં ૧૭ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ ઘર દહેરાસર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૨ ધાતુના પ્રતિમાજી ૬ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચક્રજી કીકાભટની પિળ મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૨ પ્રતિમાજી ૪૨૦ ધાતુના ૮ કાઉસગ્ગીયા ૨૫ સિદ્ધચકજી ૧ ચોવિશિ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ શ્રી જિન તીર્થ દર્શન ' મેડા ઉપર મુળનાયક શ્રી વિમળનાથજી ૭ પ્રતિમાજી ૧ જેડી પગલાં ૪ કાઉસ્સગ્ગીયા ૯ સિદ્ધચકજી ૧ ચોવિશિ ૧૦ ધાતુના પ્રતિમાજી લુણાવાડા મેટી પળ મુળનાયક શ્રી સંભવનાથજી ૬ પ્રતિમાજી ૪૧ ધાતુના ૧૪ કાઉસ્સગ્ગીયા ૬ સિદ્ધચક્રજી - શાહપુર મેડા ઉપર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧૦ કાઉસ્સગ્ગીયા ૨૦ ધાતુના ૧૮ સિદ્ધચક્રજી રતનપળ નગીનાળ મુળનાયક શ્રી આદિના) ૧૨ પ્રતિમાજી ૧રત્નનો ૧ જોડી પગલાં ૨૦ કાઉસ્સગીયા ૨ કેરણના ૮૨ ધાતુના ૨૮ સિદ્ધચકજી ૧ ચોવિશિ ૩ ચૌમુખજી શેઠની પિળ ઘર દહેરાસર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૯ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચકજી ૪ કાઉસ્સગીયા ૧ ચોવિશિ :- .. - ફતેહભાઈની હવેલી ઘર દહેરાસર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૨ ધાતુના પ્રતિમાજી ૧૧ કાઉસગીયા ૬ સિદ્ધચક્રજી , ગોલવાડ મુળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ૩ પ્રતિમાજી ૨ સ્ફટીકના ૮ કાઉસ્સગ્ગીયા ૧૫ ધાતુના ૨ સિદ્ધચક્રજી ઘીકાંટા લાલભાઈ શેઠને વડે ઘર દહેરાસર ચૂળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૧ તારા મંડળની ૧ સ્ફટીકની ૧૪ કાઉસ્સગ્ગીયા ૨૪ ધાતુના ૫ સિદ્ધચકજી - મગનભાઈની વાડી મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ૨૨ ધાતુના ૬ કાઉસગીયા ૧૯ સિદ્ધચક્રજી For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૫૧ ઘર દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૮ પ્રતિમાતી ૩૨ ધાતુના ૧૬ કાઉસ્સગ્ગીયા ૪ સિદ્ધચક્રજી શેઠ જેશીગભાઈ ડાહ્યાભાઈના અંગલે ઘર રહેરાસર મુળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૯ ધાતુના ૬ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચક્રજી શેઠ ભાગીલાલ મગનલાલના બંગલા ઘર દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૧૧ પ્રતિમાજી ધાતુના ૬ કાઉસગ્ગીયા ૨ સિદ્ધચક્રજી શેઠ હરિલાલ કાપડિયાના બંગલા ઘર દહેરાસર ૧ ચાવિશિ ૧ સિદ્ધચક્રજી શેઠ લલ્લુરાયજી જૈન ખોડિંગ દહેરાસર :-મુળનાયક શ્રી આદિનાથજી ૩ પ્રતિમાજી ૪ ધાતુના ૨ કાઉસ્સગ્ગીયા ૨ સિદ્ધચક્રજી ૧ ચેાવિશિ૧ દહેરાસર ઉપરના નવર’ગપુરા છેટાલાલ કાલસાવાળાના ખુંગલે ઘરહેરાસર મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૨ સ્ફટીક રત્નના ૯ ધાતુના ૫ સિદ્ધચક્રજી ૪ કાઉસ્સગ્ગીયા સ્વસ્તીક સેાસાયટી શેઠ ચંદુલાલના બંગલા ઘરદહેરાસર મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ ધાતુના ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી સાડાફાઉન્ટનવાળાને ખંગલા મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧ પ્રતિમાજી ધાતુના ૧ સિદ્ધચક્રજી કલ્યાણ સાસાયટી મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી ૬ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચક્રજી ૧ ચાવિશિ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી જિન તીર્થ દર્શન ચીમનલાલ જેસીંગભાઈને બંગલે ઘર દહેરાસરમૂળનાયક શ્રી વાસુપૂજયજી ૧ વિશિ ૧ સિદ્ધચક્રજી શેઠ બકુભાઈ મણલાલને બંગલ-મૂળનાયક શ્રી શાન્તિનાથજી પ્રતિમાજી ૮ ધાતુના ૨ કાઉસગીયા ૭ સિદ્ધચકચ્છ શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલય-મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ પ્રતિમાજી ૧ ધાતુના ૧ સિદ્ધચકજી જૈન સોસાયટી-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૪ પ્રતિમાજી ૧૫ ધાતુના ૬ કાઉસગીયા ૪ સિદ્ધચકજી ૧ વિશિ ૭ દહેરાસર ઉપર શેઠ રતિલાલ તેલીને બંગલે ઘર દહેરાસર-મૂળનાયક શ્રી અજિતનાથજી ૮ પ્રતિમાજી ધાતુના ૧ સિદ્ધચકજી ૧ વિશિ ૪ કાઉગિયા શેઠ કસ્તુરભાઈ મયાભાઈને બંગલે ઘર દહેરાસરમુળનાયક શ્રી શાન્તિનાથજી ૩ પ્રતિમાજી ધાતુના ૨ કાઉસ્ટ્રગીયા ૧ સિદ્ધચકજી - શેઠ માણેકલાલભાઈને બંગલે–મુળનાયક શ્રી સંભવનાથજી ૧૦ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૧ વિશિ 1 દહેરાસર ઉપરના | દશાપોરવાડ સેસાયટી મુળનાયક શ્રી શીતલનાથજી પ પ્રતિમાજી, ૩ દહેરાસર પાછળ ભમતીમાં ૧૮ ધાતુના. ૧૨ કાઉસગ્ગીયા ૩ સિચ્ચક્ર ૧ એવિશિ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન મહાવીર જૈન વિદ્યાલય-મુળનાયક શ્રી અજિતનાથજી ૬ પ્રતિમાજી ૪ ધાતુના ૪ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી અરૂણ સાસાયટી મુળનાયક શ્રી વાસુપુજ્યજી ૯ પ્રતિમાજી, હું ધાતુના, ૪ કાઉસ્સગ્ગીયા ૪ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ ૧૧ પ્રતિમા દહેરાસર ઉપરના મરચન્ટ સે।સાયટી ૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી, ૬ પ્રતિમાજી ૧૧ ધાતુના ૬ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચક્રજી ૧ દહેરાસર ઉપરના ર. મુળનાયક શ્રી શાન્તિનાથજી, ૧ પ્રતિમાજી ૧૩ ધાતુના ૧ ગૌતમસ્વામી ધાતુના ૮ કાઉસ્સગ્ગીયા ૫ સિદ્ધ— ચક્રજી ૧ ચોવિશિ મણીનગર :--મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ૫ પ્રતિમાજી, ૪ ધાતુના, ૨ કાઉસ્સગીયા ૨ કારણીના ૫ સિદ્ધચક્રજી, ૧ દેહેરાસર ઉપરના નરોડા :-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૬ પ્રતિમાજી ૩ પદ્માદેવી ઉપરના, ૪ ધાતુના ૨ કાઉસ્સગીયા ૧૭ સિદ્ધચક્રજી સરસપુર :—મૂળનાયક શ્રી સુમતિનાથજી ૫ પ્રતિમાજી ૨૧ ધાતુના ૮ કાઉસ્સગીયા, ૨૧ સિદ્ધચક્રજી, ૧ ચાવિશિ, ૧ દહેરાસર ઉપરના. " ૩૫૩ હરિપુર :–મૂળનાયક શ્રી વાસુપૂજ્યજી, ૧૩ પ્રતિમાજી ૪ ધાતુના ૮ સિદ્ધચક્રજી, ૧ ચેાવિશિ ૧ દેરાસર ઉપર ૨ કારણીના ભોંયરામાં :-મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧૦ પ્રતિમાજી ૬ કાઉસ્સગીયા ૨ કારણીના For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી જિન તીર્થ દર્શન રાજપુર -મૂળનાયક શ્રી સંભવનાથજી ૧૩ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૬ કાઉસગીયા ૧ વિશિ ૧ ચૌમુખજી ૬ કરણીના ભોંયરામાં –મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૯ પ્રતિમાજી ૮ કાઉસગીયા દ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૮ કરણના વાડજ :-મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧ પ્રતિમાજી ૮ ધાતુના ૪ કાઉસગીયા પ સિદ્ધચકેજી હિડીભાઈની વાડી-મૂળનાયક શ્રી ધર્મનાથજી, ૧૨ પ્રતિમાજી ૧૫ ધાતુના, ૧ ગૌતમસ્વામી, ૬ કરણના ૧૯ કાઉસગીયા 4 સિદ્ધચકછ છ દેરાસર ઉપર ભોંયરામાં-મૂળનાયક શ્રી ધર્મનાથજી, શાન્તિનાથજી ૬ પ્રતિમાજી, ૧ જોડી પગલાં ૧ ધાતુના ૨ સિદ્ધચકજી ૩ દેરાસર ઉપરના મેડા ઉપર:-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી ૩ ધાતુના, ૪ કાઉસગીયા, ૧ ચવિશિ, ૧ સિદ્ધચકજી * કેશવનગર:–મૂળનાયક શ્રી શાન્તિનાથજી (અદભૂતદાદા) ૧ પ્રતિમાજી ૩ ધાતુના, ૧ દ્રિચક જ. - મેડા ઉપર :–મૂળનાયક શ્રી શીતલનાથજી ૧ર પ્રતિમાજી, ૨ કાઉક્સગીયા ૨ કેરણીના ૩ દેરાસર ઉપરના હઠીભાઈની વાડીમાં કુલ ૨૬૨ પ્રતિમાજી, ૯૦ કાઉસગીયા, ૧પ૪ ધાતુના પ્રતિમાજી ૩૩ સિદ્ધચક દરવાજાના મેડા ઉપર :-મૂળનાયક શ્રી આદિનાથજી ૧ ચૌમુખજી ૧ સિદ્ધચકજી ભમતીમાં દહેરી પર છે તેમાં કુલ ૨૨૭ પ્રતિમાજી, ૬૯ કાઉસ્સગીયા, ૧૨૮ ધાતુના ર૭ સિદ્ધચકજી ૧ જોડી પગલાં. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩પપ કાલુપુર ભંડેરી પિળ-મૂળનાયક શ્રી સુમતિનાથજી ૧૫ પ્રતિમાજી રજેડી પગલાં ૧૩ કાઉસ્સગીયા, ૩૯ ધાતુના ૧૪ સિદ્ધચકજી ૩ ચેવિશિ કંસારાનું ડહેલું -સ્ટેશન પાસે મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી ૭ પ્રતિમાજી ૮ કાઉસગીયા ૨૪ ધાતુના ૩ સિદ્ધચકજી ૧ વિશિ સાબરમતી –મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી ૬ કાઉસગીયા ૩ કેરણીના ૧૪ ધાતુના, ૨ ચેવિશિ. ૬ સિદ્ધચકજી ૩ દેરાસર ઉપરના જમનાદાસ ચુનીલાલનો બંગલે ઘર દેરાસર-૪ ધાતુના ૩ સિદ્ધચકજી ૨ કાઉસ્સગીયા શેડ કસ્તુરભાઈ લાલભાઈને બંગલે ઘર દેરાસર : મૂળનાયક શ્રી શાંતિનાથજી ૯ ધાતુના પ્રતિમાજી, ૨ સિદ્ધચકજી ૧ર કાઉસગીયા શેઠ જમનાભાઈ ભગુભાઈને બંગલે ઘર દેરાસર:મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૯ ધાતુની પ્રતિમાજી ૪ સિદ્ધચકો ૬ કાઉસ્સગીયા ગીરધરનગર મૂળનાયક શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૩ દેરાસરની પાછળ ભમતીમાં ૯ ધાતુના, ૪ સિદ્ધચકજી, ૬ કેરીના ૨ વિશિ ૬ દેરાસર ઉપર. અમદાવાદ (રાજનગર) માં આવેલ કુલ મુખ્ય દહેરાસરે ૧૪૦ ઘર દહેરાસરે ૭૭માં આવતાં જિનબિલ્બનો કુલ ટેટલની યાદિ :-૩૪૯૭ પાષાણ પ્રતિમાજી ૧૯૮૬૯ધાતુના પ્રતીમાજી, ૪૭૧, કાઉસ્સગીયા, ૪૬૮૮ સિદ્ધચકજી, ૯૭ ચૌમુખજી, ૨૫૯ વિશિ, ૩૯ રત્નની પ્રતિમાજી, ૨૦૪ પગલાં જેડ, ૩૪૦ કારેણીના ૧૫૩ દહેરાસર ઉપરના ૩૩ ગૌતમ સ્વામી. For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ શ્રી જિન તીર્થ દર્શન શ્રી શત્રુંજય તીર્થ ઉપર બિરાજમાન શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ પ્રતિમાજીની કુલ આદિ. ૧ શ્રી આદિશ્વર દાદાને ગભારે. શ્રી સુમનનાથજી, મેરૂ પર્વત, નવા આદિશ્વરદાદા, શ્રી સહકુટ, શિખરજી, ચૌમુખજી, વીસ વિહરમાનજી, અષ્ટાપદજી, ચૌદ રત્નનું, ગણધર પગલાં શ્રી સીમંધર સ્વામી. શ્રી શાનિનાથજી, પુંડરીક સ્વામી આદિ ૧૬ દહેરાસરની પ્રતિમાજી વિગેરેની નોંધ. શ્રી આદિશ્વર દાદાની ૧ લી ડુંકની યાદિ ૧૮૩૦ પ્રતિમાજી, ૧૬૩૦ પગલાં જડ, ૭૯ કાઉસગીયા ૬૭ ધાતુના પ્રતિમાજી ૪ ચેવિશી ૫ ચૌમુખજી ૪૮ કેરણીને પ્રતિમાજી ૩૬ ભીંતમાંના ૧૦ દહેરાસર ઉપરના ૨ પણ પ્રતિમાજી. પુંડરીક સ્વામીના દહેરાસરની પ્રતિમાજીની નોંધ ૬૧ પ્રતિમાજી ૬ કાઉસગીયા, ૧ સિદ્ધચક્રજી ૯ ધાતુના પ્રતિમાજી ૪ કેરાલુના પ્રતિમાજી દાદાની ટુંકમાં પહેલી ભમતીની પ્રતિમાજીની નોંધ ૧૭૫ પ્રતિમાજી ૪૪ પગલાં જેડ, ૪૩ કેરણના ૨ દહેરાસર ઉપરના ૧૦ કાઉસ્સગીયા ૪ સિધચક્રજી ૨ ધાતુના ૪ ભીંતમાંના રાયણ પગલાંની દાદાની બીજી ભમતીની પ્રતિમાજીની નોંધ ૧૪૮ પ્રતિમાજી ૪૫૮ પગલાં જેડ, ૩ કાઉસ્સગીયા ૫ સિધચક, રપ ચૌમુખજી ૧ દહેરાસર ઉપરના For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૫૭ મોતીશા શેઠની ટુંક બીજીની પ્રતિમાજી વિગેરેની નોંધ પ્રતિમાજી ૧૮૧૬, પગલાં જોડી ૮, કાઉસગીયા ૪૧, સિદધચક ૮૭. ધાતુના પ્રતિમાજી, ૧૮૫ વિશિ ૧૭, ચે.મુખજી ૧૧, દહેરાની કરણીના ૩ પ્રતિમાજી, ૯ દહેરાસર ઉપર. ૨૨ પ્રતિમાજી પાંચ શિખરના દહેરામાં ૨૧ પ્રતિમાજી વિમળનાથજીના દહેરામાં ૮ ધાતુના ૬ જેડી પગલાં ૨ સિદ્ધચકજી ૧૪પર મતીશાહ શેડની ટૂંકમાં ગણધર પગલાં ૧ વિશિ ૭ ધાતુના બાલાભાઈની ટુંક ત્રીજી તેની પ્રતિમાજી વિગેરેની નોંધ ૨૪પ પ્રતિમાજી, ૬ જોડી પગલાં પ કાઉસ્સગીયાર સિધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી ૪ મુખ) ૧૩ દહેરાસર ઉપર પ્રેમચંદ મેદીની ટુંક ચેથી તેની પ્રતિમાજી વિગેરેની નોંધ ૪૧૭ પ્રતિમાજી, ૧૪૫ર ગણધરનાં પગલાં અને ૧૦ જેડી બીજા પગલાં જ કાઉસ્સગીયા ૧૫ સિધચકજી ૩૩ ધાતુના પ્રતિમાજી ૪ વિશિ ૭ મુખજી ૧૯ દહેરાસર ઉપર ૧૯ કેરણીના પ્રતિમાજી ૧૨ પણ પ્રતિમાજી. શેઠ હેમાભાઈ વખતચંદની ટુંક પાંચમી તેની પ્રતિમાજી વિગેરેની નોંધ - ૧૮૦ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૧૪ કાઉસ્સગીયા ૮ સિધ્ધચકજી ૧૬ ધાતુના પ્રતિમાજી ૩ વીશી ૧ ચૌમુખજી ૧૪ દહેરાસરની કરણીના પ્રતિમાજી ૩ પ્રતિમાજી દહેરાસર ઉપરના For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી જિન તીર્થ દર્શન ઉજમબાઈની છઠી કે તેની પ્રતિમાજી વિગેરેની નોંધ ૪૪ પ્રતિમાજી, ૬૦ ચૌમુખજી ૩ દહેરાસર ઉપરના સાકરપસીની સાતમી કે તેની પ્રતિમાજી વિગેરેની નોંધ ૧૭૩ પ્રતિમાજી, ૨૦ જોડી પગલાં, ૧ કાઉસગીયા ૯ સિદ્ધચકજી ૪ ધાતુના પ્રતિમાજી ૭ દહેરાસર ઉપરના પાંચ પાંડેના દહેરાસરના પ્રતિમાજી વિગેરેની નોંધ ૫ પાંડે ૧ કુંતાજી ૧ દ્રૌપદી, ચૌદરાજલેક ૧ સહસ્ત્રકુટ ૨ કાઉસગીયા ૧ વીશી ૧ ચૌમુખજી ૧૦ દહેરાસર ઉપરના ૧૦૨૪ પ્રતિમાજી સહસ્ત્રકુટના છે. ૧૭૦ વિહરમાન જીન ૧ અઢીદ્વિપ વિગેરે છે. છીપા વસીની કચેથીની પ્રતિમાજી વિગેરેની નોંધ - ૫૦ પ્રતિમાજી, ૪ જોડી પગલાં ૮ કાઉસગીયા ૨ મુખજી ૧૨ દહેરાસર ઉપરના સગાળ સમજીની ટૂંક નવમી પ્રતિમાજી વિગેરેની નોંધ - ૪૫૩ પ્રતિમાજી, ૩૨૪ પગલાં જેડ, ૧૪પર ગણધરનાં પગલાં, ૫ કાઉસગયા, ૧૩ સિધ્ધચક, ૩ ધાતુના પ્રતિમાજી, ૧૫ ચેવિશિ દ ચૌમુખજી, ૩ દહેરાસર ઉપરના ખરતર વસહીની દુકની પ્રતિમાજી વિગેરેની નોંધ ૧૪૧ પ્રતિમાજી, ૪ જેડી પગલાં, ૧૦ પણ પગલાં ૨ કાઉસ્સગીયા ૧૩ સિદ્ધચક, ૧૩ ધાતુની પ્રતિમાજી, ૧ ચૌમુખજી ૧૦ દહેરાસર ઉપરના ૧૯ પણ પ્રતિમાજી નરસી કેશવજીની દુકની પ્રતિમાજી વિગેરેની નોંધ - ૧૧૧ પ્રતિમાજી, ૧૪ કાઉસગીયા, ૧૮ ધાતુના For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ૩૫૮ પ્રતિમાજી ૩ સિદ્ધચક્રજી ૩ ચૌમુખજી બાબુના દહેરાસરની પ્રતિમાજી વિગેરેની નોંધ ૩૨૪ પ્રતિમાજી, ૧૦ કાઉસગીયા, ૨૦ ધાતુના પ્રતિમાજી. ૩ વિશિ ૧૯ સિદ્ધચકજી ૨ દહેરા ઉપર ૨ ચાંદીના પ્રતિમાજી. પુંડરીક સ્વામી આદિ દહેરના પ્રતિમાજીની ને ૬૭- પ્રતિમાજી. ૧૧ જેડી પગલાં, ૧૭ કાઉસ્સગ્ગીયા, ૫ સિદ્ધચકજી ૬૭ ધાતુના પ્રતિમાજી ૧૭ દહેરાઉપરના ૨ વિશિ : મુખજી ૭૫ પણ પ્રતિમાજી. ગીરનાર તીર્થ પર દહેરાસરમાંની પ્રતિમાજીની નોંધ - ૪૪૦ પ્રતિમાજી, ૭ ગૌતમસ્વામી ૧૨૬૮ પગલાં જોડ, ૧ ચૌમુખના ૨૨ કાઉસ્સગ્ગીયા ૭૯ કેરણીના પ સિદ્ધચકજી. મેકરવસી તથા સગરામ ની વિગેરે દહેરાની પ્રતિમાજીની નોંધ ૨૦૨ પ્રતિમાજી ૮ ચૌમુખજી, પ વિશિ, ૨૯ કાઉન સગ્ગીયા ૨૪ કેરણીના ૯૬ દહેરાસર ઉપરના પ્રતિમાજી ૧૫ પગલાં જેડ, જુનાગઢ ગામના દહેરાસરના પ્રતિમાજી અદિની નેધ ૮૨ પ્રતિમાજી, ર૫૮ ધાતુના, ૧૨ સિદ્ધચક્રજી, ૧૨ કાઉસ્સગ્ગીયા ૨ કરણીના છ દહેરાસર ઉપર ૧ ચમુખજી ૧ ચેવિશિ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ આગળ બેલવાના દુહા. અહે-તે ભગવત ઈન્દ્ર મહિતા સિદ્ધાર્થ સિદ્ધિ સ્થિતા– આચાર્યા જિન શાસન્નતિ કરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાર શ્રી સિદ્ધાન્ત સુપાઠકા મુનિવરા, રત્નત્રયા રાધકા; પંચ પરમેષ્ઠિન: પ્રતિદિન કુવનુ છે મંગલમ. ૧ શ્રી આદીશ્વર શાતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્ર; એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી છે વિભે; કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડે અતિ; એહવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા, આપે સદા સમિતિ. ૨ પ્રશમરસનિમગ્ન, દષ્ટિ યુગ્મ પ્રસન્ન વદન કમલ મંક, કામિનિ સંગ શુન્ય; કર યુગમપિ યતે, શસ્ત્ર સંબંધ વધું, - જૂતિ જગતિ દેવ, વિતરાગ સ્વમેવ. ૩ ફિયા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કે ક્ષણે હે જગત બંધુ! ચિત્તમાં, ધાર્યા નહિ ભકિત પણે; જન્મે પ્રભુ તે કારણે, દુઃખ માત્ર હું સંસારમાં, હા! ભકિત તે ફળતી નથી, જે ભાવ શુંન્યા ચારમાં– ગાજે પંચમ કાલમાં ભવ વિષે, ભથ્થાત્મને તારવા, મિથ્યા મેહ મહાંધકાર હણવા, સન્માગ સંસ્થાપવા, વર્તે છે જયવંત અંત કરવા, સંસારના ફંદને, વદે મંગલ એહ શાસનપતિ, શ્રી ત્રિશલાનંદને પ For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થાધિરાજ શ્રી ગિરનાર તીર્થનું ટુંક વર્ણન મહુવાથી ઢસા થઈને અગર પાલીતાણાથી શિહોર, ધેળા જંકશન ઢસા થઈને જેતલસર થઈને જુનાગઢ જવાય છે. મહુવાથી પગ રસ્તે સાવરકુંડલા થઈ જુનાગઢ જવાય છે. સાવરકુંડલામાં શ્રી ધર્મનાથ સ્વામીનું તથા હમણું નવું દહેરાસર તૈયાર થયેલ છે તેમાં મુળ નાયક શ્રી શાન્તિનાથ સ્વામીનું એમ કુલ બે સુંદર દહેરાસર. આયંબિલ ભુવન તથા ઉપાશ્રયે વિગેરે છેગામ બહાર સૂર્યોદય વખતે ટેકરી ઉપર પૂર્વ તરફ જોતાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજનાં દર્શન થાય છે, તે અહિંથી ૪૦ માઈલ દૂર છે. તેમજ સંધ્યા ટાઈમે પશ્ચિમ તરફ જતાં શ્રી ગિરનારજીનાં દર્શન થાય છે. અને તે અહિંથી ૬૦ માઈલ દૂર થાય છે. જુનાગઢ શહેર –શ્રી ગિરનારની તળાટી પર જુનાગઢ શહેર આવેલું છે. જુનાગઢ પણ પુરાણું ઐતિહાસિક શહેર છે. ક્ષત્રિયોના વારામાં વંથળી રાજ્યધાનીનું શહેર હતું. જુનાગઢ શહેરમાં ઘણું ચડતી પડતી થઈ છે. સિદ્ધરાજ જયસિંહના સમયે અહિંને રાજા રાખેંગાર હતું, અત્યારે પણ તે સમયના અવશેષે મળી રહે છે. હિન્દુ રાજાઓ પૈકી છેલ્લા પ્રખ્યાત રાજા રા'માંડલિકના સમયમાં અમદાવાદના મહમદ બેગડાએ તેને હરાવી મુસલમાન તીર્ચ–૧ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન બનાવ્યું. ત્યારથી આજ પર્યત નવાબી રાજ્ય ચાલતું આવે છે. આજે તે એ નવાબી સત્તા પણ અસ્ત પામી છે. કાળ બળની આગળ કેઈનું કશું યે ચાલતું નથી. જુનાગઢ સ્ટેશનથી આગળ જઈએ તે સ્ટેટ વખતના રાજ્યનાં મકાને, મજીદે વિગેરે જોવા મળે છે. જેલ રેડ પર થઈને જતાં ઉપરકોટ આગળ પ્રાચીન સુંદર જૈન ભવ્ય દહેરાસર આવે છે. તેમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી છે, તે સંપ્રતિ મહારાજના સમયના પ્રાચીન વિ. સં. ૧૯૦૫ માં માહીગઢથી નીકળેલા પ્રતિમાજી છે. આ દહેરાસરની બાજુમાં એક નવું દહેરાસર તૈયાર થઈ ગયું છે. જેમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી જે સંપ્રતિ મહારાજાના સમયના છે અને ત્યાં હોસ્પીટલને પાયે ખેદતાં નીકળેલા છે યાત્રાશુઓ માટે શેઠ હેમાભાઈની ધર્મશાળા છે. સામે લાઈનમાં બાબુની ધર્મશાળા છે. તેમજ જૈન ભોજનશાળા અને . આયંબીલ ખાતાની પણ સુંદર વ્યવસ્થા છે. અહિંનાં દહેરાસરો તેમજ શ્રી ગિરનારજી ઉપરનાં મંદિરનો વહીવટ શેઠ દેવચંદ લક્ષમીચંદની વતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. અહિંથી ગિરનારની તળેટી ૩ માઈલ દૂર છે. રસ્તામાં નાકા પર ઉપરકોટ આવેલ છે ઉપરકેટમાં જુના જમાનાના ભેંયરાઓ, અનાજના કોઠારે તથા રા'નવઘણે બંધાવેલી અડીકડી, રાની વાવ, નવઘણ કુ તથા ઈજીપ્તમાં બનેલી અને અહિં રાખેલી ઈ. સ. ૧૫૩૩ના ગાળાની નીલમ તેપ, ચુડાનાળ તે૫, રા'ખેંગારને For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] રાજમહેલ જે હાલમાં મજીદ છે, વિગેરે ઐતિહાસિક અવશેષે ઘણા જોવાલાયક છે. શ્રી ગિરનારજીના દરવાજા બહાર અશક સંપ્રતિ રૂદ્રદામા, તથા ચંદ્રગુપ્તના શિલાલેખો આવેલા છે, અને ર૭૫ ફુટ ઉડે કુંડ પણ જોવા મળે છે. અહિંથી તલાટીની સીધી સડક છે. તળાટીનાં દહેરાસરો તથા ધર્મશાળાઓ –શ્રી ગિરનારની તળાટીના રસ્તે જતાં માર્ગમાં ઠેર ઠેર હિન્દુ ધર્મશાળાઓ, મંદિરે, દામંદર કુંડ, મૃગી કુંડ, વિગેરે આવેલા છે. તળાટી પર સુરત નીવાસી શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાળા અને અંદર નાનું સુંદર જૈન દહેરાસર પણ છે. તેની નજીકમાં જૈન ધર્મશાળા છે, અહિં યાત્રાળુઓને ભાતું પણ અપાય છે. આ ધર્મશાળા તથા ભાતાની વ્યવસ્થા પેઢી તરફથી છે. ભેજનશાળને વહીવટ કમીટી હસ્તક છે. અહિં ચોમેર વિશાળ વનરાજી પથરાયેલી છે, જમીન લીલીછમ હરિયાળી છે. વાંસ તથા સાગનાં વૃક્ષે જોવા મળે છે. અહિં નજીકમાં સિદ્ધરાજ જયસિંહ બંધાવેલી એક ચડાની વાવ છે. પાસે જ શ્રી ગિરનારજી ઉપર જવાને દરવાજે આવે છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિનાથ સ્વામીનાં પગલાં છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્માત્મા ડેકટર ત્રિભુવનદાસના પરિશ્રમથી અહિં પગલાની દહેરી થઈ ગયેલ છે. ઉપર ચઢતાં વચ્ચે ગરમ પાણી તથા ઠંડા પાણીની પરબ આવે છે. રોમેર ઘીચ ઝાડી છે. આથી ચોમેર પક્ષીઓને મધુર કલરવ સંભળાય છે. આમ લગભગ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ચાર હજાર પગથીયાં ચડતાં વચ્ચે કાઉસ્સગ્ગીઆ તથા પ્રભુ પ્રતિમાજી આવે છે. વિસામાએ પાણીના ટાંકાં તથા ઈતર ધમી બાવાઓના મઠ આદિ આવે છે. એક જગ્યાએ જુના પગથીઆ સં. ૧૨૨૨ની સાલમાં કરાવ્યાનો ઉલ્લેખ છે. આગળ બીજા લેખમાં ૧૬૮૩ના કાર્તક વદ ૩ ને સોમવારના શ્રી ગિરનારની પાજને ઉદ્ધાર દીવના સંઘે કરાવ્યું હોય એ પણ ઉલ્લેખ છે. શ્રી નેમિનાથ સ્વામીની મોટી ટુંક – શ્રી ગિરનારજીના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં કોટ આવે છે. દરવાજામાં થઈને અંદર પેસતાં ડાબી બાજુએ યદુકુલ તિલક બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ સ્વામીની મેટી ટુંક આવે છે. દરવાજામાં પિસતાં ચેકીદારને રહેવાની જગ્યા છે. ડાબી બાજુએ ધર્મશાળા છે. ચોકી મૂક્યા પછી પુજારીઓની ઓરડીએને માટે ચોક આવે છે. અહિંથી મુળ નાયકજીના ચેકમાં જવાય છે. આ ચોક ૧૩૦+૧૯૦ ફુટ લાંબે પહાળે છે. આમાં મુખ્ય મંદિર બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ સ્વામીનું છે. આ દહેરાસર ભવ્ય અને રમણિય છે. આ દહેરાસરને રંગમંડપ ૪૧ ફૂટ પહોળું અને ૪૪ ફૂટ લાંબે છે. ગભારામાં શ્રી નેમિનાથ સ્વામીની શ્યામ મનોહર ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. મુળ ગભારાની આસપાસ પ્રદક્ષિણા (ભમતી) છે. તેમાં નાની નાની દહેરીમાં તીર્થકર દેવેની પ્રતિમાજી, યક્ષ, યક્ષિણી તથા સમેતશિખર, નંદિશ્વર પિ આદિ મૂર્તિઓ તથા પટે છે. દહેરાસરની બહાર For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] રંગ મંડપ પણ પહેળા અને લાંબો છે તેની બંને બાજુના ઓટલાઓ પર પગલાંઓ છે. આ દહેરાસર ખુબજ પ્રાચીન છે. ઈતિહાસ –વિ. સં. દિલ્માં કાશ્મીર દેશના શ્રાવક રત્નાશાએ દેવ સાનિધ્યથી અહિંયાં પ્રતિમાજી લાવી, મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં સજજન મંત્રીએ પણ અહિં જિર્ણોદ્ધાર વિ. સં. ૧૧૮૫ લગભગમાં કરાવ્યું હતું. જેમાં સેરઠ દેશની ઉપજ ખર્ચા હતી. બાદ મહારાજા સિદ્ધરાજે એ ઉપજ પિતાના ભંડારમાંથી આપી નૂતન જિન મંદિર બંધાવી પુર્ણ લાભ મેળવ્યું હતું. મહારાજા કુમારપાળના રાજ્ય કાલમાં સજજન મંત્રીને બંધુ આગ્રંભદ્રે ગિરનાર ઉપર પગથીયાં બંધાવ્યાની હકીક્ત પણ ઇતિહાસમાંથી મળી આવે છે. મુળ નાયકજીની પ્રતિમાજીને એક ઇતિહાસ એવો છે કે, ગઈ વીશીના ત્રીજા તીર્થકર દેવ શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇંદ્ર આ પ્રતિમાજી ભરાવ્યાં હતાં. તે શ્રી નેમિનાથ સ્વામીના કાળ સુધી ત્યાં દેવલોકમાં રહ્યાં. બાદ શ્રીકૃષ્ણ વાસુદેવના ગૃહમંદિરમાં રહ્યાં, અને દ્વારિકાના દાહ વેળાએ અંબિકા દેવીને વિમાનમાં હતાં, બાદ રત્નાશા શ્રાવકની ભક્તિથી દેવીએ અહિં સ્થાપન કરેલાં છે. આજે આ પ્રતિમાજીને અસંખ્યાતા વર્ષો વીતી ગયા છે. મૂળનાયકના મંદિરની પાછળ જગમાલનું દહેરાસર છે. તેમાં શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાજી છે. આ ટુંકના સેંયરામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્વામીની સુપ્રસન્ન તેજસ્વી For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન પ્રતિમાજી છે. જે સંપ્રતિ મહારાજાના સમયના છે, ડાબી બાજુએ શ્રી નેમિનાન સ્વામીની પ્રાચીન પ્રતિમાજી છે. ચેકમાં માટી પ્રદક્ષિણામાં પ્રતિમાજી તથા પગલાઓ છે. તેમાં મૂળ નાયકનાં મોટાં પગલાં છે. દરવાજા બહાર જમણી બાજુએ શ્રી અંબિકા દેવીની મૂર્તિ છે. ટૂંકમાં ઉત્તર તરફ શ્રી અદબજી-શ્રી ઋષભદેવ સ્વામીની ભવ્ય મૂર્તિ છે સામે ચાર બાજુ ચાર અને વચમાં એક એમ પાંચ મેરૂનું મંદિર છે. આ પાંચે મેરૂમાં ચૌમુખજીની પ્રતિમાજી બિરાજમાન છે. માનસંગ ભેજરાજની દુક – શ્રી નેમનાથ સ્વામીના ટુંકના દરવાજા સામે શ્રી માનસંગ ભેજરાજની ટુંક છે. તેમાં એક મંદિર છે. મૂળનાયક શ્રી સંભવનાથ સ્વામી બિરાજમાન છે. પહેલાં ચેક આવે છે. ચાકમાં સુરજ કુંડ છે. આ કુંડ કચ્છ-માંડવીના વિશા ઓસવાળ માનસંગ શેઠે બંધાવ્યો છે. આ દહેરાસરનો જિર્ણોદ્ધાર પણ આ શેઠે કરાવેલ છે. તેથી આ ટુક માનસંગ ભેજરાજની ટુંક તરીકે પ્રસિદ્ધ થઈ છે. મેકરવસીની ટૂંક –અદબજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરવાસીમાં જવાય છે. આ મંદિરમાં સહસ્ત્ર ફણા પાર્શ્વનાથની સુંદર પ્રતિમાજી બિરાજમાન છે. તે પ્રભુજીની વિ. સં. ૧૮૫૯માં પ્રતિષ્ઠા થઈ છે. અહિં પ્રદક્ષિણામાં અષ્ટાપદ પર્વતની રચના છે આ ટુંકને જીર્ણોદ્ધાર સિદ્ધરાજના મંત્રી સજને કરાવ્યો હતે. કારણ વિગેરેમાં શિલ્પકળા આ ટુંકમાં સારી છે, For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] – થાણું દેવળીના ભીમા શેઠે અહિં કુંડ બંધાવ્યું હતું. અને અઢાર રત્નને હાર પ્રભુજીને કઠે ઠર્યો હતે. સગરામ સેનીની ટૂંક –મેકરવસીની ટુંકમાંથી સગરામ સોનીની ટૂંકમાં જવાય છે. આ સગરામ સોની પંદરમા સૈકામાં થયેલા પુણ્યવાન શ્રાવક હતા. ગુજરાત બાજુમાં વઢીયાર પ્રદેશના–બોલડ ગામના તેઓ મૂળ વતની હતા. તેમણે શ્રી સોમસુંદરસૂરિજીના સદુપદેશથી આ ટુંક બંધાવી છે. આ ટુંકમાં મૂળ નાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ સ્વામીજીની પ્રતિમાજી છે. જેની પાછળથી પ્રતિષ્ઠા થયેલ છે. પ્રદક્ષિણામાં ત્રણ દહેરાસર છે. આ ગિરનારજીના વિભાગમાં સૌથી ઉંચી ટુંક દેખાય છે. કુમારપાળ મહારાજાની દુક –કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સદુપદેશથી પરમહંત મહારાજા કુમારપાલે ૧૪૪૪ ભવ્ય જૈન મંદિર બંધાવ્યાં હતાં, તે પિકી શ્રી ગિરનારજી તીર્થ પર પણ તેમણે ભવ્ય મંદિર બંધાવ્યું હતું. આ મંદિરને જીર્ણોદ્ધાર માંગરેલ નિવાસી શેઠ ધરમશી હેમચંદે કરાવ્યું હતું. જે હાલમાં મૂળ નાયકજી છે તે પ્રતિમાજીને પાછળથી વિ. સં. ૧૪૫૩ ના સૈકામાં પધરાવ્યા છે. આ બધી ટુંકમાં મૂળ નાયકની પ્રતિષ્ઠા પાછળથી થયેલી હોય તેમ જણાય છે. કારણ તરીકે એમ જાણવા મળે છે કે મુસલમાની સત્તા વખતે ધમધ રાજવીઓમાં અત્યાચારથી મૂળ નાયકજી ખંડિત થયા હોય, અને આવા કારણે બીજા પ્રતિમાજી પાછળથી શ્રી સંઘે For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ - - [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન પ્રતિષ્ઠિત કર્યા હોય એ વાત બંધ બેસે છે. જ વસ્તુપાળ તેજપાળની ટૂંક –ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાળ તથા તેજપાળ બંધુ યુગલનું નામ શ્રી જૈન શાસનમાં અમર બની ગયું છે. તેમણે આ ટુંક બંધાવી છે. આ કને, તથા સંપ્રતિ રાજાની ટુંકને, અને કુમારપાળ મહારાજાની ટુંકને આ ત્રણે ટુંકને ફરતે કિલ્લે વિ. સં. ૧૯૩૨માં કચ્છ દેશના શેઠ નરસીકેશવજીએ બંધાવ્યું છે. આ ટુંકમાં ત્રણ દહેરાસરે છે. મૂળ નાયક શ્રી શામળા પાર્શ્વનાથ સ્વામીની ભવ્ય મૂર્તિ છે. આ પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૩૦૬ના વૈશાખ સુદી દે શનિવારના થઈ છે. મંદિરોમાં કોતરણી કામ સુંદર છે. મંદિરમાં પીળા આરસ તથા પત્થર વપરાયેલા છે. મંદિરને રંગમંડપ ૨૯ ફીટ પહોળે અને પ૩ ફીટ લાંબો છે. આ ટુંકમાં વસ્તુપાળ તથા તેજપાળના જીવનને લગતી તથા તેમનાં કરેલાં ધર્મ કાર્યો, કુટુંબ વિગેરેને ઈતિહાસ કહેતી હકીક્ત શિલાલેખોમાં છે. આ ટુક ખાસ દર્શનીય છે. બે બાજુએ સમવસરણ તથા મેરૂ પર્વતની આરસ પર રચના છે. - સંપ્રતિ મહારાજની ટૂંક –શ્રી આચાર્ય સુહસ્તિસૂરિ મહારાજના સદુપદેશથી જૈન ધર્મ સ્વીકારનાર મર્યવંશી મહારાજા અશકના પૌત્ર મગધ સમ્રાટ પ્રિયદર્શી–શ્રી સંપ્રતિ મહારાજાએ સવા લાખ જિનમંદિર બંધાવ્યાં છે. તથા સવા કોડ જિન બિંબ ભરાવ્યા છે. તેમણે શ્રી ગિરનારજી ઉપર પણ ભવ્ય જિન મંદિર બંધાવ્યું છે. આ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ]. મંદિર સુંદર તથા પ્રાચીન છે. મંદિરમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામીની શ્યામવર્ણ ભવ્ય પ્રતિમાજી છે. બીજી ત્રેવીસ પ્રતિમાજી પણ છે. બધી પ્રતિમાજી પ્રાચીન સમયની છે. અન્ય જન મંદિરો –-આ બધી ટુક ઉપરાંત બીજાં પણ કેટલાંક જૈન મંદિરે અહિ આજેય પણ વિદ્યમાન છે. સંપ્રતિરાજાની ટુકની ઉત્તરે શ્રી સંભવનાથ સ્વામીનું મંદિર તેમજ સગરામ સોનીની ટુંકની બાજુમાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર, તેમ જ અહિંથી આગળ જતાં નવા કુંડ આગળ ૨૪ તીર્થકરેની દેરીઓ જે અધુરી "છે. આ સિવાય શ્રી શાન્તિનાથજીનું દેરાસર છે. આ દહેરાસરની પાસે શ્રી રાજુમતીની ગુફા તથા શ્રી શાન્તિનાથ સ્વામીનું દહેરાસર છે. જેને જીર્ણોદ્ધાર જોરાવર મલજીએ કરાવે છે. ત્યાંથી આગળ જતાં ચૌમુખજીનું ચેરીવાળું દહેરાસર છે. જેમાં મુળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ સ્વામી છે. ત્યાંથી દૂર જતાં ગૌમુખી ગંગા આવે છે ત્યાં ચોવીશ તીર્થકરોનાં પગલાં છે. જેમાં સ્પષ્ટ અક્ષરમાં પ્રભુજીના નામે લખેલા છે. ત્યાંથી જમણી બાજુ એ ચઢતાં રહેનેમિનું મંદિર આવે છે આજે જૈનોની નિર્બળતાથી ગૌમુખી આગળનાં પગલાંઓ જનેતરના હાથમાં જતાં રહ્યાં છે. ગજ પદ કુંડ –આ કુંડ ગિરનારજીના પર્વત પર આવેલ છે, શ્રી કૃષ્ણ વાસુદેવ જે વખતે ગજપદ કુંડે આવ્યા, તે વખતે તેમણે શ્રી શકેન્દ્રને પૂછયું કે, “આ કુંડનું નામ ગજપદ કુંડ કેમ પડ્યું છે? તે સાંભળીને For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ * [ શ્રી ગિરનાર તીથ નુ વર્ણન શકેન્દ્રે તેમને જણાવ્યું કે, પૂર્વે જે વખતે ભરત ચક્રવર્તિ અહિંયા આવ્યા હતા, તે વખતે તે વખતના જે ઇંદ્ર શ્રી ઋષભદેવ સ્વામીને નમસ્કાર કરવા અર્થે આવેલા તે વખતે શ્રી ગિરનારજી ઉપર પણ જાત્રા કરવા અર્થે પધારેલા, તેમના ઐરાવણ હાથીના પગલાંથી ત્યાં કુંડ થયેા તેથી તેનું ગજપદ એવું નામ પડયું છે. ચૌદ હજાર નદિના પિરવારવાળી ગંગા નિનાં જળ આ કુંડમાં આવેલાં છે. માટે એ ગજપદ કુંડ પવિત્ર છે. તેના જળમાં સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, સુવારેાગ, જળેાદર, ગ્લાની વિગેરે નાશ પામે છે. બીજો ધરણેન્દ્રના, ચમરેન્દ્રના વિગેરે પણ કુડા છે. - શ્રી ગિરનારજીનાં બીજાં નામ, આરામાં પતની થતી વધઘટ અને સૌરાષ્ટ પડવાનું' કારણ ઃશ્રી ગિરનારજી, કૈલાસ, રૈવતાચલજી, ઉજ્જયંત, સુવણુ - ગિરિ, અને નદભદ્ર આ નામેા શ્રી ગિરનારજીનાં છે. પહેલે આરે ૩૬ યાજન, ખીજે આરે ૨૦, ત્રીજે આરે ૧૬, ચેાથે આરે ૧૦ યાજન પાંચમે આરે ૨ યેાજન અને છડે આરે ૧૦૦ ધનુષ્યનુ એમ પ્રમાણ છે. આ પર્વત પ્રાયઃ શાશ્વત છે શ્રી ઋષભદેવ ભગવંતે પેાતાના પુત્ર સુરાષ્ટ્રને આ દેશ ( કાઠીયાવાડ ) નું રાજ્ય આપવાથી આ દેશનુ નામ સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર એવું નામ પડેલું છે. સૌરાષ્ટ્રની પ્રથમ રાજ્યધાની જુનાગઢ અથવા વામનસ્થળી ( વંથળી ) ગણાય છે. આવતી ચાવિશીમાં બાવીસ તીર્થંકર આ ગિરનાર પર્વત ઉપર અણુસણુ પૂર્ણાંક મુક્તિપદને વરશે. For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શીન ] અંબાજી માતાની ટુંક નોંધઃ-રહનેમિના દહેરાસરથી આગળ ચઢતાં અંબાજીમાતાની ટુંક આવે છે. આ મંદિર સંપ્રતિ મહારાજાએ અધાવેલ છે, એમ ઐતિહાસિક અવશેષ પરથી જાણી શકાય છે. વિ. સં. ૧૮૮૩ના અષાઢ સુઢિ ૨ ના રાજ અંબાજીમાતાના મદિરનાં કમાડ જૈન દેરાસરના કારખાના તરફથી કરવામાં આવ્યાના ઉલ્લેખ છે. આ દેવી ખાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ સ્વામીની અધિષ્ઠાયિકા દેવી છે. આ ટુકથી આગળ વધતાં એઘડ શિખર આવે છે. તેને ચેાથી ટુંક પણ કહે છે. આ ટુકમાં શ્રી તેમનાથજીની પાદુકા આબુ ધનપતસિહજીએ સ્થાપેલ છે. તેના પર વિ. સં. ૧૨૪૪ની પ્રતિષ્ઠાના ઉલ્લેખ છે. પાંચમી ટુંક ઉપર દહેરાસરમાં મોટા ઘટ છે. તેની નીચાણમાં શ્રી તેમનાથ સ્વામીની પાદુકા તથા પ્રતિમાજી છે. અહિંથી ચેામેર ગિરનું જંગલ દેખાય છે. સૌથી ઊંચામાં ઊંચા ભાગ આ પાંચમી ટુકને ગણાય છે. શ્રી નેમનાથ સ્વામીના પ્રથમ ગણધર શ્રી વરદત્ત અહિં મેક્ષે ગયા છે. શ્રી વરદત્ત ગણધરનું ટુંકું નામદત્ત થયું. જેના નામ પરથી આસ્થાન દત્તાત્રયી તરીકે પ્રસિદ્ધ થયું છે. દરીઆથી આ સ્થાન ૩૬૬૬ ફીટની ઊંચાઇએ છે. સહસાવન—ગૌમુખી મુકીને ડાબા રસ્તે સપાટ રસ્તા નીકળે છે. તે સહસાવનના રસ્તા છે. ત્યાં શ્રી નેમનાથ સ્વામીની પાદુકાની ઉપર નીચે બે દેરીઓ છે. અહિં શ્રી નેમનાથ સ્વામીની દિક્ષા તથા કેવળજ્ઞાન થયેલાં છે. આ ૧૧ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન દેરી જીર્ણ થઈ છે. દિગમ્બરના ઝઘડાને લઈ આને જીર્ણોદ્ધાર થતો નથી. આ પવિત્ર ભૂમિ ઉપર પૂર્વ કાળમાં અનંતા તીર્થકરે આવ્યા છે અને આવશે તેમજ કેટલાયે પૂજ્ય સાધુ મહાત્માઓ અહિં ક્ષે જશે. અહિં ચોમેર આંબાનાં ઝાડે છે. સ્થાન અતિ રમણિય અને હરિયાળું છે. પેઢીની વ્યવસ્થા –આ તીર્થ પર અન્ય જૈનેતર ધર્મીઓનાં પણ ધર્મસ્થાનકે આવેલાં છે. તેઓ પણ આ સ્થાનને તીર્થ તરીકે માને છે, અને પુજે છે. આ તીર્થની વ્યવસ્થા માટે સે વર્ષ પહેલાં આપણે શેઠ દેવચંદભાઈ તથા તેમની બહેન લક્ષ્મીબાઈ જેઓ વડનગરના હતા. તેઓએ પિતાનું ધન આ તીર્થ પર ખરચ્યું હતું. અને શેઠે ( સંઘની અનુજ્ઞાથી આ તીર્થને વહીવટ કરવા શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી સ્થાપી હતી. તે નામથી અદ્યાપિ લગી આ તીર્થને વહિવટ ચાલે છે. હાલે આને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (અમદાવાદ) કરે છે તીર્થોદ્વારક સ્વ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરિશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી અને સ્થાનિક તથા બહાર ગામના સદગૃહસ્થના પરિશ્રમથી આ તીર્થને જીર્ણોદ્ધાર થયે છે. આ તીર્થ પ્રાચીન છે આ ગિરિરાજનું પાંચમું શિખર રૈવતગિરિ તરીકે ઓળખાય છે. જુનાગઢમાં શ્રાવકેનાં ઘરે લગભગ ૨૦૦ થી ૨૫૦ જેટલાં છે. For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] શ્રી અંબિકા માતાજીનો ટુંક જીવન વૃત્તાંત બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીની અધિઠાયિકા દેવી શ્રી અંબિકા દેવી તે શ્રી નેમિનાથ સ્વામી ના વારામાં મનુષ્યમાંથી વ્યંતર લેકમાં મહર્ધિક દેવી. બનેલી છે. તે વખતમાં કેડીનાર (કુબેરનગર) માં શ્રી સેમભટ નામને બ્રાહ્મણ રહેતું હતું તેની સ્ત્રીનું નામ અમકા હતું. સેમભટ અને તેની માતા ચુસ્ત વૈષ્ણવ ધર્મી હતાં. પરંતુ સમભટની સ્ત્રી અમકાએ જૈન ધર્માનુરાગિણી અને પવિત્ર સતી સ્ત્રી હતી. એકદા અમકા સરેવર તીરે પાણી ભરવા ગઈ ત્યાં માસક્ષમણના ઉપવાસી બે મુનિરાજને આવતાં તેણીએ જોયા, તેથી તેણીએ પિતાનું બેડું સરોવરની પાળે મૂકી મુનિરાજને વાંદિ પિતાના ઘેર ભાવપૂર્વક પારાણું કરાવવા માટે વહોરવા તેડી ગઈ, એ વખતે ઘરમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સારી રઈ તૈયાર હતી તેણીએ પિતાની સાસુની ગેરહાજરીમાં ખુબ જ ભાવપૂર્વક તે રઈ વહોરાવી. મુનિરાજ વહેરીને ગયા પછી પાડોસણે મુનિરાજને વહેરાવવાની વાત જાણેલ તેથી અમકાએ કહ્યું કે “મારી સાસુને આ વાત તમે ન કરશે, તમે કહે તે તમને હીરાને હાર અગર મારા કાનની ઝાલ હું આપું” પણ પાડેસણે તેણીને કહ્યું કે મારે તારી કઈ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ગિરનાર તીર્થનું વર્ણન વસ્તુની જરૂર નથી મને તે આવી વાત કરવાની ટેવ પડેલ છે. તેથી હું તે વાત કર્યા વિના નહિ રહી શકું. આવી રીતની વાતચીત પૂર્ણ થતાં જ તેની સાસુએ ખડકીમાં પ્રવેશ કર્યો કે, પાડાસણ સામી ગઈ અને કહ્યું કે, હજુ તુલસીને છોડ ઉગ્ય નથી, બ્રાહ્મણેએ પારણાં કર્યા નથી, છતાં તમારી વહુએ તે આજે મુનિને વહેરાવ્યું. આ સાંભળી સાસુને ખુબ જ રીસ ચઢી અને જ્યારે તેને પુત્ર સેમભટ આવ્યો કે તરત જ માતા પિતાના પુત્રને વહુએ મુનિરાજને વહેરાવ્યા સંબંધી બધી વાત કરી. આ વાત સાંભળી સમભટ પણ ઉશ્કેરાઈ ગયું અને પિતાની વહુને ગડદા પાટુ વિગેરેથી પ્રહાર કરી ખુબ જ હેરાન કરી અને ઘરમાંથી કાઢી મૂકી. અમકા સતી પિતાનાં બે બાળકોને સાથે લઈ ગામની બહાર ગયા પછી વિચાર કર્યો કે “જે હું આવે વખતે વગર તેડાએ મારા પિયર જઈશ તો મારી ભેજાઈએ મને મેણું મારશે માટે બીજે ક્યાંય ન જતાં જંગલમાં જ જાઉં. આવો વિચાર કરી ગેવાળીયાઓને જંગલ તરફ જવાને રસ્તે પૂછી તે વાટ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં ખુબ જ આગળ ચાલતાં એક સુકું સરોવર તથા આંબાનું પાંદડાં તથા ફળ વગરનું સુકું ઝાડ હતું ત્યાં આવી. સતીના પ્રભાવથી સરોવર પાણીથી ભરાઈ ગયું અને આંબે પાંદડાં તથા ફળથી લહેકી ગયે. ત્યાં નાના રાષભને તરસ લાગી અને મેટા ઝાષભને ભૂખ લાગી. આથી અમકા સતીએ નાના રાષભને સરોવર તીરે જઈ પાણી પાયું અને For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૧૫ મેટા 2ષભને ફળ લાવી આપ્યાં. અહિં સોમભટની માતાને હવે વહુ વિના ઘર અને પુત્ર વિના સુનાં પારણું લાગવા માંડયાં, તેમજ દરેક વસ્તુ જ્યાં ત્યાં આડી અવળી પડેલી જણાઈ, તેથી પોતાના પુત્ર સેમભટને તેની માતા કહેવા લાગી કે, તું ધર્મઘેલડી એવી તારી વહુને તેડી લાવ, કારણ કે તેના વિના બધું સુનું લાગે છે.” માતાનાં આવાં વચન સાંભળી સમભટ અમકાને તેડવા માટે ઘેરથી નીકળી ગોવાળીયાને પૂછવા લાગ્યું કે ધર્મ ઘેલડી એવી મારી સ્ત્રી કઈ દિશા તરફ ગઈ છે. ત્યારે ગોવાળીયાઓએ જવાબ આપ્યો કે જમણી દિશા તરફ જંગલમાં ગયેલ છે. આ સાંભળી સેમભટ જંગલ તરફ ગયે અને બને ત્રાષભ તથા અમકા સતીને મળી ઘેર પાછા આવવા ખુબ જ આગ્રહ કર્યો, પણ અમકા સતીએ કહ્યું કે, કઈ રીતે તમારા ઘેર પાછી નહિ આવું. આવાં વચન કહી નાના બાષભને કેડે તથા બીજા રાષભને આંગળીએ રાખી અમકાએ જળમાં ઝંપાપાત કર્યો. આ જોઈ સેમભટને થયું કે હવે હું એકલે જઈશ તો સગાં સંબંધી પૂછશે તે હું શું જવાબ આપીશ, તેમજ કેટલાક તો મને હસશે, મશ્કરી કરશે અને મેણાં મારશે આ વિચાર થતાં તેણે પણ પાછળથી જળમાં ઝંપાપાત કર્યો અને મારીને કાચબે થયે અને અમકા સતી મરી અંબિકા માતા બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ સ્વામીની અધિષ્ઠાયિકા દેવી થઈ. For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન શ્રી ગીરનાર તીર્થ પર પ્રતિમાજીની યાદ પ્રથમ મુળ ગભારામાં મૂળ નાયક શ્રી નેમિનાથ સ્વામીની પ્રતિમાજી છે. પ્રથમ ચાર દેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી તથા પહેલી દેરીમાં ૨ કાઉસ્સગ્ગીયા ૨, કેરણીના અને ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી છે. ભમતીમાં પહેલી દેરીમાં ૨ પ્રતિમાજી અને ૨ પગલાં જેડ છે, બીજી દેરીમાં ૧ પ્રતિમાજી, ત્રીજી દેરીમાં એક પ્રતિમાજી, ચેથી દેરીમાં પાંચ પ્રતિમાજી, ૧ ચૌમુખજી, પાંચમી દેરીમાં એક પ્રતિમાજી, છઠ્ઠી દેરીમાં બે પ્રતિમાજી, સાતમી દેરીમાં ચાર પ્રતિમાજી, આઠમી દેરીમાં ચાર પ્રતિમાજી, બે જોડી પગલાં અને બે કાઉસ્સગીયા ૨ કેરણના પ્રતિમાજી, નવમી દેરીમાં મુળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી તેમજ પાંચ પ્રતિમાજી, દશમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, અગિયારમી દેરીમાં એક પ્રતિમાજી, બારમી દેરીમાં ચાર પ્રતિમાજી, તથા ૧ સિદ્ધચક્રજી તેરમી દેરીમાં એક પ્રતિમાજી, ચૌદમી દેરીમાં ચાર પ્રતિમાજી, For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] પંદરમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, સેળમી દેરીમાં આઠ પ્રતિમાજી, ૪ કેરણને પ્રતિમાજી, એક ચૌમુખજી, સત્તરમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, * અઢારમી દેરીમાં મુળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, એક પ્રતિમાજી, ઓગણીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી અને એક ચવીશ વટે, વીસમી દેરીમાં બે પ્રતિમાજી, એકવીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, બાવીસમી દેરીમાં ચાર પ્રતિમાજી, ત્રેવીસમી દેરીમાં એક પ્રતિમાજી બે કાઉસ્સગીયા બે કેરણીના પ્રતિમાજી, વીસમી દેરીમાં એક પ્રતિમાજી, પચીસમી દેરીમાં એક પ્રતિમાજી, છવીસમી દેરીમાં એક ચોવીશ વટે, સત્તાવીસમી દેરીમાં એક પ્રતિમાજી, અઠાવીસમી દેરીમાં એક પ્રતિમાજી, ઓગણત્રીસમી દેરીમાં એક પ્રતિમાજી, બે કાઉસગીયા અને બે કરણીના. તીર્ણ-૨ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ત્રીસ, એકત્રીસ અને બત્રીસમી દેરીમાં એકેક પ્રતિમાજી, બબ્બે કાઉસ્સગીયા, દેરાસરની કેરણીમાં બબ્બે પ્રતિમાજી, તેત્રીસમી દેરીમાં બે પ્રતિમાજી, ચોત્રીસમી દેરીમાં ચાર પ્રતિમાજી છ કાઉસગીયા ચાર સિદ્ધચકજી તેર ધાતુના પ્રતિમાજી એક ચેવશી છત્રીસથી ઓગણચાલીસમી દેરીમાં દરેકમાં એક પ્રતિમાજી, ચાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી ધર્મનાથજી એક પ્રતિમાજી, એકતાલીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, બેતાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી મુનિસુવ્રત સ્વામી એક પ્રતિમાજી, તેતાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી સુમતિનાથજી એક પ્રતિમાજી, ચુંમાલીસમી દેરીમાં મૂળ નાયક શ્રી મુનિસુવ્રત સ્વામી એક પ્રતિમાજી, પીસ્તાલીસમી દેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી એક પ્રતિમાજી, છેતાલીસથી એકસઠમી દેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી. For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] બાસઠમી દેરીમાં મૂળ નાયક શ્રી નમિનાથ સ્વામી તથા ૧ પ્રતિમાજી, ત્રેસઠમી દેરીમાં એક પ્રતિમાજી, ચોસઠ અને પાંસઠમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, છાસઠમી દેરીમાં એક પ્રતિમાજી અને ૧૧૮૪ ગણધરનાં પગલાં, સડસઠ અને અડસઠમી દહેરીમાં એકેક પ્રતિમાજી, અગણેત્તરમી દેરીમાં એક પ્રતિમાજી અને ગણધર પગલાના દહેરાસરમાં કુલ ૪૦ પ્રતિમાજી છે. અંબાજી માતાના મસ્તક ઉપર એક પ્રતિમાજી, ત્રણ દહેરાસરના દરવાજા ઉપરની, મૂળ નાયક શ્રી નેમિનાથ સ્વામીના ગભારાની બહારની પહેલી ભમતીમાં કુલ પ્રતિમાજી ૮૦ અને ૪૦ ગણધર ભગવંતનાં પગલાં છે. કુલ પ્રતિમાજી ૧૨૦ થાય. ભમતી બહારની પ્રતિમાજીની સંખ્યા ૧લી દહેરીમાં ૧ જેડ પગલાં, બીજી દહેરીમાં પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજીની પ્રતિમા ૨, ત્રીજી દહેરીમાં ૩ જોડી પગલાં એક દહેરાસર ઉપર પ્રતિમાજી, ચેથી દહેરીમાં યક્ષ યક્ષિણી તેમજ એક દહેરાસર ઉપર પ્રતિમાજી, For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ગિરનાર તીર્થનું વર્ણન પાંચમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, બે કાઉસ્સગ્ગીયા, એક દહેરાસરની ઉપર એક પ્રતિમાજી અને બે દહેરાસરની કરણીના પ્રતિમાજી, છઠ્ઠી દહેરીમાં ત્રણ પ્રતિમાજી તથા બે કાઉસગ્ગીયા, એક દહેરાસર ઉપર અને બે દહેરાસરની કરણીમાં, સાતમી દહેરીમાં મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ સ્વામી અને એક પ્રતિમાજી, આઠમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, નવમી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી, દસમી દહેરીમાં બાર જેડી પગલાં, અગ્યારમી દહેરીમાં ન જેડ પગલાં, બારમી દહેરીમાં એક પ્રતિમાજી તથા ૧ જેડી પગલાં, તેરમી દહેરીમાં મૂળ નાયક શ્રી આદિનાથ સ્વામી, પાંચ પ્રતિમાજી, ચૌદથી સત્તર દહેરીમાં દરેકમાં બે જોડી પગલાં અઢારમી દહેરીમાં ૨ પ્રતિમાજી, ઓગણીસ અને વીસમી દહેરીમાં એકેક પ્રતિમાજી. અઢારથી વીસમી દહેરીમાં દહેરી ઉપર ૧ પ્રતિમાજી, એકવીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને બે પ્રતિમાજી, For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] બાવીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧ પ્રતિમાજી, દહેરી ઉપર એક પ્રતિમાજી, ત્રેવીસથી અઠાવીસ સુધીની દહેરીમાં એકેક પ્રતિમાજી તથા દહેરી ઉપર એકેક પ્રતિમાજી, - ઓગણત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી સંભવનાથ સ્વામી તથા એક પ્રતિમાજી તથા દહેરી ઉપર એક પ્રતિમાજી, ત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી તથા એક પ્રતિમાજી તથા એક દહેરી ઉપરના પ્રતિમાજી, એકત્રીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી નમિનાથજી, ૧૨ પ્રતિમાજી, ૧ દહેરી ઉપરના પ્રતિમાજી, બત્રીશમી દહેરીમાં શ્રી અષ્ટાપદજી તથા ૨૪ પ્રતિમાજી, તેત્રીસમી દહેરીમાં બે પ્રતિમાજી, ચેત્રીસમી દહેરીમાં એક પ્રતિમાજી, નંદિશ્વર દ્વિપ, પાંત્રીસથી સાડત્રીસમી દહેરીમાં દરેકમાં ત્રણ પ્રતિમાજી, આડત્રીસથી ચાલીસમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી એકતાલીસમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, બેંતાલીસમી દહેરીમાં એક પ્રતિમાજી, તેતાલીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ત્રણ પ્રતિમાજી, ચુંમાલીસમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથજી, ત્રણ પ્રતિમાજી, For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન પીસ્તાલીસમી દહેરીમાં બે પ્રતિમાજી બેંતાલીસથી ત્રેપનમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી વધુમાં પાંત્રીસથી ત્રેપન દહેરી ઉપર એકેક પ્રતિમાજી, ચેપનમી દહેરીમાં બે પ્રતિમાજી, પંચાવનથી ઓગણસાઠ સુધીની દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, સાયઠમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી અને ત્રણ પ્રતિમાજી, એકસઠ અને બાસઠમી દહેરીમાં એકેક પ્રતિમાજી, ત્રેિસઠ અને ચોસઠમી દહેરીમાં બે બે પ્રતિમાજી તેમજ ચેપનથી સઠ દહેરીમાં દહેરી ઉપર એકેક પ્રતિમાજી, પાંસઠમી દહેરીમાં શ્રી શત્રુંજય તીર્થાધિરાજ તથા શ્રી નેમનાથ સ્વામીના નવ ભવનું દશ્ય, ૭૨ જેડી પગલાં તેમજ શ્રી મહાવીર સ્વામીજીની પછી તેમની પાટે આવેલ મહાપુરૂષેનાં પગલાંઓ છે. બહોતેર મહાપુરૂષોના નામની યાદી ૧. શ્રી સુધર્મા સ્વામી ૨. શ્રી જંબુ સ્વામી ૩. શ્રી પ્રભવ સ્વામી ૪. સયંભવ સ્વામી ૫. યશોભદ્ર સ્વામી ૬. સંભૂતિવિજય સ્વામી છે. સ્યુલીભદ્રજી ૮. આર્ય સૂહસ્તીસૂરી ૯. આર્યમહાગીરી-સુસ્થિત સુપ્રતિબદ્ધ ૧૦. ઈંદ્રદિનસૂરી ૧૧. દિન્તસૂરી ૧૨. આ. સિંહગિરિ ૧૩. આ. શ્રી For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] R વજા સ્વામી ૧૪. આ. વજા સેનસૂરી ૧૫. દેવેન્દ્રસૂરીજી ૧૬. સામતભદ્રસૂરીજી ૧૭. વૃદ્ધદેવસૂરીજી ૧૮. પ્રદ્યોતનસૂરી ૧૯. માનદેવસૂરી ૨૦. માનતુંગસૂરી ૨૧. વીરભદ્રસૂરી ૨૨. જટાદેવસૂરી ૨૩. દેવાનન્દસૂરી ૨૪. વિક્રમસૂરી ૨૫. નરસિંહસૂરી ૨૬. સમુદ્રસૂરી ૨૭. માનદેવસૂરી ૨૮. વિબુધ પ્રભસૂરી ૨૮. જયાનન્દસૂરી ૩૦. રવિપ્રભસૂરી ૩૧. યશદેવસૂરી ૩૨. પ્રદ્યુમ્નસૂરી ૩૩. માનદેવસૂરી ૩૪ વિમલચંદ્રસૂરી ૩૫. ઉદ્યોતનસૂરી ૩૬. સર્વદેવસૂરી ૩૭. દેવસૂરી ૩૮. સર્વદેવસૂરી ૩૯. યશોભદ્રસૂરી ૪૦. મુનિચંદ્રસૂરી ૪૧. અજીતદેવસૂરી ૪૨. વિજયસિંહસૂરી ૪૩. સેમપ્રભસૂરી ૪૪. શ્રી જગચંદ્રસુરી ૪૫. દેવેન્દ્રસૂરી ૪૬. ધર્મઘોષસૂરી ૪૭ સેમપ્રભસૂરી ૪૮. સેમતિલકસૂરી ૪૯. દેવસુંદરસૂરી ૫૦. સેમસુંદરસૂરી ૫૧. મુનિસુંદરસૂરી પર. રત્નશેખરસૂરી ૫૩. લક્ષ્મીસાગરસૂરી ૫૪. સુમતિસાધુસૂરી ૫૫. હેમવિમલસૂરી પ૬. આનંદવિમલસૂરી ૫૭. વિજયદાનસૂરી ૫૮. હિરવિજયસૂરી ૫૯. વિજયસેનસૂરી ૬૦. વિજયદેવસૂરી ૬૧. વિજયસિંહસૂરી ૬૨. સત્યવિજયગણે ૬૩. કપુરવિજયગણ ૬૪. ક્ષમાવિજય ગણી ૬૫. જીનવિજયગણી ૬૬. ઉત્તમવિજયગણી ૬૭. પદ્મવિજયગણ ૬૮. રૂપવિજયગણું ૬૯. અમિવિજયગણ ઉ૦. કસ્તુરવિજયગણી ૭૧. ૫. રત્નવિજયજી ૭૨. બુદ્ધિવિજયજી. છાસઠમી દહેરીમાં મૂળ નાયક શ્રી શીતલનાથ સ્વામી તથા એક પ્રતિમાજી, For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીનું વર્ણન સડસઠમી દહેરીમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી ને એક પ્રતિમાજી, અડસઠમી દહેરીમાં શ્રી મહાવીર સ્વામી ને એક પ્રતિમાજી, ૨૪ અગણાતેરમી દહેરીમાં શ્રી ધનાથજી, તથા એક સિત્તરમી દહેરીમાં શ્રી નેમનાથજી ને બે પ્રતિમાજી, ઇકેાત્તેરથી ચુમત્તેરમી દહેરીમાં દરેકમાં ત્રણ પ્રતિમાજી, પચાતેરમી દહેરીમાં એક પ્રતિમાજી, તેરથી અગણા એંસીમી દહેરીમાં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી, એંસીથી ખ્યાસીમી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, ત્યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી અજીતનાથ સ્વામી ને એ પ્રતિમાજી, પ્રતિમાજી, ચેારાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી ને ત્રણ પ્રતિમાજી, પંચાસીમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્વામી, ત્રણ પ્રતિમાજી જીવિત સ્વામીના વખતમાં ભરાવેલા છે. For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] સત્યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ને બે પ્રતિમાજી, તથા સાધુ મુનિરાજની એક પ્રતિમા, અચાસીથી નેવુંમી દહેરીમાં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી એકાણુંમી દહેરીમાં બે પ્રતિમાજી, બાણુમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ને ત્રણ પ્રતિમાજી, ત્રાણુંમી દહેરીમાં એક પ્રતિમાજી, એક જોડી પગલાં, ચોરાણુંમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી નિ એક પ્રતિમાજી, પંચાણુંમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, છન્મી દહેરીમાં એક પ્રતિમાજી, સત્તાણુંમી દહેરોમાં ત્રણ પ્રતિમાજી, અઠ્ઠાણુંમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ને બે પ્રતિમાજી તેમજ ઈકોતેરમી દહેરીથી અઠ્ઠાણુંમી દહેરીના દરેકના ઉપર એકેક પ્રતિમાજી જાણવા. આ ભમતીમાં પ્રતિમાજી અકૂણું દેરીમાં થઈને ૨૦૧૭ છે. કાઉસ્સગ્ગીયા ૪, પગલાં જેડી ૪૦, દહેરાસર ઉપરનાં પ્રતિમાજી ૬૩, કરણીના પ્રતિમાજી ૪, ગૌતમ સ્વામીની પ્રતિમા ૧ તથા સિદ્ધગિરિ યંત્રો પટે વિગેરે. અદબદદાદા (શ્રી રાષભદેવ સ્વામી) પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી. For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ શ્રી ગિરનાર તીનુ વર્ણ ન શ્રી મૈરકવાસીની ટુંક :–૧લી દહેરીમાં ર પ્રતિમાજી, ૨ જીથી ૧૧મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, ૧૨મી દહેરીમાં શ્રી અષ્ટાપદજી, ૨૪ પ્રતિમાજી, ૧૩ થી ૧૯મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, અને ૧૯મી દહેરીમાં ૨ કાઉસ્સગ્ગીયા તેમજ ૧ લી દહેરીથી ૧૯મી દહેરી સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ૨૦ મી દહેરીથી ૨૬ મી દહેરી સુધીમાં દરેકમાં એકેક પ્રતિમાજી તેમજ ૨૩ મી દહેરીમાં ૧ કાઉસ્સગ્ગીયા, ૨૪ મી દહેરીમાં એ કાઉસ્સગ્ગીયાને ૨ કારણીના પ્રતિમાજી તેમજ ૨૦ થી ૨૬ સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ૨૭ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ર કારણીના, ૧ દેરાસર ઉપરનાં પ્રતિમાજી, ૨૮ મી તથા ૨૯ મી દહેરીમાં એકેક પ્રતિમાજી, ૩૦ મી દહેરીમાં ૪ પ્રતિમાજી, ૩૧ થી ૩૪ દહેરીમાં દરેક દેરીમાં એકેક પ્રતિમાજી, ૩૫ મી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી ૧ ચૌમુખજી, ૩૦ મી દહેરીથી ૩૫ મી દહેરી સુધીમાં દહેરી ઉપર એકેક પ્રતિમાજી, ૩૬ થી ૪૨ મી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, પરંતુ ૩૯ મી દહેરીમાં ર્ કાઉસ્સગ્ગીયા ને ૨ કારણીના પ્રતિમાજી, For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૨ ) II ૪૩ તથા ૪૪ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ૨ કેરણીને પ્રતિમાજી, ૪૫ મી દહેરીમાં ૫ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા, ૪ કેરણીના પ્રતિમાજી. ૪૬ મી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૪૭ મી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૭ પ્રતિમાજી, ૪૮ મી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી, ૧ પ્રતિમાજી, ૪૯ મી દહેરીમાં મૂળ નાયક શ્રી રાષભદેવજી, ૫ ચૌમુખજી, ૨૮ મી દહેરીથી ૪મી દહેરી સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ફકત ૪૨ મી દહેરી ઉપર પ્રતિમાજી નથી. સગરામ સેનીની ટુંક -૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૮ પ્રતિમાજી, ૧ કાઉસગ્ગીયા. ભમતી –૧ લી દહેરીથી ૩છ દહેરી સુધીમાં દરેકમાં એકેક પ્રતિમાજી અને ૧ પ્રતિમાજી દેરી ઉપર છે. ૪ થી દહેરીમાં મૂળ નાયક શ્રી અજિતનાથ, ૩ પ્રતિમાજી, ૫ મી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૬ ઠી ૧૩મી દહેરી સુધીમાં એકેક પ્રતિમાજી. For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ २८ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ૧૪મી દહેરીમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ૧ પ્રતિમાજી, ૫ થી ૧૪ દહેરીની ઉપર એકેક પ્રતિમાજી, ૧૫ મી દહેરીમાં ૫ પ્રતિમાજી, ૪ કાઉસગીયા, ૪ કેરણીના પ્રતિમાજી, ૧ ચેવિશિ, ૧૬ મી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૧૭મી દહેરીથી ૨૦ મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી ૨૧ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨૨ મી દહેરીમાં ૧ પ્રતિમાજી, ૨૩ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨૪ તથા ૨૫ મી દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, ૨૬ મી દહેરીમાં મૂળ નાયક શ્રી અજિતનાથજી, ૫ પ્રતિમાજી, ૧૭મી દહેરીથી ૨૬મી દહેરીમાં દરેક દહેરી ઉપર એકેક પ્રતિમાજી, ૨૭ થી ૩૪ દહેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી, ૩૦ થી ૩૪ દહેરીમાં દરેક દહેરી ઉપર એકેક પ્રતિમાજી, ૩૫ થી ૫૦ મી દહેરી દરેકમાં એકેક પ્રતિમાજી, ૪૧ મી દહેરીમાં ૨ કાઉસગ્ગીયા, ૨ કેરણીની પ્રતિમાજી, ૩૫ થી ૪૪ મી દહેરી દરેક ઉપર એકેક પ્રતિમાજી, ૪૬ થી પ૬ મી દહેરી દરેક ઉપર એકેક પ્રતિમાજી. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] : - કુમારપાળ રાજાનું દહેરાસર –૧લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી અનંતનાથજી, ૩ પ્રતિમાજી, ૨ દહેરાસર ઉપર પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા. વસ્તુપાળની ટૂંક –બે બાજુ બે મેરૂ પર્વતની રચના ને તેના દરેક ઉપર એકેક ચૌમુખજી. કુલ પ્રતિમાજી ૧૦, ૪ કાઉસગ્ગીયા, ૪ કેરણના, ૮ દેરાસર ઉપરનાં પ્રતિમાજી. સંપ્રતિ રાજાનું દહેરાસર:–૪ પ્રતિમાજી, ૧. કાઉસ્સગ્ગીયા, દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી. ચંદ્રપ્રભુ સ્વામીનું દહેરાસર –મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ૧ પ્રતિમાજી, ૧ દહેરાસર ઉપર. ચૌમુખજીનું દહેરાસર –મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી, ૧ ચૌમુખજી, ચાર સ્તંભ ઉપર ચાર વિશિ. રહનેમિનું દહેરાસર:–૧ પ્રતિમા રહનેમિની, ૨ પ્રતિમાજી દહેરાસર ઉપર. સહસાવનમાં –૫ જેડી પગલાં બે જગ્યાએ છે. પાંચમી ટુંકે પગલાં છે. તળેટીના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી, ૩ પ્રતિમાજી, ૩ ધાતુના પ્રતિમાજી, ૬ સિદ્ધચક્રજી, ૨ કેરણના, ૧ દહેરાસર ઉપર. જૂનાગઢ ગામના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી, પર પ્રતિ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીન' વન માજી, ૩૦૭ ધાતુના પ્રતિમાજી, હું સિદ્ધચક્રજી, ૨ કાઉસગ્ગીયા, ૨ કારણીના, ૬ દહેરાસર ઉપરના પ્રતિમાજી, ૩૦ દહેરાસર ઉપર મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૧૧ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ૧ સિદ્ધચક્રજી, ૧ ચૌમુખજી, ૧ પ્રતિમાજી અખિકા દેવી ઉપર છે. ૨ જા દહેરાસરમાં મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી ૧ પ્રતિમા”, ૨ કાઉસ્સગ્ગીયા, ૩ પ્રતિમાજી દહેરાસરની પાછળ ભમતીમાં, ૪ પ્રતિમાજી દહેરાસર ઉપર. ૩ જા દહેરાસરમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી, ૮ પ્રતિમાજી, ૧૧ ધાતુના પ્રતિમા, ૩ સિદ્ધચક્રજી, ૧ ચેાવિશિ, ૧ પ્રતિમાજી દહેરાસર ઉપર, ૬ કાઉસ્સગ્ગીયા. છે ૧. નેમનાથ સ્વામીનું ચૈત્યવંદન નેમિ જિનેસર ગુણ નીલે, બ્રહ્મચારી શિરદાર; સહસ પુરૂષશુ' આદરી, દીક્ષા જિનવર સાર. ૧. પંચાવનમે દિન લહ્યા, નિરૂપમ કેવલ નાણુ; ભવિક જીવ પ્રતિ ખોધવા, વિચરે મહિયલ જાણુ, ૨. વિહાર કરતા આવીયા એ, ખાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમેાસર્યો, સમવસરણ તિહાં થાય. ૩. ખાર પરસદા તિહાં મલી, ભાખે જિનવર ધ; સ પ તિથિ સાચવેા, જિમ પામે શિવ શ ૪. તવ પૂછે ડિર તેમને, ભાંખા દિન મુજ એક; થાડા ધમ કર્યો થકી, શુભ કુલ પામું અનેક. ૫. નેમ કહે કેશવ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ]. સુણે, વરસ દિવસમાં જોય; માગસર સુદિ એકાદશી, એ સમે અવર ન કોય. ૬. ઈણ દિન કલ્યાણક થયાં, નેઉ જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુવ્રત થયા ભર પાર. ૭. તે માટે મોટી તિથિ, આરાધે મન શુદ્ધ અહોરન્તુ પિષહ કરે, મન ધરી આતમ બુદ્ધ. ૮. દેઢસો કલ્યાણક તણું એ, ગુણણું ગણે મન રંગ; મૌન ધરી આરાધીયે, જિમ પામે સુખ સંગ. ૯. ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પુઠાંને વીંટાગણ, ઈત્યાદિક કરો ખાસ. ૧૦. એમ એકાદશી ભાવશું, આરાધે નર રાય; ક્ષાયિક સમક્તિને ધણી, જિન વંદી ઘેર જાય. ૧૧. એકાદશી ભવિયણ ધરો એ, ઉજવલ ગુણ જિમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨. ૨. શ્રી નેમિનાથ સ્વામીનું ચિત્યવંદન ૩ઝ મે વિશ્વનાથાય, જન્મ તે બ્રહ્મચારિણે કર્મવલ્લી વનડેદ, નમયેડરિષ્ટ નેમ યે. ૧. યદુવંશ સમુદ્રન્દુ, કર્મ કક્ષ હુતાશન, અરિષ્ટ નેમિર્ભગવાન, ભૂયાદ્રોડરિષ્ટ નાશનઃ . ૨. અનંત પરમાનંદ, પૂર્ણધામ વ્યવસ્થિતઃ; ભયંત ભવતા સાક્ષી, પશ્યતી જિનખિલા. ૩. તુવંત સ્તાવક બિંબ, અન્યથા કથમીટશે; પ્રાતિશય શ્ચિત્ત, જાયતે ભૂવનતિગ. ૪. For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩ર. [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ૧. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. પીયુજી આવી પાછા વળ્યા રે, કરી તોરણ તેજ પ્રકાશ રે, (૨) પશુઓ ઉપર કરૂણું કરી રે, મને મેલી ઉભી નિરાશ રે. (૨) ૧. યાદવ લેક ઝુરે ઘણું રે, થઈ મેટા તજે મરજાદ રે; (૨) બંધવ હરિ બળદેવના રે, તમે મ કરે છકરવાદ રે. (૨) ૨. સુખ ભર પિયુ પાછા વળ્યા રે, દઈ દાન દેખાડી દેષ રે; (૨) ગુણવંત ગુણના રાગીયા રે, તુજ દોષ વિનાશી રેષ રે. (૨) ૩. જાણે પ્રીતમ વૈરાગીયા રે, મુજ રંગ રસીલી કાય રે; (૨) શંખનું લાંછન નાથજી રે, કેમ પ્રેમ મેળા થાય છે. (૨) ૪. મેળા ખેળ સંસારના રે, મળવું હળવું એકાંત રે; (૨) રાહુ ગ્રહે રવિ ચંદ્રમા રે, તારા પર તેજ ગર્ણત રે. (૨) પ. વાલમ ચેરી ચતુરાઈ મેળે, કર પર ન દીયે હાથ રે; (૨) સાથ અવિચળ તેને કરી રે, દીક્ષા શિર હાથ સનાથ રે. (૨) ૬. દાન દઈ નેમનાથજી રે, સહસાવન સંયમ લીધ રે (૨) ધ્યાન અંતર ધ્યાને ચડ્યા રે, પ્રભુ પામ્યા કેવળ સિદ્ધ રે. (૨) ૭. નવ ભવ નેહ નિહાળતાં રે, રાજિ. મતી દીક્ષા લીધ રે; (૨) વસંતે થઈ કેવળી રે, સતીએ. બોલ્યું તે કીધ રે. (૨) ૮. દંપતી દેય મુકતે ગયા રે, બની સાદી પ્રીત અનંત રે; (૨) સહસાનંદ વિલાસના રે. શુભવીર ભજે ભગવંત રે. (૨) ૯. For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૩૩ ૨. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. (અંતરથી અમને આજ-એ દેશી.) તેરણ આવી કંત. પાછા વળીયા રે, મુજ ફરકે દાહિણ અંગ, તિ અટકલીઆ રે. ૧. કુણ જોષી જયા જોષ, ચુગલ કુણ મીલીયા રે, કુણ અવગુણ દીડા આજ, જિણથી ટળીઆ રે. ૨. જાએ જાઓ સહિએરો દૂર, સ્થાને છેડે રે; પાતળીએ શ્યામળ વાન, વાલમ તેડે રે. ૩. યાદવ કુળ તિલક સમાન, એમ ન કીજે રે, એક હાસ્યને બીજી વાણી, કેમ ખમીજે રે. ૪. ઈહાં વાયે ઝાઝ સમીર, વીજળી ઝબકે રે, બપૈયે પિયુ પિકાર, હરડું ચમકે રે. ૫. ડર પાવે દાદુર સેર, નદીયે માતી રે, ધન ગરવ ઘોર, ફાટે છાતી સે. ૬. હરિ તાંશુક પહેર્યા ચીર, નવરસ રંગે રે; બાવલીયા નવસરે હાર, પ્રીતમ સંગે રે. ૭. મેં પૂર્વે કીધાં પાપ, તાપે દાધી રે; પડે આંસુ ધાર વિષાદ, વેલડી વાધી રે. ૮. મને ચડાવી મેરૂ શિષ, પાડી હેડી રે; કેમ સહેવાયે મહારાજ, વિરહ અંગીઠી રે. ૯. મુને પરણી પ્રાણ આધાર, સંયમ લેજે રેપતિવ્રતા છું સ્વામી, સાથે વહેજે રે. ૧૦. એમ આઠે ભવની પ્રીત, પીઉડા પળશે રે; મુજ મનના મારથ નાથ, પુરણ ફળશે રે. ૧૧. પછી ચાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે રંગીલી રાજુલા નાર, પ્રેમે લીધી રે. ૧૨. મિત્રાદિક ભાવના ચાર, ચેરી, બાંધી રે; દહી ધ્યાન નળ સળગાય, કર્મ ઉપાધિ રે. ૧૩. થયે રત્નત્રયી કંસાર, એકી ભાવે રે; આરોગે વર ને નાર, તીર્થ– ૩ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૪ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન શુદ્ધ સ્વભાવે રે. ૧૪. તજી ચંચળતા ત્રિક યોગ, દંપતી મળીઆ રેઝીક્ષમાવજય જિનનેમ અનુભવ કળીઆ રે.૧૫. ૩. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. નેમજી ચાલે તે તમને આખડીજી, રાજા સમુદ્રવિજયની આણ જે; એમ કરતા પિયુજી ચાલીયાજી, રાજુલને પાણીનાં પચ્ચકખાણ જે. નેટ ૧. પાલવ ઝાલું ને ઉભા રહેજી, કીસે સહેજ મારે વાંક જે; આઠે ભવની નારી કીંમ તજી, નવમેં ન કીજે વાલમ રોષ જે. ને૨. જાન લઈને યાદવ આવીયા , સમજ્યા વિના કેમ જાય છે, રાતે તે રાજીમતી પરણશેજી, છેલ છબીલા રાણી કેમ જે. ૩. માતા શિવાદેવીના લાડકાજી, નેમજી કાંઈ યાદવ કુળ શણગાર જે; પશુડાં દેખીને પાછા વળ્યા છે, નેમજી કાંઈ દયાના ભંડાર જે. કે. ૪. ગાજે વિજે ને ઝબુકે વિજળીજી, ઝીણે ઝરમર વરસે મેઘ જે; આંસુડે ભીંજાય રાજુલને કંચ છે, હિંડે ભીંજાય નવ સેરે હાર જે. જે. ૫. આડા અવળાને ઉભા ડુંગરાજી, વચ્ચે કાંઈ નદી કેરાં નીર જે; હું કેમ આવું પાઉડા તુજ કને, તુમ પાસે વસે મારે જીવ જે. એ. ૬. સરખી સાહેલી જશે સાસરેજી, સાસરીયું કાંઈ સુખડ નિવાર; ઘેર જઈને સાસુને પાય નમુંજી, સસરે કાંઈ પુરે મનના કોડ જે. ને ૭. એમ કરંતા પિયુજી ચાલીયાજી, જઈ વસ્યા ગઢ ગીરનાર ; સહસાવને સંયમ આદજી, પાંચમી ટુકે નિર્વાણ જે. ૮. રાજીમતીએ સંયમ આદજી, દંપતી શિવ For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૩પ મંદિરિયે જાય જે હીરવિજય ગુરૂ હીરલોજી, માનવિજય તસ ગુણ ગાય જે. . ૯. ૧. શ્રી નેમિનાથ સ્વામીની થાય (સ્તુતિ). યાદવ કુલ શ્રી નંદ સમયે, નેમિસર એ દેવ તે; કૃષ્ણ આદેશે ચાલીયા, વરવા રાજુલ નાર તે; અનુક્રમે તિહાં આવીયાએ, ઉગ્રસેન દરબાર તે; ઇંદ્ર ઈંદ્રાણું નાચતા એ, નાટક થાય તેણી વાર તે. ૧. તેરણ પાસે આવીયા એ, પશુડાને પિકાર તે સાંભળીને મુખ મરડીયું એ, રાજુલ મન ઉચાટતો; આદિનાથ આદિ તિર્થંકર એ, પરણ્યા છે બેઉ નાર તે; તેણે કારણ તમે ક્યાં ડરે એ, પરણે રાજુલ નાર તે. ૨. તેરણથી રથ ફેરી એ, જઈ ચઢયા ગઢ ગીરનાર તે નેમીશ્વર કાઉસગ્ય રહ્યા , પામ્યા કેવળ જ્ઞાન તે; મધુર ધ્વની દીએ દેશના એ, આપી અખંડ આધાર તે, ભવિક જીવ પ્રતિ બેધીયાયે, બુઝવી રાજુલ નાર તે. ૩. અથીર જાણી સંયમ લીયે યે, અંબા જય જયકાર તે; પાયે ઝાંઝર ઝમઝમે એ, નાચે નેમ દરબાર તે શ્યામ વરણના નેમજી ચે, શંખ લંછન શ્રીકાર તે; કવિ નમ કહે રાયને યે, પરણે શિવ વધુ નાર તા.૪. ૨. શ્રી નેમિનાથ સ્વામીની થેય (સ્તુતિ.) શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈિડાને હાર; જિનવર નેમ કુમાર; પૂર્ણ કરૂણ રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્ર વિજય મહાર; મેર કરે મધુર For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન કિંકાર, વિચ વિચ કેયલના ટહુકાર; સહસ ગમે સહકાર; સહસા વનમેં હુઆ અણગાર; પ્રભુજી પામ્યા કેવલ સાર, પહોંચ્યા મુક્તિ મેઝાર. ૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વિભાર; સુવર્ણગિરિ સમેત શ્રીકાર, નંદિશ્વર વર દ્વિપ ઉદાર; જિહાં બાવન વિહાર કુંડલ રૂચકને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચિત્ય વિહાર, અવર અનેક પ્રકાર; કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર; ભવિયણ ભાવે જુહાર. ૨. પ્રગટ છઠે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિ શું કીધી ઉલટ આણી, નારદ મિથ્યા દષ્ટિ અન્નાણી, છાંડી અવિસતિ જાણી; શ્રાવક કુળની એ સહી નાણી, સમક્તિ આલાવે આખ્યાણ, સાતમે અંગે વખાણી, પૂજનિક પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજે ભવિ પ્રાણી. ૩. કડે કટી મેખલ ઘુઘરીયાળી, પાયે નેઉર રમઝમ ચાલી; ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જિમ્યા પરવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર લહકે અંબા ડાળી, વૈરીને લાગે વિકરાલી, સંઘના વિન હરે ઉજમાળી, અંબા દેવી મયાલી; મહિમાએ દશ દિશિ અજુઆળી, ગુરૂ શ્રી સંઘ વિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી. ૪. ૩. શ્રી નેમિનાથ સ્વામીની થય સ્તુતિ. સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મલમ ક્ષેભિતં; ઘન સુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિત; શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમલ દિનેશ્વર; ગિરનાર For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] . ૩૭ ગિરિવર શિખર વંદે, નેમનાથ જિનેશ્વર. ૧. અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરં વાસુપૂજ્ય ચંપ નયરી સિધ્યા, નેમિ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, મુક્તિ પહત્યા મુનિવરં; ચેવિસ જિનવર નિત્ય વંદ, સયલ સંઘને સુખક. ૨. અગ્યાર અંગ ઉપાંગ બારે, દશ પન્ના જાણીએ; છ છેદ ગ્રંથ પ્રશસ્ત અર્થા, મૂળ ચાર વખાણીએ; અનુગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિનમત ગાઈએ; વૃત્તિ ટીકા ભાષ્ય ચુર્ણિ, પિસ્તાલીસ આગમ ધ્વાઈએ. ૩. દેય દિશિ બાળક દેય જેને, સદા ભવિયણ સુખકરૂં દુઃખ હરિ અંબાલુબ સુંદર, દુરિત દેહગ અપહરૂ; ગિરનાર મંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવીએ, શ્રી સંઘ સુપ્રસન્ન મંગલ, કર અંબા દેવીએ. ૪. જિન પ્રતિમા અધિકારે સત્યાવીશ બેલ ૧. જીવાભિગમસૂત્રમાં વિજયદેવે જિન પ્રતિમા પુન્યાને અધિકાર છે. ૨. ભગવતી સૂત્રના વીસમા શતકે જંઘારણે જિન પ્રતિમાને વંદન કર્યાને અધિકાર છે. ૩. ભગવતી સૂત્રમાં તુંગયા નયરીના શ્રાવકોએ જિન પ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૧૪. ઉપાશક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જિનવર ને જિન બિંબ વિના બીજાને વાંદુ પૂજું નહિં એ નિયમ કર્યો હતો તેમ બીજા નવ શ્રાવક માટે જાણી લેવું. For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ૫. કલ્પસૂત્રમાં સિદ્ધારથ રાજાએ જિન પ્રતિમા પૂજ્યાનું કહ્યું છે. ૬. ઊગવાઈ સૂત્રમાં ઘણા જિન મંદિરને અધિકાર છે. ઊવવાઈ સૂત્રમાં અબડ શ્રાવકે જિન પ્રતિમાને વાંદયા પૂજ્યાને અધિકાર છે. ૮. જંબુદ્વીપપન્નત્તી સૂત્રમાં યમક દેવતાદિકે એ જિન પૂજા કરી છે. ૯. નંદીસૂત્રમાં વિશાલા નયરીની અંદર શ્રી મુનિસુવ્રત સ્વામીની મહાપ્રભાવિક તુતી છે. ૧૦. અનુગદ્વાર સૂત્રમાં સ્થાપના માનવાની કહી છે. આવશ્યક સૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે. ૧૨. વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉદેશે જિન પ્રતિમાની આગળ આલેયણા કરવી કહી છે. ૧૩. સંપ્રતિ રાજાએ સવા લાખ જિન મંદિરને સવા કોડ જિન પ્રતિમા ભરાવી તે હાલ મેજુદ છે. ૧૪. અભયકુમારે મોકલેલી રૂષભદેવ સ્વામીની પ્રતિમાથી આદ્રકુમારે પ્રતિબંધ અને સમ્યકત્વ પામી આત્મ કલ્યાણ કર્યું, ૧૫. શય્યભવસૂરી શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિ બેધ પામ્યા. ૧૬. જિન પ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીને જીવે તીર્થકર ગાત્ર બાંધ્યું. For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૩૯ ૧૭. જિન ભક્તિ કરવાથી જીવ તિર્થંકર ગોત્ર બાંધે છે. આ કથન જ્ઞાતાસૂત્રમાં છે. ૧૮. જિન પ્રતિમાની પૂજા તે તિર્થ"કરની જ પૂજા છે એમ સમજવું. જિન પ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે. એમ આવશ્યક સૂત્રમાં કહ્યું છે. જિન પ્રતિમાને પૂજવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ રાયપણી સૂત્રમાં કહ્યું છે. ૨૧. સૂર્યાભ દેવતાએ રાયપણી સૂત્રમાં જિન પ્રતિમાને પૂજ્યાને અધિકાર છે. ૨૨. નાગકેતુ જિનેશ્વરની પૂજા કરતાં શુદ્ધ ભાવના વડે કેવળજ્ઞાન પામ્યા. ૨૩. દુર્ગાતા નારી પરમાત્માની કુલ પૂજા કરતાં કેવલ જ્ઞાન પામી. ૨૪. ગણધર મહારાજાના સત્તર પુત્રે સત્તર ભેદમાંથી એક પ્રકારે જીન પૂજા કરી છે અને તે પૂજથી તેજ ભવે મોક્ષે ગયા છે, તે રાયપશ્રેણી સૂત્રમાં સત્તર ભેદી પૂજા તેમજ ચરિત્રમાં છે. ૨૫. નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે તેમાં લખ્યું છે કે જે મુનિ તથા પૌષધવાળા શ્રાવક જીન પ્રતિમાનાં દર્શન ન કરે તે પ્રાયશ્ચિત લાગે. For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૦ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ૨૬. જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિન મંદિરમાં જઈ જિન પ્રતિમાની પૂજા કરી ભાવ ભક્તિ કરેલ છે ૨૭. દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં ભીંત ઉપર સ્ત્રીની મૂર્તિ ચીતરેલી હોય તે મુનિએ જેવી નહિ. કારણ કે તેથી વિકાર ઉત્પન્ન થવાનો સંભવ છે. જિન પ્રતિમા અધિકારે બીજા દાખલા. હવે વિચાર કરે કે જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામ વિકાર ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે શાંત રસથી ભરપુર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય ? માટે જિન પ્રતિમામાં જરા પણ સંશય રાખવો નહીં. ૧. શ્રીકૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વંદન ભક્તિથી આવતી વીસીમાં અમસ્વામી નામે બારમા તીર્થંકર થશે. ૨. સત્ય કે વિદ્યાધર જે ઈશ્વર (મહાદેવ) તે જિન પુજાથી આવતી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. ૩. બળદેવ તે શ્રીકૃષ્ણના ભાઈ આવતી ચોવીશીમાં નિષ્ણુ લાક નામે ચઉદમા તીર્થંકર થશે. ૪. શ્રીકૃષ્ણની માતા દેવકીજી આવતી ચોવીશીમાં શ્રી સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે. ૫. બળદેવની માતા હીણી આવતી ચોવીશીમાં ચિત્ર ગુપ્ત નામે સેળમા તીર્થંકર થશે. For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૪૧ ૬. નારદ વિદ્યાધર (તે આઠમાં નારદ) આકાશ ગામીની વિદ્યાથી શાશ્વતા અશાશ્વતા એવા અનેક જિન ચિત્યના વંદન ભક્તિથી આવતી ચોવીશીમાં મલિજીના નામે એકવીસમા તિર્થંકર થશે. ૭. રાવણે અષ્ટાપદ તીર્થે જઈ પૂજા અને ભક્તિ ભાવથી | તીર્થંકર પદ બાંધ્યું. ૮. તે રાવણ અને લક્ષ્મણ બને ચૌદમા ભવે તિર્થંકર થઈમેક્ષે જશે તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત રામાયણથી જાણવું. ૯. સ્થવિરા નામે ડોશી વીર પ્રભુને શુદ્ધ ભાવે પુષ્પ ચડાવવાથી ધર્મ દેવ થઈ ત્યાંથી મહાવિદેહમાં કનકધ્વજ રાજા થઈ ચારિત્ર લઈ મોક્ષે જશે. તેવું શ્રેણીકના પૂછવાથી વીર પ્રભુએ કહેલ છે. ૧૦. ધાતકીખડે રૂકમણિના સુવ્રતાદી આઠ પુત્રો જીન પૂજાથી મહાશુક દેવ થઈ પુંડરિકગિણી નયરીમાં રાજા થઈ ચારિત્ર લેઈ ત્યાંથી મેક્ષે જશે. શ્રીપાલકુંવર ને મયણ સુંદરી આ ભવે શ્રી સિદ્ધચકજીની પૂજા ભક્તિથી સુખી થયાં તે નવમે ભવે ચારિત્ર લેઈમેક્ષે જશે, આવા અસંખ્ય દાખલા શાસ્ત્રોમાં છે. તે જીન પૂજા ભક્તિને અપૂર્વ પ્રભાવ છે. ભરતક્ષેત્રમાં ૨૦ તીર્થકરો વર્તમાન કાળે સમેત શિખરે સિદ્ધિ વર્યા–તેમ ગઈ ચાવીસી અને આવતી For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ || શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ચોવીસીને વિષે અરાવત ક્ષેત્રે ૨૦ તીર્થકર સુપ્રતિષ્ઠ ગિરિને વિષે સિદ્ધિ વર્યા અને વરશે. આવતી ચોવીશીના પદ્મનાભાદિ ચાવીસ તિર્થંકરો શ્રી રૈવતગીરીને વિષે મેક્ષે જશે એમ પંડિત શ્રી વીર વિજયજીકૃત દેવવંદનમાં કહ્યું છે. ૧૭૦ જીનનો ખુલાસો ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયમાં ૧૬૦ જિન થયા અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રને વિષે દશ એમ કુલ ૧૭૦ જિન, તેમાં ૧૬ કાળા-૩૮-લીલા-પ૦-ઉજવળ-૩૦ રાતા અને ૩૬-પીળા એ ૧૭૦ તિર્થંકર આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના બીજા તિર્થંકર અજિતનાથના વખતમાં વિચરતા હતા તેના કરતાં વધારે તીર્થકર થયા નથી માટે તેને ઉત્કૃષ્ટા તીર્થકર કહ્યા છે. સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ તીર્થકરની સમજ સહસ્ત્રકૂટમાં ૧૦૨૪–પ્રતિમા હોય છે તે કયા કયા પ્રભુની છે. અને તે કેવી રીતે થાય છે તેની સમજ નીચે પ્રમાણે જાણવી. પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશેક્ષેત્રની અતિત વર્તમાનને અનાગત એમ ત્રણ ત્રણ વીસીના ગણતાં ૩૦ ગ્રેવીસીના ૭૨૦ તીર્થકર થાય. For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૪૩ " ઉત્કૃષ્ટ કાળે કે જે અવસર્પિણીમાં ચોથા આરાના મધ્યમાં અને ઉત્સર્પિણીમાં ત્રીજા આરાના મધ્યમાં તીર્થકર હોય છે. જે વખતે મનુષ્યની સંખ્યા સર્વ કાળ કરતાં વિશેષ હોય છે, તે વખતે પાંચ ભરતને પાંચ અરાવતમાં એકેક તીર્થકર વિચરતા હોય તદુપરાંત પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના દરેક વિજયમાં એકેક તીર્થકર વિચરતા હોય તે પ્રમાણે આ અવસર્પિણીના ચોથા આરાના મધ્યમાં શ્રી અજીતનાથજી વિચરતા હતા ત્યારે આ ૧૬૦ જિન. વસ વિહરમાન તીર્થકરો જે વર્તમાન કાળે પાંચ મહાવિદેહમાં વિચરે છે તે વીસ તીર્થકર અને ૧૨૦.ભરતક્ષેત્રની વર્તમાન વીસીના ૨૪ તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણકની પ્રતિમાઓ છે. ઉપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે. પણ તેને સિદ્ધ-અવસ્થામાં ગણીને આ ૧૨૦ બીજી મુકેલ છે. આ મૂર્તિએ અંજન શલાકાની જેમ જુદા જુદા આકારની હવા સંભવ છે, છતાં સહસ્ત્રકૂટમાં તો એક સરખા આકારની જ કરવામાં આવે છે. આ ૧૨૦ નામ જુદા આપવામાં ન હોવાથી વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરના પાંચે કલ્યાણકની તિથિઓ તથા તેના આરાધનની વિધિ જણાવી છે. ચાર શાશ્વતા તીર્થકરની ૪ પ્રતિમાઓ તેનાં નામે ૧ રૂષભાનન-૨-ચંદ્રાનન–૩–વારિણ ને ૪ વર્ધમાન આ ચાર પ્રસિદ્ધ છે. ૧૦૨૪ એ પ્રમાણે તે તીર્થકર થાય છે. For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ ४४ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન વિધિ –ત્રીસ વીસીના–૭૨૦-ઉત્કૃષ્ટ કાળે થએલા ૧૬૦ જિન, વિહરમાન–૨૦-અને શાશ્વતા ૪ એ ૯૦૪ પ્રભુનું આરાધન છુટક ઉપવાસ કરીને કરવામાં આવે છે, અને તે પ્રભુનાં નામ સાથે સર્વજ્ઞાય નમઃ એ પદ જોડીને વીસ નવકારવાળી ગણવામાં આવે છે તથા બાર લેગસ્સને કાઉસગ કરવામાં આવે છે. ઉત્કૃષ્ટા કળે થયેલા ૧૭૦ તીર્થકરેનું આરાધન સતત ૧૭૦ એકાસણાથી અથવા એક સાથે ૩૨-૩૨-કે ૨૦-૨૦ એકાસણું કરીને અથવા એકાંતરે ઉપવાસ કરીને કરવામાં આવે છે. દરેક પ્રભુના આરાધનમાં ઉપર જણાવેલ વિધિ ઉપરાંત જિનપૂજા ૧૨-સ્વસ્તિક-ફળ નિવેદ્ય બાર ખમાસમણ વિગેરે પણ કરવાનાં છે. યથાશક્તિ સંઘ પૂજા, સ્વામી વાત્સલ્ય પણ કરવાનું હોય છે. ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે. તેની સમજવાની રીત. ૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય છે તે કહે છે. ૩૮ કોડમણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એક ભાર થાય તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪–ભાર પાંદડાં, ૮ ભાર ફળકુલ ૬ ભાર વેલડી એમ૧૮ ભાર જાણવી. જબુસ્વામી પછી ૬ આચાર્યો શ્રત કેવળી થયા, તેની યાદિ-(૧) શ્રી પ્રભવ સ્વામી-(૨) શ્રી શય્યભવસુરી (૩) શ્રી યશોભદ્રજી (૪) શ્રી સંભૂતિવિજય (૫) શ્રી ભદ્રબાહુ સ્વામી (૬) શ્રી સ્યુલિભદ્રજી. For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૪૫ | મૂળ એકસે ચોવીસ (૧૨૪) અતિચાર– સૂમ ૧૦૦, બાદર-૧૦૦, કુલ ૨૦૦, અજાણતાં. ૨૦૦, કુલ ૪૦૦ મનના ૪૦૦-વચનના ૪૦૦ કાયાના ૪૦૦ કુલ ૧૨૦૦ સૂક્રમ ૨૪ બાદર–૨૪ જાણતાં ૨૪-અજાણતાં-ર૪ કુલ ૯૬. મનના ૯૬-વચનના ૯૬-કાયાના ૯૬-કુલ ૨૮૮ એમ ૧૨૦૦ને ૨૮૮ ભેગાં કરતાં ૧૨૪ અતિચારના મિચ્છામી દુક્કડં ૧૪૮૮ થયા. લેશ્યાની સ્થિતિ પહેલી વેશ્યાની-૩૩ સાગરોપમ–બીજીની ૧૦ સાગરોપમ, ત્રીજીની ૩ સાગરોપમ. ચોથીની–૨ સાગરોપમ–પાંચમીની ૧૦ સાગરોપમ છઠ્ઠીની ૩૩ સાગરોપમ. સ્થિતિ હોય છે. ૧૮૦૦૦ હજાર શીલાંગના ધેરી –પ સ્થાવર ૩ વિલેન્દ્રિય ૧ પંચેન્દ્રિય ૧ અજીવ કુલ ૧૦ તેને ૧૦ યતિધર્મ ગુણતાં ૧૦૦ થયા-૧૦૦૪પ ઇન્દ્રિયે ગુણ્યા તો કુલ પ૦૦ થયા ને ૪ સંજ્ઞાઓ ગુણતાં ૨૦૦૦ થયા તેને ત્રણથી ગુણતાં ૬૦૦૦ થયા તેને કરવું કરાવવું ને અનુમોદવું એ ત્રણે ગુણતાં ૧૮૦૦૦ થયા. ૧૫૦ કલ્યાણક ૩, મલ્લિનાથનાં-૧ અરનાથનું-૧-નેમિનાથનું એમ. For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થાંનું વર્ણન કુલ ૫ થયા તેને અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા તેને પાંચ ભરત પાંચ ઐરાવત સાથે ગુણતાં ૧પ૦ થયા. સ્ ૩૦ કલ્યાણક રૂષભદેવ ૧. અજીતનાથ ૧. સુમતિનાથ ૧ પદ્મપ્રભુ ૧. સુપાર્શ્વનાથ ૧. કુલ ૫ તેને ત્રણ અતિતાદિ ચાવીસી સાથે ગુણતાં ૧૫ થયા. ૫ ભરત–૫–અરાવત સાથે ગુણતાં ૧૫૦ થયાં ઉપરનાં ૧૫૦ મળી કુલ ૩૦૦ કલ્યાણક. ૫૦૦ લ્યાણક વિમલનાથથી માંડીને નેમનાથ પર્યંત ૧૦ જીનેશ્વરનાં પાંચ પાંચ કલ્યાણક હાવાથી ૧૦×૫=૫૦ થયાં તેને પ ભરત–પ ઐરાવતે ગુણતાં ૫૦×૧૦ કુલ ૫૦૦ થયાં. સિદ્ધ્ના ૨૪૩ ભેદ ૩૪ અરિહંતના ૮ સિદ્ધના-૩૬ આચાર્યના ૨૫ ઉપાધ્યાયના ૭૦ ચરણસિત્તરીના ૭૦ કરણ સિત્તેરી કુલ મલી ૨૪૩ થયા. એ કેાડા કેાડીમાં ધર્મ છે ને ૧૮ કેાડીમાં ધમ નથી તે આવી રીતે. અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી ને ચાથા પાંચમા આરામાં છે એ એ મળી ૧ For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ] ४७ કોડા કડીમાં ધર્મ છે ને ઉત્સર્પિણીના પહેલા ચેથા, પાંચમા ને છઠ્ઠામાં ધર્મ નથી ને બીજા ત્રીજા આરામાં છે. બીજે ત્રીજે આર મળી એક કડા કડી થાય એમ એક અવસર્પિણું ઉત્સર્પિણ બે મળી ૨ કેડા કડી થઈ તેમાં ધર્મ છે ૧૮ કોડા કડીમાં ધર્મ નથી. ૩. પ્રકારે વીર્ય બાલવીર્ય બાલપંડિત વીર્ય ને પંડિત વીર્ય આ ત્રણ પ્રકારે વીર્ય છે. તેમાં મિથ્યાત્વાની જે કિયા તે બાલ વીર્ય, દેશ વિરતીની મેક્ષાર્થની જે કિયા તે બાલપંડીત વિર્ય અને મુનિની ક્ષાર્થની જે કિયા તે પંડિત વીર્ય. ઈરિયાવહિના ૧૮૨૪૧૨૦ મિચ્છામિ દુક્કડં પ૬૩ જીવના ભેદ છે તેને અભિહયા વત્તિયા વિગેરે ૧૦ ભેદે ગુણવાથી (પ૬૩૪૧૦) ૫૬૩૦ થયા તેને રાગ દ્વેષે ગુણવાથી ૧૧૨૬૦ થયા તેને મન વચન કાયાએ ગુણવાથી (૧૧૨૬૦૪૩) ૩૩૭૮૦ થયા તેને કરવું, કરાવવું, અનુમેદવું એ ત્રણે ગુણતાં (૩૩૭૮૦૪૩) ૧૦૧૩૪૦ થયા તેને ત્રણ અતીતઆદી ચોવીસીએ ગુણતાં (૧૦૧૩૪૦૪૩) ૩૦૪૦૨૦ થયા તેને અરિહંત સખીય આદિ એ ગુણતાં (૩૦૪૦૨૦૪૬ ૧૮૨૪૧૨૦ થયા. For Personal & Private Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન સાધુની વીસ વસાની દયા અને શ્રાવકની - સવા વસાની દયા સાધુને સૂક્ષમ ને બાદ બંને પ્રકારે હોય પરંતુ શ્રાવકને બાદરની હોય સૂકમની ન હોય એટલે દશ એાછા, બાદરના પણ બે પ્રકાર, સંક૯પને આરંભ તેમાં સંક૯૫થી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે એટલે દશમાંથી પાંચ ઓછા થયા, સંકલ્પના પણ બે ભેદ–અપરાધી અને નિરપરાધી તેમાં નિરપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે, એટલે પાંચમાંથી અઢી ઓછાં, નિરપરાધીના પણ બે ભેદ સાપેક્ષ ને નિરપેક્ષ તેમાં સાપેક્ષની ન પાળી શકે નિરપેક્ષની પાળે એટલે રા માંથી ૧ ઓછા એટલે ૧ રહ્યો એટલે શ્રાવકની સવા વસાની દયા આ રીતે હેય. સાધુના ૩૯ અતિચાર જ્ઞાન-૮ દર્શન-૮ ચારિત્ર-૮ તપ-૧૨ વિર્ય–૩ કુલ ૩૯ થાય તેનાં મિચ્છામિ દુકકડે ૧૪૦૪ તે આવી રીતઃસૂમ ૩૯ બાદર ૩૯ જાણતાં ૩૯-અજાણતાં ૩૯ કુલ ૧૫૬૪૩ ગે ગુણ્યા ૪૬૮ તેને કરવું કરાવવું અનુમોદવું એ ત્રણે ગુણતાં ૪૬૮૮૩=૧૪૦૪ કુલ થયા. આપણે પરમ ઉપકારી જીવ ક્ય સિદ્ધમાં જતાં જે જીવે અવ્યવહાર રાશિમાંથી આપણને બહાર કાઢયા તે જીવ ઉત્તમ. For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન વિભાગ બીજો ચૈત્યવંદન પહેલું (તલાટીએ કરવાનું) શ્રી શત્રુંજય, સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે છે ૧ . અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂરવ નવાણું રાષભદેવ, જ્યાં ઠવિયા પ્રભુ પાય છે ૨ સૂરજકુંડ સેહામણે, કવડ યક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણે, જિનવર કરૂં પ્રણામ કા શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલ ગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારાં છે એ આંકણી છે એ ગિરિવરનો મહિમા મટે, કહેતાં ન આવે પારા; રાયણ રૂષભ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે છે ધો ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચારા; અષ્ટ દ્રવ્યશું પૂજે ભાવે, સમકિત મૂલ આધારા રે છે ઘ૦ મે ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે | ધો છે ૩ છે દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તારા પતિત–ઉદ્ધારણ બિરૂદ તુમારૂં, એ તીરથ જગ સારા રે ધરા છે ૪ સંવત અઢાર ત્યાસી માસ આષાઢે, વદિ આઠમ ભમવારા પ્રભુજીકે ચરણ પ્રતાપકે સંગમાં, ખિમારતન પ્રભુ પ્યારા રે ધન્ય છે એ છે For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ શ્રી શત્રુંજય-સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર! મંત્ર માંહે નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ રાષભનો વંશ, નાભિ તો એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરા મુનિવર મહંત શત્રુંજયગિરિ ગુણવંત છે ૧ છે ચિત્યવંદન-બીજું. શ્રી શાંતિનાથ સ્વામીનું ચિત્યવંદન. ' શાંતિ જિનેશ્વર સેલમા, અચિરાસુત વદેવિશ્વસેનકુળ નભમણિ, ભવિજન સુખકંદ છે ૧ કે મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હથિણાકર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ–ખાણ છે ૨ મે ચાલીસ ધનુષની દેહડી એ, સમરસ સંડાણ; વદન પ ર્યું ચંદલે, દિઠે પરમ કલ્યાણ ૩ છે શ્રી શાંતિનાથ પ્રભુને વિનતિ રૂપ-સ્તવન સુણે શાન્તિજિમુંદ સેભાગી, હું તે થયે છું તુમ ગુણ રાગી; તમે નિરાગી ભગવંત, જેમાં કિમ મળશે તંત || સુણે છે હું તે કોધ કષાયને ભરીએ, તું તે ઉપશમ રસને દરીયે, હું તે અજ્ઞાને આવરીઓ છે તું તે કેવળ કમળ વરીયે, સુણાવે હું તે વિષયા રસને આશી, તેં તે વિષયા કીધી નિરાશી; For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ હું તે કરમને ભારે ભાર્યો, તે તે પ્રભુ! ભાર ઉતાર્યો છે સુણે છે ૩ હું તે મેહ તણે વશ પડીએ, તે તે સબળા મેહને હણીઓ; હું તે ભવ સમુદ્રમાં ખું, તું તે શિવમંદિરમાં પહોંચ્યું, છે સુણે છે ૪ મારે જન્મ મરણને જેરે, તેં તે તે તેહને દે; મારે પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ છે સુણે છે પ મને માયાએ મૂકે પાશી, તું તે નિરબંધન અવિનાશી; હું તે સમક્તિથી અધૂરે, તે તે સકળ પદારથે પૂરે છે સુણો છે ૬ કે મારે તે છે પ્રભુ તુંહી એક, ત્યારે મુજ સરીખા અનેક હું તે મનથી ન મૂકું માન, તું તે માનરહિત ભગવાન છે સુણે ૭ | મારૂં કીધું કશું નવિ થાય; તું તે રંકને કરે છે રાય; એક કરે મુજ મહેરબાની, મારે મુજ લેજે માની છે સુણ છે ૮ એક વાર જે નજરે નિરખે, તે કરે મુજને તુજ સરીખો, જે સેવક તુમ સરીખો થાશે, તે ગુણ તમારા ગાશે છે સુણો છે ૯ છે જે ભવ તુમ ચરણની સેવા, હું તે માગું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી છે સુણે છે ૧૦ છે - શ્રી શાંતિનાથ સ્વામીની સ્તુતિ. શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય; વિશ્વસેનકુળ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુરી નયરીને ધણી, કંચન વરણ છે કાય, ધનુષ ચાલીસ તસ દેહડી, લાખ વરસનું આય છે ૧ છે For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચૈત્યવંદન–ત્રીજી ( મૂળનાયક પ્રભુનું. ) વિમલ-કેવલ જ્ઞાન—કમલા,કલિત–ત્રિભુવન—હિતકર’; સુરરાજ-સંસ્તુત–ચરણ પંકજ-નમે આફ્રિજિનેશ્વર' । ૧ ।। વિમલગિરિવર–શ્રંગમંડણ, પ્રવર–ગુણગણ–ભૂધર, સુર-અસુર કિન્નર–કાડી સેવિત-નમા આદિ ! ૨ ! કરતી નાટક કિન્નરી ગણુ, ગાય જિનગુણુ મનહર; નિરાવલી નમે અહેનિશ-નમે આદિ॰ ૫ ૩ ૫ પુંડરીક-ગણપતિ સિદ્ધિ સાધી, કાડી પણ મુનિ મનહર; શ્રી વિમલગિરિવરશ્ર’ગ સિધ્યા—નમે આદિ ॥ ૪॥ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કાર્ડિનંત એ ગિરિવર; મુકિત રમણી વર્યાં રંગે-નમે આદિ ૫ ૫ ૫ પાતાળ નર સુર લેાકમાંહી, વિમલગિરિવરતા પર; નહી. અધિક તીરથ તીપતિ કહેનમે આદિ ૬ ૫ એમ વિમલગિરિવર–શિખરમંડણુ, દુઃખવિંડણ ધ્યાઇચે; નિજ શુદ્ધ સત્તા સાધના, પરમ જ્યેાતિ નિપાઇયે ॥ ૭॥જિત–માહ–કાહ-વિહ–નિદ્રા, પરમ પદ સ્થિત જયકર’; ગિરિરાજ સેવા-કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર ૫૮૫ શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન. માતા મર્દેવીના નંદ, દેખી તાહરી સૂરિતે મારૂ મન લેાભાણુંજી; મારૂ દિલ લાભાથુજી ! દેખાતા કરુણાનાગર, કરૂણાસાગર કાયા કંચનવાન; ધારી લંછન પાઉલે કાંઇ, ધનુષ પાચસેં માન ! માતા॰ાં ૧૫ ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પદા ખાર; જોજન ગામિની વાણી મીડી, વરસતી For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન તીર્થ દર્શન : ભાગ-૨ જલધાર ॥ માતા॰ ॥ ૨ ॥་શી રૂડી અપચ્છરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઇ કરતી નાટારંભ !! માતા॰ ॥ ૩ ॥ તુહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખા નિહ દેવ જગતમાં, અડવડીઆ આધાર ડા માતા॰ ॥ ૪॥ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા તુંહી જગતના દેવ; સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ !! માતા॰ ॥ ૫ ॥ શ્રી સિદ્ધાચળ તીરથ કેરા, રાજા ઋષભજિષ્ણુ દ; કીર્ત્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળેા ભવ ભય ક્દ ॥ ના માતાના કા શ્રી ઋષભદેવસ્વામીની સ્તુતિ. શ્રીસિદ્ધાચલ મંડણુ, ઋષભ જિણુંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂ ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ ચૈત્યવદન-ચેાથુ અપાર ॥ ૧ ॥ ( રાયણ પગલાંનું ) વિમલગિરિવર સયલ અઘહેર વિકજન મનરજને; નિજ રૂપ ધારી પાપ ટાળી, આદિ–જિન મદ્દભ જનો; જગ જીવ તારે ભરમ ફ઼ારે સયલ અરિદલ−ગજનો, પુંડરીક ગિરિવર શૃંગ શાલે, આદિનાથ નિરજનો ૫ ૧ ૫ અજ અમર અચલ આનંદ રૂપી, જન્મ-મરણ-વિહડનો; સુર અસુર ગાવે ભકિતભાવે વિમલગિરિ જગમંડનો; પુડરીક For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ગણધર રામ પાંડવ, આદિ લે બહુ મુનિવર, જહાં મુક્તિ રામાં વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા છે રે છે કે તીર્થ જગમાં અન્ય નાહિ, વિમલગિરી સમ તારકે, દર ભવિયા જે અભવિયા, સદા દષ્ટિ નિવારકં; એક ત્રીજે પંચમે ભવ વરે, શિવ દુઃખવારક, યહ આશ ધારી શરણ થારી, આતમા હિતકારક છે ૩ રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરૂ તળે સુણસુંદરી, પીલુડા પ્રભુના પાય રે-ગુણમંજરી, ઉજવલ ધ્યાને ધ્યાઈએ છે સુણ છે એહીજ મુકિત ઉપાય રે ગુણ ૧ શીતળ છાયાએ બેસીએ છે સુણ છે રાતડે કરી મન રંગ રે ! ગુણ પૂજીએ સેવન ફુલડે છે સુણ૦ છે જેમ હેય પાવન અંગ રે છે ગુણ છે ૨ કે ખીર ઝરે જેહ ઉપરે છે સુણ છે નેહ ધરીને એહ રે ગુણ છે ત્રીજે ભવે તે શિવ લહે છે સુણ છે થાયે નિર્મળ દેહ રે છે ગુણ૦ છે ૩ છે પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ છે દીએ એહને જે સાર રે છે ગુણ છે અભંગ પ્રીતિ હોય જેહને છે સુણો છે ભ ભવ તુમ આધાર રે ૧ ગુણ છે ૪ . કુસુમ પત્ર ફળ મંજરે છે સુણ છે શાખા થડ ને મૂળ રે છે ગુણ છે દેવ તણું વાસાય છે કે સુણ છે તીરથને અનુકૂળ રે છે ગુણ છે ૫ છે તીરથ ધ્યાન ધરે મુદા છે સુણ છે સેવે એની છાંય રે ગુણ છે જ્ઞાનવિમલ ગુણ ભાખિયે સુણ૦ છે શત્રુંજય-મહાભ્યમાંહી રે ! ગુણ છે ૬ For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સ્તુતિ શ્રી શત્રુંજય આદિ જિન આવ્યા, પૂર્વ નવાણું વાર; અનંત લાભ ઈહાં જિનવર જાણી, સમેસર્યા નિરધાર; વિમલગિરિવર મહિમા મોટે, સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એકસે ને આઠ ગિરિ નામજી ૧ ચૈત્યવંદન-પાંચમું શ્રી પુંડરીકસ્વામીનું ચિત્યવંદન. આદિશ્વર જિનરાયને, ગણધર ગુણવત; પ્રગટ નામ પુંડરીક જસ, મહીમાંહે મહંત છે ૧ મે પંચ કેડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુકલધ્યાન ધ્યાતાં અમૂલ, કેવળ તિહાં લીધા છે ૨ કે ચિત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ ૩ શ્રી પુંડરીસ્વામીનું સ્તવન. એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ-સુખકારી રે; કહીયે તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ, ભવ વારી રે ! એક છે ૧ કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણ-નિરધારી રે ! એક છે ૨ | ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજૂર-ભવ વારી રે છે એક છે ૩ છે ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લાલ, પૂજા For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ વિવિધ પ્રકાર-દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્યા રે લાલ, લેગસ્સ થઈ નમુકકાર -નર નારી રે ! એક છે ૪ દશ વીશ ત્રીશ ચાલીસ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ–અતિ સારી રે; નરભવ લાહો લીજીયે રે લોલ, જેમ હેય જ્ઞાન વિશાળ-મનોહારી રે છે એક છે પ છે - શ્રી પુંડરી સ્વામીની સ્તુતિ પુંડરીક મંડણ પાય પ્રણમીજે, આદીશ્વર જિનચંદાજી; નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આણંદાજી; આગમમાંહે પુંડરીક મહિમા, ભાગ્યે જ્ઞાનદિગંદાજી, ચીત્રી પૂનમ દિન દેવી ચકકેસરી, સૌભાગ્ય છે સુખકંદાજી ૧ ૧ શ્રી સિદ્ધાચલજીનાં ચિત્યવંદને. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચે, આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જા ૧ ઈહાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવલાસ; એહ ગિરિ સેવાથી અધિક, હય લીલ વિલાસ પે ૨ દુષ્કૃત સવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીરથ શિર સેહ, દાન નમે ઘરી નેહ છે ૩ છે સકલ સુહંકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ; સુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થણીએ ૧. સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ [ ગણ] ભંડાર, પુંડરીક ગણધર જબ, પામ્યા ભવપાર. ૫ ૨ ! ચેત્રી પૂનમને દિને એ, કર્મ મર્મ કરી દૂર; તે તીરથ આરાધિયે, દાન સુયશ ભરપૂર છે દ છે For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ [૩] શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચે, વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જચે છે ૧ છે મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપહ્મને સહસ્ત્રપત્ર, ગિરિરાજ કહીજે છે ૨ ! ઈત્યાદિક બહુ ભાતિ શું એ, નામ જપ નિરધાર, ધીરવિમલ કવિરાજને, શિષ્ય કહે સુખકાર છે ૩ છે સિધ્ધાચલનું [૨૧ નામ ગર્ભિત] ચૈત્યવંદન સિધ્ધાચળ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ; મન-વચ કાયા એકાગશું, નામ જપ એકવીશ ૧ શત્રુજ્યગિરિ વંદીયે બાહુબળી ગુણધામ, મરૂદેવાને પુંડરીક ગિરિ, રૈવતગીરી, વિશ્રામ છે ૨ વમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને સહસ્ત્રકમલ, મુક્તિનિલય જ્યકાર છે ૩ સિદ્ધાચળ શતકૂટગિરિ, અંક ને કોડિ નિવાસ કદંબગિરિ લેહિત્ય નમે, તાલધ્વજ પુન્યરાશ છે ૪મહાબલ ને દઢશક્તિ સહી, એમ એકવી નામ; સાતે શુદ્ધિ સમાચરી, કરીયે નિત્ય પ્રણામ છે પ દશ્ય શુન્ય ને અવિધિ દેષ, અતિ પરિણતિ જેહ; ચાર દોષ છડી ભજે, ભકિતભાવે ગુણગેહ છે ૬ કે મનુષ્ય જન્મ પામી કરી એ, સદ્ગુરૂ તીરથ યેગ, શ્રી શુભવીરને શાસને, શિવ રમણ સાગ છે૭ For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ [ પ ] આદિદેવ અલવેસરૂ, વિનિતાનેા રાય; નાભિરાયા– કુલમ’ડણા, મરૂદેવા માય ॥ ૧ ॥ પાંચશે. ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; ચારાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ ૨ ગા વૃષભ લખન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણ-મણિ ખાણુ; તસ પદ્મ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ ॥ ૩ ॥ (૬) જય જય નાભિનરિંદનંદ, સિદ્ધાચલ-મ’ડણુ; જય જય પ્રથમ-જિણુંદ ચંદ, ભવ દુઃખ–વિર્હંડણુ ॥ ૧॥ જય જય સાધુ સુરિદ વૃંદ, વંઅિ પરમેસર; જય જય જગદાનંદકંદ, શ્રી ઋષભ જિજ્ઞેસર ॥ ૨ ॥ અમૃત સમ જિનધના એ, દાયક જગમાં જાણ; તુજ પદ્મ-પંકજ પ્રીત ધરી, નિશદિન નમત કલ્યાણ | ૩ || ૧૦ (૭) અરિહંત નમે। ભગવંત નમે; પરમેશ્વર જિનરાજ નમે; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમે । અ॰ ૫ ૧ ૫ પ્રભુ પારંગત પરમ-મહેાદય, અવિનાશી અકલંક નમે; અજર અમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ–મયક નમે ॥ અ॰ ॥ ૨ ॥ તિહુયણ ભવિયણુ જન –મન વાંછિત, પૂરણ દેવ રસાલ નમે; લળી લળી પાય નમુ હું ભાલે, કરજોડીને ત્રિકાલ નમે ! અ॰ ॥ ૩ ॥ સિદ્ધ For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભા-૨ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમે; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશ સેવ નમે છે અo છે ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમે શરણાગત ભવિને હિત–વત્સલ, તૃહિ કૃપારસ–સિંધુ નમે છે અને પછે કેવલ જ્ઞાનાદ દશિત, કાલેક સ્વભાવ નમે નાશિત સકલ કલંક કલુષ ગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે છે અ. . ૬ જગ ચિંતામણિ જગગુરૂ જગણિત,-કારક જગજન–નાથ નમે, ઘેર અપાર ભદધિ તારણ, તું શિવપુરને સાથ નમે છે અ૦ ૭ છે. અશરણ શરણ નિરાગી નિરંજન, નિરૂપાધિક જગદીશ નમે બોધિ દીએ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલસૂરીશ નમે છે અe | ૮ | પ્રથમનાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે; પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાજે છે ૧ પરમતત્ત્વ પરમાત્મરૂપ, પરમાનંદ-દાઈ પરમતિ જસ જલહલે, પરમ. પ્રભુતા પાઈ છે ૨ ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર; કષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સૂર છે શ્રી પુંડરી સ્વામીનાં ચિત્યવંદન. શ્રી શત્રુંજય માહાભ્યની રચના કીધી સાર; પુંડરીક ગિરિના સ્થાપનાર, પ્રથમ જિન-ગણધાર છે ૧ મે એક For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ દિન વાણી જિનની, શ્રવણું થયે આણંદ આવ્યા શત્રુજયગિરિ, પંચકોડ સહ રંગ છે ર છે ચિત્રી પૂનમને દિને એ, શિવશું કિયે યેગ; નમિએ ગિરિ ને ગણધરૂ, અધિક નહીં ત્રિલેક | ૩ આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર; પુંડરીક નામે . ભવિજનને સુખકાર છે ૧ | ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી; ઈણ ગિરિ, તેહથી પુંડરીક,ગિરિ અભિધા પામી છે. ૨ ! પંચ કેડી મુનિશું લહ્યા એ, કરી અણસણ શિવ ડામ; જ્ઞાનવિમળસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ છે ૩ છે ૧ શ્રી સિદ્ધાચછલનાં સ્તવને. ચાલે ચાલે વિમલગિરિ જઈયે રે, ભવજલ તરવાને, તમે જયણાએ ધરજ પાય રે, પાર ઉતરવાને છે એ આંકણી છે બાલ-કાળની ચેષ્ટા ટાળી, હાંરે હું તે ધર્મયૌવન હવે પાયે રે ! ભવ છે ભૂલ અનાદિની દૂર નિવારી, હરે હું તે અનુભવમાં લય લાયે રે છે પાર ! ચાલે, છે ૧ ! ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હાંરે મારી જિનચરણે લય લાગી રે ! ભવ | સંવરભાવમાં દિલ હવે ઠરીઉં, હાંરે મારી ભવની ભાવઠ ભાગી રે છે પાર છે ચાલે છે ૨ | સચિત્ત સર્વને ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કરી રે ! ભવ ! પડિકામણાં દેય For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ટંકનાં કરશું, હરે ભલી અમૃતકિયા દિલધારી રે છે પાર છે ચાલે છે ૩ છે વ્રત ઉચ્ચરશું ગુરૂની સાખે, હારે હું તે યથાશકિત અનુસરે રે ! ભવ છે ગુરૂ સંઘાતે ચડશું ગિરિપાજે, હાંરે એ તે ભદધિ બૂડતાં તારે રે છે પાર છે ચાલે છે ૪ ભવ-તારક એ તીરથ ફરસી, હાંરે હું તે સૂરજકુંડમાં નાહી રે ! ભવ છે અષ્ટ પ્રકારી શ્રી આદિ નિણંદની, હાંરે હું તે પૂજા કરીશ લય લાહી રે છે પાર ! ચાલે છે ૫ છે તીરથપતિ ને તીરથ સેવા, હારે એ તે સાચા મેક્ષના મેવા રે ! ભવ ! સાત છઠ્ઠ દેય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામિવાત્સલ્યની હેવા રે છે પાર છે ચાલે છે ૬ કે પ્રભુ પદ પદ્મ રાયણ તળે પૂજી, હાંરે હું તે પામીશ હરખ અપાર રે ! ભવ છે રૂપવિજય પ્રભુ–ધ્યાન પસાથે, હાંરે હું તે પામીશ સુખ શ્રીકાર રે પાર છે ચાલે છે ૭ છે (૨) શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્ય શ્રી કષભદેવ પૂજા કરી, લીજે ભવ તણે લાહે ! શ્રી રે ! ૧ | મણિમય મૂરતિ શ્રી ઇષભની, નિપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ છે શ્રી રે | ૨ | નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણ; શેત્રુજા સમું તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી | શ્રી રેવ છે ૩ છે For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પૂરવ નવાણું સમેસર્યા, સ્વામી શ્રી કષભ જિર્ણદ; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ | શ્રી રે. ૪ છે પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પાયે; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયે છે શ્રી રેટ છે પ [૩] આંખડી રે મેં આજ શત્રુજ્ય દીઠે રે, સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠે રે સફળ થયે મારા મનને ઉમાહ્ય વહાલા મારા ભવને શંસય ભાગ્યે રે, નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય દિઠે રે છે ૧. માનવભવને લાહે લીજે વાત છે દેહડી પાવન કીજે રે કે સેના રૂપાને ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણે દીજે રે છે શ૦ મે ૨ | દૂધડે પખાળી ને કેસર ઘળી છે વાટ છે શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી પ્રજ્યા રે છે શ૦ ૩ છે શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે છે વાહ ! વીર નિણંદ એમ બેલે રે કે ત્રણ ભુવનમાં તીરથ મેટું, નહિ કઈ શત્રુજ્ય તેલે રે ! શ૦ કે ૪ ઇંદ્ર સરીખા એ તીરથની છે વાટ છે ચાકરી ચિત્તમાં ચાહે રે છે કાયાની તે કાસલ કાઢી, સૂરજકુંડમાં નાહે રે છે શ૦ + ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે છે વાટ છે સાધુ અનંતા સિધ્યા રે છે તે માટે એ તીરથ મહેસું, ઉદ્ધાર અનંતા કીધા રે | શ૦ આ ૬ છે નાભિરાયા સુત નયણે જોતાં વાવ મેહ For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ અમીરસ વૂક્યા રે છે ઉદયરતન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર તૂક્યા રે છે શ૦ | ૭ | સિદ્ધાચલ વંદે રે નરનારી, નરનારી નરનારી સિદ્ધારા છે નાભિરાયા મરૂદેવા–નંદન, 2ષભદેવ સુખકારી છે. સિદ્ધારા છે ૧ પુંડરીક પમુહા મુનિવર સિદ્ધા, આતમતત્ત્વ વિચારી છે સિદ્ધારા છે ! શિવસુખ કારણ ભવદુઃખ વારણ; ત્રિભુવન જન હિતકારી છે સિદ્ધારા ! ૩ છે સમકિત શુદ્ધ કરણ એ તીરથ, મોહ મિથ્યાત્વ નિવારી સિદ્ધારા | ૪ | જ્ઞાન ઉદ્યોત પ્રભુ કેવળ ધારી; ભકિત; કરૂં એક તારી છે સિદ્ધારા છે પ [૫] મનના મને રથ સવિ ફળ્યા એ, સિધ્યા વાંછિત કાજ પૂજો ગિરિરાજને રે પ્રાયે એ ગિરિ શાશ્વત એ, ભવજલ તરવા જહાજ છે પૂજે છે ૧ | મણિ માણેક મુક્તાફળે એ, રજત કનકનાં ફૂલ છે પૂજે છે કેશર ચંદન ઘસી ઘણાં એ, બીજી વસ્તુ અમૂલ છે પૂજે છે ર છે છઠુ અંગે દાખીઓ એ, આઠમે અંગે ભાખ છે પૂજે છે સ્થિરાવલી પયને વરણબે એ, એ આગમની સાખ છે પૂજે છે ૩ મે વિમલ કરે ભવિલેકને એ, તેણે વિમલાચલ જાણ છે પૂજે છે શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણ ખાણ છે પૂજે છે ૪ ૫ પુંડરીક–ગણધરથી થયે એ, For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પુંડરીકગિરિ ગુણધામ છે પૂજે છે સુરનર-કૃત એમ જાણએ એક ઉત્તમ એકવીસ નામ છે પૂજો છે ૫ છે એ ગિરિવરના ગુણ ઘણુ એ, નાણુએ નવિ કહેવાય છે પૂજે છે જાણે પણ કહી નવિ શકે એ, મૂક ગૂડને ન્યાય પૂજો ! ૬ છે ગિરિવર ફરસન નવિ કર્યો છે, તે રહ્યો ગરભાવાસ છે પૂજોવે છે નમન દર્શન ફરસન કર્યો એ, પૂરે મનની આશ છે પૂજો કે ૭ ! આજ મહોદય મેં લહ્યો છે, પાયે પ્રમાદ રસાળ છે પૂજે છે મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ, ઘેર ઘેર મંગલ માળ પૂજે છે ૮ છે વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરૂ ફળ લેવા ! વિમલા છે ૧ છે ઉજજ્વલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા ! વિમલા | ૨ કોઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલે એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બેલે છે વિમલા છે ૩ છે જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ છે વિમલાવે છે કે છે જનમ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે, સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે વિમલા . પ . બાપડલાં રે પાતિકડાં તમે, શું કરશે હવે રહીને રે; શ્રી સિદ્ધાચલ નયણે નિરપે, દૂર જાઓ તમે વહીને રે. For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧ ૭ બાપડલાં૧ કાલ અનાદિ લાગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે. બાપડલાં ૨ દુઃષમ કાળે ઈણે ભરતે, મુકિત નહીં સંઘયણને રે; પણ તુમ ભકિત મુકિતને ખેંચે, ચમક ઉપલ જેમ લોહનેરે. બાપલા. ૩ શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિથ્યા–પંક શોધનને રે; આતમ ભાવ થયે મુજ નિર્મળ, આનંદમય તુજ ભજનેરે. બાપડલાં ૪ અક્ષય-નિધાન તુજ સમકિત પામી, કુણુ વછે ચલ ધનને રે, શાંત સુધારસ નયન કળે, સીએ સેવક તનને રે. - બાપડલાં૫ બાહ્ય અત્યંતર શત્રુ કેરે, ભય ન હવે હવે મુજને રે, સેવક સુખી સુજસ-વિલાસી, તે મહિમા પ્રભુ તુજને રે, બાપડલાં૬ નામ મંત્ર તમારે સાથે, તે થયે જગહનને રે, તુજ મુખ મુદ્રા નિરખી હરખું, જિમ ચાતક જલધરને રે. | બાપડલાં૭ તુજ વિણ અવરને દેવ કરીને, નવિ ચાહું ફરી ફરીને રે, જ્ઞાનવિમલ કહે ભવજલ તારો, સેવક બાંહ્ય ગ્રહીને રે, બાપડલાં૮ For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૮ સીદ્ધાચલજીનું સ્તવન મન મેહન સાથે મેળ મળે મન રંગે મન તનને મેળો કરી લીજે, મીત્રા નંદિત પુરે, કુણ જાણે કાલે એણે વેલા, મેલા હશે કેણી કેરે. મન૦૧ આ સંસારે બહુલા મેલા, મલીયા ઠેર કઠે, માતા પીતા સુત અર્થ વિલદ્ધા, કામીની કરે. મન૦ ૨ મેલા ખેલા નાટક શાળા, ગીત વિનેદ સનું રે, બળીયા પણ કળીયા તે મનેરથચલીયા બેડ અધુરે. મન૦ ૩ છેલ છબીલા મેહે છલીયા, ગળીયા જેમ ધરે, પુર્ણાનંદિ કબહુ ન મળીયા, ટળીયા દર્શન દુરે. મન ૪ નયન છતે પણ નહીં અટકલીયા, તિ મેં કૌશીક કરે; સદગુરૂ આંજત નેત્ર વિમળતા, પુર્ણાનંદ હજુ. મન ૫ જાણ્યા જગદીશ્વર જિનરાયા, સીદ્ધાચલ દરબારે, મક્ષ મહેલ ચડવા નીસરણ, સંકટ કષ્ટ નિવારે. મન દ આદિશ્વર અલબેલે સાહિબ, સાસગિરિ શણગારે, નારક ચારક વારક તારક, પારગ પાર ઉતારે. મન ૭ મેટાણું મન મેલ મેલવતાં, ચિંતા જાળ પ્રજાળે, અઠાણું સુત જેમ સુખ પામ્યા, મેટા માન વધારે. મન, ૮ મન તન મેલી ખેલત હોરી, બાજત મંગલ સુરે, શ્રી શુભવીર સદા સુખ લીલા, જ્ઞાન દશા ભરપુરે. મન ૯ For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૯ સિદ્ધાચલજીનું સ્તવન શેત્રુંજા ગિરિના સોયડા રે, દેઉં વધાઈ તેય રે, શેત્રુંજા રાજ દિખવવા, તું તે બાંધવ આગળ હોય; હિયે મારે હેજે હશેરે, જિનજી મિલન રે ચાહ. હિ૦ ૧ પાયે બંધાવું ઘુઘરા રે, કંઠે મતનકી માળ, ચાંચ ભરૂં દાડમ કળી રે, દ્રાક્ષ બદામ રસાળ રે. હીયે ૨ ભરતક્ષેત્ર માંહી મંડળે રે, વિમળ મહિધર નામ, નાભિ નરેશ્વર કુલ તિલેરે, એ તે રત્નત્રયીનું ધામરે. હીયે. ૩ નાણે જાણે વિશેષને રે, દંસણે સકળ સામાન્ય ચરણે રમે નિજ રંગમાંરે, પ્રભુ અનુભવ લીલ અમાન. હિ૦ ૪ ધાતી કર્મના નાશથી; દેષ અઢાર વ્યતિત, ' ક્ષમા વિજય જિનરાજને રે, મહિમા વિશ્વવિદિત. હીયે૫ - ૧૦ શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન મુજ ઘટ આવજે રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, દાસને કહેજો રાજનાથ, મુજ ઘટ આવજો રે નાથ, મેરે દિલ આવજો રે નાથ. ૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, તુજ વાસ વિષમે દૂર મળવા મન અલ ઘણે, કિમ આવીયે હજુર. મુજ ૨ વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ, પંથી તે આવે નહીં, તે મારગે જગનાથ. મુજ૦ ૩ તું તે નીરાગી છે પ્રભુ, પણ વાલ મુજ જેર, એક પંખી એ પ્રીતડી, જિમ ચંદ્રમાને ચકોર, મુજ૦ ૪ For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ તુજ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર, પણ તેહના આદર થકી, તસ ફળ તણે નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિ યેગે આણછું, મન મંદિરે તુમ આજ, વાચક વિમલના રામ શું, ઘણું રીઝશે મહારાજ, મુજ ૬ ૧૧ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન મુજ અવગુણ મત દેખે પ્રભુજી, મુજ અવગુણ મત દેખો, રાગ દશાથી તું રહે ત્યારે હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા ભીને, દ્રેષ મારગ હું ચાલું પ્રભુજી ૧ મેહ લેશ ફર નહીં તુજને, મેહ લગન મુજ યારી, તું અકલંકી કલંકીત હું તે, એ પણ રહેણું ન્યારી હે. પ્રભુજી મુજ૦ ૨ તુંહીં નિરાશી ભાવ ૫દ સાધે, હું આશા સંગ વિલુદ્ધો, તું નિશ્ચલ હું ચલતું સુધે, હું આચારણે ઉછે. પ્રભુજી મુજ૦ ૩ તજ સ્વભાવથી અવળા હારા, ચરિત્ર સકલ જગે જાણ્યા એહવા અવગુણ મુજ અતિ ભારી; ન ઘટે તુજ મુખ આયા હે પ્રભુજી મુજ ૪ પ્રેમ નવલ જે હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાન્તિ કહે ભવરાન ઉતારતાં, તે વેલા ન વિલાગે છે. • પ્રભુજી મુજ૦ ૫ For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દ્દન : ભાગ-૨ ૧૨ શ્રી અષ્ટાપદજીનું સ્તવન ( નીંદરડી વેરણુ હુઈ રહી-એ દેશી ) ....શ્રી. ૨ શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર હા આવ્યા આદિનાથકે, ભાવે ચેાસડ ઇંદ્રશું, સમવસરણ હા મલ્યા માટા સાથકે, શ્રી૦ ૧ વિનીતાપુરીથી આવિયા, અહુ સાથે હા વલી, ભરત ભુપાલ કે; વાંદિ હીયડા હૅજ શું, તાત મુરતી હા નિકે નયણે નિહાલકે. લઇ લાખેણા ભામણા, કહે વયણા ા મેરા નયણા ધન્નકે. વિષ્ણુ સાંકલ વિષ્ણુ દોરડે, બાંધી લીધું હા વહાલા તે મન્નકે. ....શ્રી ૩ લઘુ ભાઈએ લાડકા, તેતેા તાતજી હા રાખ્યા હીયડા હન્નુરકે, દેશના સુણી વાંઢી વદે, ધન્ય જીવડા હા જે તર્યા ભવપુરકે. ....શ્રી ૪ પૂછે પ્રેમે પુરીયે, આ ભરતે હા આગલ જગદીશકે, તીર્થંકર કેતા હેાશે, ભણે રૂષભજી હા અમ પછી ત્રેવીસકે. ....શ્રી પ માઘની સાંભળી તેરસ, પ્રભુ પામ્યા હા પદ પરમાનંદકે, જાણી ભરતેશ્વર ભણે, સનેહા હા નાભીરાયાના નંદકે. ...શ્રી દ્ ૨૧ મનમેાહન દીન એટલા, મુજ સાથે હા રૂષણ। વિલીધકે, હેજ હિયાના પરહરી, આજ ઉંડી હા અમેલડી લીધકે. ...silo v For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ વિણ વાંકે કાંઈ વિસારિયા, તેં તોડયા હે પ્રભુ પ્રેમના ત્રાગકે, ઇંદ્ર ભરતને બુઝવ્યા, દેસ મ દ હ એ જિન વિતરાગકે. શ્રી. ૮ શેક મુકી ભરતેસરૂ, વાધિકને હ વલી દીધ આદેશકે, થુમ કરો જિન થાનકે, સંસકાર્યા હે તાતજી રીસ હેસકે. શ્રી ૯ વલી બંધવ બીજા સાધુના, તહાં કીધા હ ત્રણ થમ અનુપકે, ઉચે સ્ફટિકને કુટડે, દેખી ડુંગર હે હરખા ભણે ભુપકે. ...શ્રી. ૧૦ રતન કનક શુંમ હુંકડે, કરો કંચન હે પ્રસાદ ઉત્તગકે, ચેવારો ચુંપે કરી, એક જેયણ હો માન મનરંગકે. શ્રી. ૧૧ સિંહનિષિધા નામને, ચોરાસી હો મંડપ પ્રાસાદ; ત્રણ કેષ ઉંચે કનકને, ધ્વજ કળશે હે કરે મેરૂ સ્વાદકે. શ્રી.૧૨ વાન પ્રમાણે લંછને, જિન સરખી હો તહાં પ્રતિમા કીધુકે, દેય ચાર આઠ દશ ભણી, રૂષભાદિક છે પુખે પરસિદ્ધકે. ' ...શ્રી. ૧૩ કંચન માણી કમલે કવિ, પ્રતિમાની હૈ આણ નાસિક જોડકે, દેવ વંદે રંગ મંડપ, નીલાં રણ છે કરી કરણ કડકે. શ્રી. ૧૪ બંધવ બેન માતા તણું, મોટી મુરતી હે મણ રતને ભરાય કે, મરૂદેવા મદગલ ચઢી, સેવા કરતી હો નિજ મુરતીની પાય કે.શ્રીપ For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પાડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધા અનિમેષકે, ગેમુખ ચતુર ચકેસરી, ગઢવાડી હે કુંડ વાવ્ય વિષેશકે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે હો રાજા મુનિવર હાથકે, પુજા સ્નાત્ર પ્રભાવના, સંઘ ભક્તિ છે ખરચી ખરી આયકે. ' ...શ્રી. ૧૭ પડતે આરે પાપીયા, મત પાડે છે કેઈ વિરૂઈ વાટકે, એક એક યણ આંતરે, ઈમ ચીંતવી હે કરે પાવડિયાં આઠકે. - શ્રી. ૧૮ દેવ પ્રભાવે એ દેહાં, રહેશે અવિચલ હૈ છઠ્ઠા આરાની સીમકે, વાંદે આપ લબ્ધીને તરે, નર તેણે ભવો ભવસાયર ખીમકે શ્રી.૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીએ દરીસણ હે કાંઈમ કરે ઢીલકે, અરથી હેાયે ઉતાવળા, મત રાખે છે અમથું અડખીલકે શ્રી ૨૦ મન માન્યા તે મેલવે, આવા સ્થાને છે કેઈ ન મલે મિત્ર કે, અંતરજામી મીલ્યા પછી, કિમ ચાલે છે રંગ લાગ્યે મછઠકે. ..શ્રી. ૨૧ રૂષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હો તે દેઉલ દેખાડકે, ભલે ભાવે વાંદિ કરી, માગું મુકિતના હૈ મુજ બાર ઉઘાડકે શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પાસે હો ભાવે ભણે ભાસકે, શ્રી ભાવવિજય ઉવઝાયને,ભાણુભાખે ફલે સઘલી આશકે, ....શ્રી. ૨૩ For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૩. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું સ્તવન ભવિકા શ્રી જિનબીંબ જુહારી, આતમ એહ પ્રકાશારે. ભવિકા૦ ૧ ૨૪ જિન પ્રતિમા જિન સરીખી જાણેા, ન કરે શંકા કાંઇ, આગમ વાણી તે અનુસારે, રાખેા પ્રીત સવાઈ રે.ભવિકા૦ ૨ જિન પ્રતિમા બહુ ભકતે જોતાં, હાય નિશ્ચય ઉપગાર, ભુલ્યે તે અજ્ઞાને ભરીએ, નહી તીહાં તત્ત્વ પીછાણુરે. ભવિકા ૩ અંખડ શ્રાવક શ્રેણીક રાજા, રાવણુ પ્રમુખ અનેક, વિવિધ પરે બહુ ભકિત કરતા, પામ્યા ધર્મ વીવેકરે. ભવિકા॰ ૪ V જિન પ્રતિમા બહુ ભકતે જોતાં, હાય નિશ્ચય ઉગાર, પરમારથ ગુણ પ્રગટે પુરણ, જો જો આદ્ર કુમારરે. ભવિકા૰ પ જિન પ્રતિમા આકારે જલચર, છે બહુ જલધી મેાઝાર, તે દેખી બહુલા મચ્છાદિક, પામ્યા વીરતી પ્રકારરે. ભવિકા દ્ પાંચમે અંગે જિનપ્રતિમાને, પ્રગટપણે અધિકાર, સુરયાભ સુરે જિનવર પુજ્યા, રાયપશ્રેણી માઝારરે. ભવિકા૦ ૭ દસમે અંગે અહિંસા દાખી, જિન પુજ્યા જો જો એહવા અર્થ માઝાર, કરે કેમ For Personal & Private Use Only જિનરાજ, કાજ રે. ભવિકા૦ ૮ Page #476 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સમક્તિ ધારી સતીય દ્રૌપદી, જિનપુજા મન રંગે, જે જે એહને અર્થ વીચારી, છઠું જ્ઞાતા અંગેરે, ભવિકા. ૯ વિજયજિતેંદ્રસુરિશ્વર રાજે, જિન પુજા મન રંગે, દ્રવ્ય ભાવ બહુ ભેદે કીધી, જિવાભિગમને સાખેરે. - ભવિકા ૧૦ ઈત્યાદિક બહુ આગમ સાખે, કઈ શંકા મત કરજે, જિન પ્રતિમા દેખી નીત્ય નવલો, પ્રેમ ઘણે ચીત્ત ધરજેરે. ભવિકા ૧૧ ચિન્તામણી પ્રભુ પાર્થ પસાથે, સર્વદા હોજો સવાઈ, શ્રી જિનલાભ ગુરૂ ઉપદેશે, શ્રી જિનચંદ્ર સવાઈ રે. ભવીકા) ૧૨ ૧૪ પ્રભુજીના પરીવારનું સ્તવન રાજા રાણીને કુટુંબ ઘણે મનમોહન મેરે, દિપતી કુંવરીની જડરે...મન૧ સંસારી સગપણ જાને રે, મન, કાચું સુત કર્યું ના તેડ રે...મન ૨ રૂષભદેવજીને બેટી બે, મન ભરતાદિક સો પુત્ર.મોહન ૩ સઘળાએ સંયમ આદર્યો, મનપ્રભુએ કીધે મુક્તિ મેવાસ. •...મને૦ ૪ For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ અછત નાથજીને બેટે નહિં, મન સહેજે ટલી ગયાં પાપ. ....મન પ સંસારી સગપણ જાણીને, મન, પ્રભુ નહીં આણે મન મેં સંતાપ...મન૦ ૬ સંભવ અભિનંદન સુમતીજી, મન, ત્રણેને ત્રણ ત્રણ પુત્રમન૭ પદ્મપ્રભુજીને તેર બેટા, મન જ્યારે ભારી ઘરેકા સુતા. ....મન. ૮ સુપાર્શ્વનાથજીને સત્તર બેટા, મન ચંદ્રપ્રભુજીને દશ આઠ પુત્ર...મન ૯ સુવિધિનાથજીને ગણેશ બેટા, મન, જ્યારે કરતા મલીને વાતમના ૧૦ શીતલનાથજી વાસુપુજ્યજી, મન, બનેને દેય દેય પુત્ર. મન૧૧ શ્રેયાંસનાથજીને નવાણું પુત્ર, મન વિમલનાથને બેટે નહિ, મન સંયમ લઈ ધર્યું કર્મ શું યુદ્ધ....મન. ૧૨ અનંતનાથજીને અઠ્ઠાની પુત્ર, મન, ધર્મનાથજીને ઓગણીસ પુત્ર....મન. ૧૩ શાન્તિનાથજીને દોઢ કોડ બેટા, મન, જાગી ત જગીશ....મન. ૧૪ કુંથુનાથજીને દેહકોડ બેટા, મન, અરનાથજીને સવાઝેડ પુત્ર. મન. ૧૫ For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ ન : ભાગ-૨ મલ્લીનાથજી કુંવારા રહ્યા, મન૦ ખાલ બ્રહ્મચારી જ્યારે દેખ.. ...મન૦ ૧૬ મુનીસુવ્રતજીને એગણીશ એટા, મન॰ ૨૭ નમીનાથજીને બેટા નહીં...મન૦ ૧૭ નેમીનાથજી કુંવારા રહ્યા, મન તારણ જઈ છેડી રાજુલનાર...મન૦ ૧૮ પાર્શ્વનાથજીને બેટા નહીં, મન૦ મહાવીર સ્વામીને એટી એક. ...મન૦ ૧૯ સધલાયે સયંમ આદર્યાં, મન૦ મુકિત નયરમાં દ્વીધી ટેક, ....મન૦ ૨૦ એ ચાવીશે જીનજીના સવાચાર ક્રોડ ખટા, મન॰ વળી ચારસાને ચાર પુત્ર....મન૦ ૨૧ સત્તર જીવને બેટા હુવા, મન॰ તીન બેટીની ચાલી વાત, ....મન૦ ૨૨ અજીત વિમલ મલ્લીનાથજી, મન૦ નમી નેમી પાર્શ્વ જયવંત, -મન૦ ૨૩ સત્યવાદી હુવા મહાવીરજી, મન॰ જ્યારે નહી' બેટાનેા ક્દ, --મન૦ ૨૪ આનંદઘન કહે વીનવું, મન॰ ભવજલ પાર ઉતાર. -મન૦ ૨૫ For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૫ શ્રી સીમંધરસ્વામીને કાગળ-સ્તવન સ્વસ્તી શ્રી મહાવીદેહ ક્ષેત્રમાં, તીહાં રાજે તીર્થકર વાસ; તેને નમું સીસ, કાગળ લખું કોડથી–૧ સ્વામી જઘન્ય તીર્થકર વિસ છે, ઉત્કૃષ્ટ એકશ સિત્તર, જેમાં નહી ફેર, કાગળ૦–૨ સ્વામી બાર ગુણે કરી યુકત છે, અંગ લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર, કાગળ૦-૩ સ્વામી ચેત્રીશ અતિશય શુભતા, વાણી પાંત્રીસ વચન રસાળ; ગુણ તણ માળ, કાગળ૦–૪ સ્વામી ગંધ હસ્તી સમ ગાજતા, ત્રણ લેક તણા પ્રતિપાળ, છે દિન દયાળ, કાગળ –પ સ્વામી કાયા સુકે મળ ભતા, શોભે સુવર્ણ સેવન વાન, કરૂં હું પ્રણામ, કાગળ૦– સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય, કાગળ૦–૭ ભરતક્ષેત્રથી લખીતંગ જાણજે, આપ દર્શન ઈચ્છું છું દાસ, રાખું તુમ આશ, કાગળ૦-–૮ - મેં તે પુર્વે પાપ કીધા ઘણું, જેથી આપ દર્શન રહ્યો દર, ન પહોંચું હજુર, કાગળ –૯ મારા મનમાં સંદેહ અતી ઘણ, આપ વિના કહ્યા કિમ જાય, અંતર અકળાય, કાગળ૦–૧૦ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નાખી નજર ન જાય, દર્શન કેમ થાય, કાગળ૦—૧૧ સ્વામી કાગળ પણ પહોંચે નહી, નવી પહેાંચે સદેશે। શાંઈ, હું તે રહ્યો આંર્ક, કાગળ૦—૧૨ દેવે પાંખ આપી હાત પીઠમાં, ઉડી આવુ. દેશાવર દુર, તે પહેાંચુ હજુર, કાગળ૦—૧૩ સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છે. આધાર, ઉતારા ભવ પાર, કાગળ૦—૧૪ આછુ અદકુ વીપરીત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાડુ તુમ પાય, કાગળ૦—૧૫ સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હ`વિજયજી ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ૦—૧૬ ૧૬. શ્રી સીમંધર સ્વામીનું સ્તવન શ્રીસીમંધર સાહિબ, સુણા સંપ્રતી હા ભરતખંડની વાતકે; અરિહા કેવલી કે નહી, કેાને કહીયે મનના અવઢાત; શ્રી સીમધર સાહિબા ૧ ઝાઝુ કેતાં જુગતું નહી, તુમ ભુખ્યા ભાજન માંગતા, આપે ૨૯ સેહે હા જગ કેવલ નાણુકે; ઉલટ હૈા અવસરના જાણુકે. શ્રી સીમધર સાહિબા૦ ૨ કૈહશે! તુમે જુગતા નહી', જુગતાને હૈા વળી તારે સાંઇ કે યોગ્ય જનનું કેવું કીશ્યુ, ભાવ હીનને હા તારા ગ્રહી બાંહ્યકે; શ્રી સીમંધર સાહિમા—૩. For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ થોડું હી અવસર આપીએ, ઘણાની હે પ્રભુ છે પછી વાતકે; પગલે પગલે પાર પામીએ, પછી લહિયે સઘળાં અવદાલકે; શ્રી સીમંધર સાહિબા –૪ હેલું કે તમે આપશે, બીજાને હો હું ન કરૂં સંગ કે ધિરવિમલ ગુરૂ શિષ્યને, રાખી જે હે પ્રભુ અવિચળ રંગ કે શ્રી સીમંધર સાહિબા –૫ ૧૭, શ્રી સિદ્ધાચલજીનું સ્તવન . નિલુડી રાયણ શીતળ છાયા, રાષભજીણુંદ સમેસર્યા રે. ભરત ચક્રવર્તી વાંદવા આવ્યા, સંશય તાતને પુછીયું રે. ૧ કહે તાત શા પુન્ય તિર્થંકર થયા, શા પુજે અમે ચકવર્તી રે શા પુર્વે બાહુબલ રાણોજી થયા, શા પુત્યે માતા મરૂદેવા રે. ૨ શા પુન્ય બ્રાહ્મીસુંદરી થયાં, શા પુન્ય સુંદરી શીવ ગયા રે; તાત કહે સુણો ભરતજી રાયા, પુરવ ભવની કહું વાતડી રે ૩ દાન સુપાત્રે અમે વહરાવ્યા, તે પુજે અમે તીર્થકર રે પાંચસે મુનીની વૈયાવચ્ચ કીધી, તે પુન્ય બાબત રાણોજી રે કેલ કચેરમાં કર્મ ખપાવ્યા, તે પુન્ય માતા મરૂદેવા રે ૫ રાજ રૂદ્ધિ છેડી સંયમ લીધું, તે પુન્ય બ્રાહ્મી સુંદરી રે ત૫ જપ કરીને કર્મ ખપાવ્યા, તે પુજે સુંદરી શીવ ગયા રે ધર્મ તણું ફળ એવાં જાણે, દાન શિયલ ભાવના રે જે નર ગાશે જે નર ભણશે, જ્ઞાનવિમળમુરી એમ કહે રે ૭ For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૮. શ્રી સીમંધરસ્વામીનું સ્તવન (રાગ-છોડ બાબલડા ઘર). વિનતિ માહરી રે, સુણજે સાહીબા સિમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉર ધરે, દેજે દરીસણ રાજ. વિ. ૧ આપ વસ્યા જઈ ક્ષેત્ર મહાવિદેહમાં, હું રહું ભરત મઝાર, એ મેળે કેમ હેય જગધણી, એ મુજ સબળ વિચાર. વિ. ૨ વચમાં વન દ્રહ પર્વત અતિ ઘણા, વળી નદીના ઘાટ, કીણ વિધ ભેટું રે આવી તુમ કને, અતિ અતિ વિષમે એરે વાટ. વિ. ૩ કિહાં મુજ દારિણ ભરતક્ષેત્ર રહ્યું, કીધાં પુખલવઈરાજ, મનમાં અલજે રે મળવાને ઘણે, ભવજલ તારણ જહાજ, | વિનતિ૪ નિશદિન આલંબન મુજ તાહરૂ, તું મુજ હૃદય મેઝાર, ભવ દુઃખ ભંજન તુંહી નિરંજન, કરણ રસ ભંડાર, વિ. ૫ મનવાંછીત સુખ સંપદા પુરજે, ગુરજે કર્મની રાશ, નિત્ય નિત્ય વંદન હું ભાવે કરૂં, એહજે છે અરદાસ, વિનતિ૬ તાત શ્રેયાંસ નરેશર જગતિલે, સત્યની સત્યકી રાણીને જાત, સીમંધર જિનવરે, મહી તલે ત્રણ ભુવનમાં વિખ્યાત, વિનતિ. ૭ ભવ ભવ સેવા રે તુમ પદ કમલની, દેજે દિન દયાળ, બે કર જોડી રે ઉદયરતન વંદે, નેક નજરથી નીહાળ, વિ૦ ૮ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૯. શ્રી સીદ્ધાચલજીનું સ્તવન સિદ્ધાચલ શુદ્ધ સુહાવે, અનંત અનંત કહાવે, ભેદ પંદરથી શિવ જાવે, ગુણ અગુરૂં લઘુ નિપજાવે રે, વિમલાચલ વેગે વધા, ગિરિરાજ તણું ગુણ ગાવે રે, જે હવે શિવપુર જા રે, વિમલાચલ૦ ૧. છતારીએ અભિગ્રહ લીધે, દિન સાતમે ભજન કીધે, સુક રાજાએ રાજ્ય તે લીધું, શત્રુંજય નામ તે દીધું રે. વિ૦૨. દેવ દાનવ ઈણ ગિરિ આવે, જિનરાજની પુજા રચાવે, શત્રુંજયમાં નાચ નચાવે, ગ વાંછિત ફળ પાવે રે વિ. ૩ વિદ્યા ચરણ મુનિ વરીયા, મકટ ફળ જબ સંચરીયા, આકાશેવને સંચલીયા, દેખી હેમગિરિ હેઠા ઊતરિયારે. વિ. ૪ પ્રભુ દેખી આનંદ પાવે, જિન રાજને શિશ નમાવે, દેવ સાથે ભાવના ભાવે, પછી ઈચ્છિત સ્થાનકે જાવેરે વિ. ૫ જ્ઞાન દર્શન જેહથી લઈએ, શ્રાવકના ગુણ તે વહિએ, સંસારને તીરે રહીએ, જિનશાસન તીરથ કહીએ રે. વિ. ૬ સહુ તીરથને એ રાજા, સુરજકુડે જળ તાજા, નહાતા જન આણંદ સાજા, હુએ કુકડે તે ચંદરાજા રે. વિ. ૭ એ તીરથ ભટણ કાજે, ગુજરાતને સંઘ સમાજે, પંથે પંથે વિસામા છાજે, ગિરિ દેખી વધાવ્યો બાજે રે. વિ. ૮ અઢાર તિહત્તર વરસે, માગસર વદી તેરસ દિવસે, ભેટયા આદેશ્વર ઉલ્લાસે, જાણું ભવજળ પાર ઉતરશે રે. વિ. ૯ For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ગિરિ દેખી લેાચન રિયા, ચશ્વરી વીર કેસરીયા, જાય કેતકી વૃક્ષ લહેરીયાં,શેત્રુ જી દ્દેિ જળ ભરીઆ રે. વિ૦ ૧૦ રાય ભરતજી બિંબ ડાવે, ચકેશ્વરી યાત્રા કરાવે, તે ત્રીજે ભવે શિવ જાવે,શુભ વીર વચન રસ ગાવે રે. વિ૦ ૧૧ ૨૦ શ્રી સીદ્દાચલજીનું સ્તવન વિમલાચલ ગિરિ ભેટા ભિવયણ ભાવશું, જેડથી ભવે। ભવ પતિક દુર પલાયો, નિકાચિત ખાંધ્યા જે કર્મજ આકરા, ગિરિ ભેટતાં ક્ષણમાં, વિ ક્ષય થાય જો. સાધુ અનતા ઇષ્ણુ ગિરિવર સિદ્ધિઓ વર્યાં, રામ ભરત ત્રણ ક્રોડી મુનિ પરિવારો, પાંચશે સાથે શૈલંગે શિવપદ લહ્યું, પાંડવ પાંચ પામ્યા ભવના પારજો. ૩૩ For Personal & Private Use Only વિમલા ૧ વિમલા ર નમિ વિનમિ આદે બહુ વિદ્યાધરા, વળી થાયચ્ચા અઇમુત્તા અણગારજો, શુકરાજા વળી સુખ તે ગિરિપર પામીયા, માહ્ય અભ્યંતર શત્રુ કીધા છારો. યુગલા ધર્મ નિવારણ ઇગિરિ આવીયા, રૂષ જિષ્ણુ દજી, પુરવ નવાણું વારજો, કાંકરે સાધુ અનંતા સિદ્ધા, માટે નિશદિન સિદ્ધાચલ મન ધારો. વિમલા ૪ કાંકરે ૩ વિમલા૦૩ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ગિરિપાગે ચઢતા તન મન ઉલસે, ભવ સંચિત સવિ દુષ્કૃત દુર પલાય, સુરજકુંડે નાહી નિરમલ થાઈએ, જિનવર સેવિ આતમ પાવન થાય છે. વિમલા૫ યાત્રા નવાણું કરીએ તન મન ધ્યાનથી, ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણજે, ગણીએ ગરણું દાન સુપાત્રે દીજીએ, દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાનજે. વિમલા, ૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે, પાંચમે ભવ તે ભવિયણ મુક્તિ વરાયજે, સુરિ ધનેશ્વર શુભ ધ્યાને ઇમ ભાંખ્યું, પાપી અભવીને એ ગિરિ નવિ ફરસાય. વિમલા. ૭ મુલનાયક શ્રી આદિજીણંદજી ભેટીએ, રાયણ નીચે પ્રણો પ્રભુજીના પાયજે, બાવન જિનાલય ચૌમુખ બિંબને વંદિએ, સમેતશીખર અષ્ટાપદ રચના આય. વિમલા. ૮ સકલ તીરથને એ ગિરિવર છે રાજીયે, તારણ તીરથ ભદધિમાંહી તિજે, સેવંતા એ ગિરિવર બહુ રૂદ્ધિ પામી, વરીયે શિવપદ કેવળ તા તજે. વિમલા૯ For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૨૧ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિવેકી વિમલાચલ વસીયે, ત૫ જપ કરી કાયા કસીયે; બેટી માયાથી ખસીયે,–વિવેકી વિમલાચલ વસીયે વસી ઉનમારગથી ખસીયે. વિવેકી. ૧ માયા મેહનીએ મેદ્ય, કણ રાખે રણમાં રે; આ નરભવ એળે . વિવેકી, ૨ બાળ લીલાએ હલરાવ્યો, વન યુવતિયે ગાયે તેયે તૃપ્તિ નવિ પા. વિવેકી, ૩ રમણી ગીત વિષય રાચે, મેહની મદિરાએ માએ નવ નવા વેષ કરી ના. વિવેકી ૪ આગમ વાણી સમી આસી, ભવ–જલધિમાંહી વાસી; રેહિત મત્સ્ય સમે થાસી. વિવેકી ૫ મેહની જાલને સંહારે, આપ કુટુંબ સકલ તારે; વરણવીયે તે સંસારે. વિવેકી, ૬ સંસારે કૂટી માયા, પંથ શિરે પંથી આયા; મૃગ તૃષ્ણ જળને ધાયા. વિવેકી ૭ ભવ–દવ તાપ હી આયા, પાંડવ પરિકર મુનિરાયા; શીતલ સિદ્ધાચલ છાયા. વિવેકી, ૮ ગુરૂ ઉપદેશ સુણી ભાવે, સંઘ દેશદેશથી આવે ગિરિવર દેખી ગુણ ગાવે. વિવેકી, ૯ સંવત અઢાર ચેરાશીએ, માઘ ઉજજવલ એકાદશીએ; વાંદ્યા પ્રભુજી વિમલવશીએ. વિવેકી ૧૦ For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી જન તીર્થ દર્શન : ભાગ-૨ યાત્રા નવાણું અમે કરીએ, ભવ ભવ પાતિકડાં હરીએ; તીર્થ વિના કહો કેમ કરીએ? વિવેકી ૧૧ હિંસ મયૂરા ઈણ ઠામે, ચકવા શુક પિક પરિણામે; | દર્શને દેવગતિ પામે. વિવેકી ૧૨ શેત્રુંજી નદીએ ન્હાઈ, કષ્ટ સુર સાન્નિધ્ય દાઈ પણસય ચાપ ગુહા ઠાઈ વિવેકી૧૩ રયણ મય પડિમા જે પૂજે, તેનાં પાતિકડાં બ્રજે; " તે નર સીઝે ભવ ત્રીજે. વિવેકી ૧૪ સાસગિરિ રાયણ પગલાં, ચઉમુખ આદિ ચૈત્ય ભલા; શ્રી શુરવીર નમે સઘલાં. વિવેકી ૧૫ ૨૨ શ્રી તીર્થ ફળ–સ્તવન સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘેર બેઠાં પણ બહુ ફળ પા ભવિકા બહુ ફળ પાવે, નંદીશ્વર જાત્રાયે જે ફળ હવે, તેથી બમણેરું ફળ કુંડલગિરિ હવે. ભ૦ કું. ૧ ત્રિગણું રૂચકગિરિ ગણું ગજદંતા, તેથી બમણેરું ફળ જબુ મહેતા. ભ૦ જ. ષટુ ગણું ધાતકી ચૈત્ય જુહારે, છત્રીશ ગણરૂ ફલ પુખલ વિહારે. ભ૦ પુત્ર ૨ તેથી શતગણું ફળ મેરુ ચિત્ય જુહાર, સહસ ગણરૂં ફળ સમેત શિખરે. ભ૦ ૦ For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ લાખ ગણેરું ફળ. અંજનગિરી જુહારે, દશ લાખ ગણરૂં ફળ અષ્ટાપદ ગિરનારે. ભ. દુ૩ કાડ ગોરૂં ફળ શ્રી સિદ્ધાચલ ભેટે, જેમ રે અનાદિનાં દુરિત ઉમેટે, ભ૦ અo ભાવ અનંતે અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ ઈમ ગુણ ગાવે. ભ૦ ઈ. ૪ ૨૩ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન તમે તે ભલે બિરાજે છે, સિદ્ધાચલકે વાસી, સાહિબ ભલે બિરાજે છે, મરૂદેવીને નંદન રૂડે, નાભિનરિદ મલ્હાર; યુગલા ધર્મ નિવારક આવ્યા, પૂર્વ નવાણું વાર. તુમે૧ મૂળનાયકની સન્મુખ રાજે, પુંડરીક ગણધાર; પંચ કોડશું ચિત્રી પૂનમે, વરીઆ શિવવધૂ સાર. તમે સહસકેટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ; ચઉદ બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ. તમે ૩ પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ; અષ્ટાપદ વીસ જિનેશ્વર, સમેત વશ નિણંદ. તમે ૪ મેરૂ પર્વત ચૈત્ય ઘણેરો, ચૌમુખ બિંબ અનેક બાવન જિનાલય દેવળ નિરખી, હરખ લહું અતિરેક. તમે ૦૫ સહસ્ત્રફણા ને શામળા પાસજી, સમવસરણ મંડાણ; છીપાવસી ને ખરતરવસી કાંઈ પ્રેમવસી પરમાણ. તમે For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંવત અઢાર એગણુ પચ્ચાસે, ફાગણુ અષ્ટમી દિન; ઉજ્વળપક્ષે ઉજવળ હુએ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન તુમે,૭ ઇત્યાદિક જિનબિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પેરે વિસરે, પદ્મવિજય કહે જેણ.તુમે.૮ ૩૮ ૨૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન ! તુ ત્રિભુવન સુખકાર; શત્રુંજય-ગિરિ શણગાર-ઋષભ, ભૂષણ ભરત મઝાર. ઋષભ આદિપુરૂષ અવતાર ઋષભ॰ એ આંકણી તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર. ઋષભ૦ ૧ અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયેા ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા રે, વળી આવ્યા અવરજનરાજ, ઋ.૨ સુદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; ખિંખ અનેકે શેભરે રે, દીઠે ટળે વિખવાદ. ઋષભ૦ ૩ ભેટણ કાજે ઉહ્યાં રે, આવે સવિ વિ-લેાક; કલિમલ તસ અડકે નહિ રે, જ્યું સેવન ધન રાક. ઋ૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ; કરતલગત શિવસુ ંદરી રે, મળે સહજ ધરી ઉચ્છાહ. ઋ૦ For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ - - - - - - - ૨૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન જિર્ણોદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા પ્યારી; તે નાસે કર્મ કઠારી, ભવ-ભ્રાંતિ મીટ ગઈ સારી. જિ. ૧ વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે; વાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેરા, હું બાલક ચેરા તેરા. જિીંદા ૨ કરૂણા કર સ્વામી રે, તું અંતરજામી રે; નામી જગ પૂનમ–ચંદા, તું અજર અમર સુખકંદા, તું નાભિરાયા કુલ નંદા. જિર્ણોદા૩ ઈણ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે; પ્રભુ પુંડરીક ગણધારી, પુંડરીકગિરિ નામ કહારી, યહ સબ મહિમા હૈિ થારી. જિીંદા. ૪ તારક જગ દીઠા રે, પાપપક સહુ નીડા રે; હિઠા મે મનમે ભારી, મેં કીની સેવા થારી, હું માસ રહ્યો શુભ ચારી. જિમુંદા. ૫ અબ મોહે તારે રે, બિરૂદ નિહારે રે, તીરથ જિનવર દે ભેટી, મેં જન્મ જરા દુઃખ મેટી, હું પાયે ગુણની પેટી. જિમુંદા ૬ દ્રાવિડ વારિખિલ્લા રે, દશ કેડી મુનિ મિલ્લા રે; હુએ મુક્તિ રમણ ભરતારા, કાર્તિક પૂનમ દિન સારા, જિનશાસન જગ જયકારા. જિમુંદા૭ For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંવત શિખિ ચારા રે, નિધિ ઇંદુ ઉદાર રે; આતમક આનંદકારી, જિનશાસનકી બલિહારી, પાપે ભવજલધિ પારી. જિમુંદા. ૮ ૨૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન પ્રથમ જિનેશ્વર પૂજવા, સૈયર મેરી અંગ ઉલટ ધરી આવ હે; કેસર ચંદન મૃગમદે, સૈયર મોરી સુંદર આંગી બનાવ હે, સહેજે સલુણે મારો, શિવસુખ લીને મારે, જ્ઞાનમાં ભીને મારે, દેવમાં નગીને મારે–સાહિબ, સિયર મેરી જયે જ પ્રથમ જિણુંદ હો. સ. ૧ ધન્ય મરૂદેવા કુખને, સિયર૦ વારી જાઉં વાર હજાર હો; સ્વર્ગ શિરેમણિને તજી સૈયર જહાં લહે પ્રભુઅવતાર હે.૦૨ દાયક નાયક જન્મથી, સયર૦ લા સુર તરૂ વૃંદ હો; ગુગલા ધર્મ નિવારણ, સિયર જે થયે પ્રથમ નરિંદ હ.સ૦૩ લેક નીતિ સવિ શીખવી, સિયરવદાખવા મુક્તિને રાહ હો; રાજ્ય ભળાવી પુત્રને, સિયર થાયે ધર્મ પ્રવાહ હો. ૦૪ સંયમ લઈને સંચર્યા, સયર૦ વરસ લગે વિણ આહાર છે; શેલડી રસ સાટે દીયે, સિયર૦ શ્રેયાંસને સુખસાર હે. ૦૫ મોટા મહંતની ચાકરી, સિયર નિષ્ફળ કદીએ ન થાય હો; મુનિ પણે નમિ વિનમિ કર્યો, સિયરક્ષણમાં ખેચર રાય હે.સ૬ For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ જનનીને કીધું ભેટણું, સિયર૦ કેવળ રત્ન અનુપ હે; પહેલાં માતાજીને મેકલ્યાં, સયર૦જેવા શિવ વહુ રૂપ હ.સ.૭ પુત્ર નવાણું પરિવર્યા, સિયર ભરતના નંદન આઠ હે; અષ્ટ કરમ અષ્ટાપદે, સિયરવેગ નિરૂદ્ધ નીડ હો. સ૦૮ તેહનાં બિંબ સિદ્ધાચળે, સિયર પૂજે એ પાવન અંગ હો; ખિમાવિજયદિન નિરખતાં,સૈયર ઉછળે હર્ષ તરંગ હે. સહુ ૨૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન શેત્રુંજા ગઢના વાસી રે-મુજ માનજો રે, સેવકની સુણી વાતે રે-દિલમાં ધારજો રે. પભુ! મેં દીઠે તુમ દેદાર, આજ મુને ઉપને હર્ષ અપાર; સાહિબાની સેવા રે, ભવ-દુઃખ ભાંજશે રે. ૧ એક અરજ અમારી સે-દિલમ ધારજો રે, રાશી લાખ ફેરા રે-દૂર નિવારજે રે. પ્રભુ ! મને દુર્ગતિ પડતે રાખ, દરિણું વહેલું રે દાખ, સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૨ દોલત સવાઈ રે-સેરઠ દેશની રે, બલિહારી હું જાઉં ?-તારા દેશની રે. પ્રભુ ! તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુર-નર-વૃંદ ને ભૂપ; સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૩ તીરથ કે નહિં રે શત્રુંજય સારિખું રે, પ્રવચન દેખી રે કીધું મેં પારખું રે. For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ 2ષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેવ; સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૪ ભે ભવ માગું રે–પ્રભુ તારી સેવન રે, ભાવઠ ન ભાંગે રે-જગમાં તે વિના રે. પ્રભુ મારે પૂરે મનના કેડ, એમ કહે ઉદયરતન કરજોડ; સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૫ ૨૮ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ( લાવો લાવોને રાજ ! મોઘા મૂલાં મોતી–એ દેશી ) ભવિ ! તમે વંદે રે-સિદ્ધાચલ સુખકારી, પાપ નિકદે રે-ગિરિ ગુણ મનમાં ધારી, નાભિનંદન પૂરવ નવાણું, શ્રી આદીશ્વર આવ્યા; અજિત શાંતિ માસું રહીયા, સુરનરપતિ મન ભાવ્યા.ભ૦૧ ચૈત્ર શુદિ પૂનમને દિવસે, ગુણ રયણાયર ભરીયા, પાંચ કોડશું પુંડરીક ગણધર, ભવસાયરને તરીયા. ભ૦૨ પિતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વારિખિલ્લ જાણે, કાર્તિક શુદિ પૂનમને દિવસે, દશ કેડી ગુણખાણે. ભ૦૩ કુંતા માતા સતી શિરોમણિ, યદુવંશી સુખકારી; પાંડવ વીશ કોડશું સિદ્ધા, અશરીરી અણુહારી. ભ૦૪ ફાગણ શુદિ દશમી દિન સેવ, નમિ વિનમિ બે કેડી; આતમ ગુણ નિરમલ નીપજાવ્યા, નવે એહની જોડી. ભ૦૫ For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૪૩ * ચિત્ર વદિ ચૌદશ શિવ પામી, નમિ પુત્રી ચોસઠું રત્નત્રયી સંપૂરણ સાધી, પામી એ પરમઠ્ઠ. ભ૦૬ ફાગણ શુદિ તેરસ શિવ પામ્યા, શાંબ પ્રદ્યુમ્ન ગુણખાણી; સાડી આઠ કેડી મુનિવરશું, પરણ્યા શિવ પટ્ટરાણી. ભ૦૭ રામ ભરત ત્રણ કેડી મુનિશું, અચલ થયા અરિહંત; છેલ્લા નારદ લાખ એકાણું, સમારે મન ધરી ખંત. ભ૦૮ એક સહસશું થાવસ્થા–સુત, પંચ સયા સેલગજી; એક હજારશું શુક પરિવ્રાજક, પામ્યા પદ અવિચલજી. ભ૯ અતીત ચવીશીના બીજા પ્રભુ, તેહના ગણધર વંદે કદંબ નામે એક કોડશું, સિદ્ધ થયા સુખ દે. ભ૦૧૦ એક હજાર ને આઠ સંઘાત, બાહુબલી મુનિ મેટા; ત્રણ કેડી જયરાજ મુનીસર; સિદ્ધ થયા નહિ ખોટા. ભ૦૧૧ અંધકવિનું પિતા ધારણી, તેહ ત દશ પુત્ર; ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખું ઘરનું સૂત્ર. ભ૦૧૨ વળી તેહના આઠ પુત્ર વખાણે, અક્ષોભ આદિ કુમાર, સેળ વરસ સંયમ આરાધી, પામ્યા ભવને પાર. ભ૦૧૩ અનાદષ્ટિ ને દારૂક મુનિ દેય, આતમ શકિત સમારી; રૂષભસેનાદિક તીર્થંકર પણ, ઈહાં વરીયા શિવનારી. ભ૦૧૪ ભરતવંશી રાજાદિ ઘણેરા, અંતિમ ધરમને સાચ્ચે; શુક-રાજા માસી ધ્યાને, મુગતિ-નિલય ગુણ વાળે. ભ૦૧૫. જાલી મયાલી ને ઉપયાલી, દેવકી , સુત વારૂ, સિદ્ધ થયા દંડક મુનિ વળી, નમતાં મન હોય મારૂ. ભ૦૧૬ For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ અતીત કાળે સિદ્ધા અનતા, વળીય સિદ્ધશે અનંતા; સંપ્રતિ કાળે મેટું તીરથ, ઈમ ભાખે ભગવતા. ભ૦૧૭ ધન્ય એ તીરથ મેાટા મહિમા, પાપી પાતિક જાયે ખમાવિજય જસ તીરથ ધ્યાને, શુભ મને સિદ્ધ થાયે. ભ૦૧૮ ૪૪ ૨૯ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (વીર કને જઈ વસીયે, ચાલાને સખિ !—એ દેશી. વિમલાચલ જઈ વસીયે, ચાલાને સખી! વિમલાચલ જઈ વસીયે, આદિ અનાદિ નિગેદમાં વસીયા, પુન્ય ઉદયે નીકસીયે; ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચેારાશી ફરશીયે૰૧ દેવ નારકી તિયંચ માંહી વળી દુઃખ સહ્યાં અહિનેશીયે; પુન્ય પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વીયે.ચા૦૨ દેવ ગુરૂ ને જૈનધર્મ પામી, આતમ ઋદ્ધિ ઉલ્લેસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે. ચા૦૩ કાલ અનાહિના મેહુરાયનાં, મસી લઈને મુખ ઘસીયે; શ્રી આદીશ્વર ચરણ પસાથે, ક્ષમા ખડ્ગ લઇને ઘસીયે ચ:૦૪ મેહને મારી આતમ તારી, શિવપુરમાં જ વસીયે; જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, કેત્રળ લક્ષ્મી ફરસીયે. ચાપ ૩૦ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ( ત્રીજે ભત્ર વર સ્થાનક તપ કરી-એ દેશી ) આલપણે આપણ સનેહી, રમતા નવ નવા વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઇ, અમે તેા સંસાર નિવેશે. હા પ્રભુજી આલભડે મત ખીજે. ૧ For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ૪૫ જે તુમ ધ્યાતાં શિવ સુખ લહીયે, તે તમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુગતિ જાવે. હ૦૨. સિદ્ધ નિવાસ લહે ભવ સિદ્ધિ, તેમાં પાડ તુમારે; તે ઉપગાર તુમારે વહિએ, અભવ્ય સિદ્ધને તારે. હો૦૩ નાણ રયણ પામી એકાતે, થઈ બેઠા મેવાશી; તે માંહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી. હો૦૪ અક્ષય પદ દેતાં ભવિ—જનને, સંકીર્ણતા નહિ થાય; શિવ પદ દેવા જે સમરથ છે, તે જ લેતાં શું જાય. હ૦૫ સેવા ગુણ રંજ ભવિ જનને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિર્મમને નિરાગી. હ૦૬ નાભિનંદન જગ વંદન પારે, જગગુરૂ જગ જયકારી; રૂપવિબુધને મેહન પભણે, વૃષભ લંછન બલિહારી. હ૦૭ ૩૧ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ( કપુર હવે અતિ ઉજલે રે-એ દેશી) જ્ઞાનરયણ રયણાયરૂ રે, સ્વામી શ્રી ત્રિષભ નિણંદ; ઉપગારી અરિહા પ્રભુ રે, લેક લોકોત્તરાનંદ રે. ભવિયા ભાવે ભજે ભગવંત મહિમા અતુલ અનંત રે. ભ૦ ૧. તિગ તિગ આરક સાગરૂ રે, કેડા કેડી અઢાર; યુગલા ધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે. ભ૦ ૨ જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભ૦ ૩. For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને જન ટલે રે, કષ્ટ એ તુર્ય પ્રસંત રે. ભ૦ ૪ ચંગ ક્ષેમંકર જિનવરૂ રે, ઉપશમ ગંગા નીર; પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભવીર રે. ભ૦ ૫ ૩૨ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન રાષભ નિણંદ શું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ હો કઈ - વચન ઉચાર. ત્રિષભ૦ ૧ કાગળ પણ પહોચે નહીં, નવિ પહોચે હે તિહાં કે પરધાન જે પહોંચે તે તુમ સમે, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન.૦૨ પ્રીત કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ; પ્રીતડી જે અરાગીથી, મેળવવી હો તે લેકેત્તર ભાગ ઋ૦૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હે કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હા કહે બને બનાવ.૦૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ૦૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવા, આપે મુજ હો અવિચલ સુખવાસ ઋ૦૬ ૩૩ શ્રી હષભદેવ સ્વામીનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કિલ્પવૃક્ષ પરે તાસ ઈંદ્રાણું નયન જે, ભંગ પરે લપટાય. ૧ For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કેઈનવિ કરે, જગમાં તુમશું રેવાદ. ૨ વગર ધોઈ તુજ નિરમળી, કાયા કંચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય; રૂધિર આમિષથી રાગ ગયે તુજ જન્મથી, દૂધ સહેદર હોય. ૪ શ્વાસે શ્વાસ કમલ સમે, તુજ લેકેત્તર વાત; દેખે ન આહાર નિહાર ચર્મ ચક્ષુ ધણું; એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂળથી, એગણીશ દેવના કીધ; કર્મખાથી અગ્યાર ચોત્રીશ ઈમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ ૭ ૩૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન અષભ જિર્ણોદા રાષભ નિણંદા, તુમ દરિસણ હયે પરમાણુંદા; અહનિશિ ધ્યાઉં તુમ દીદારા, મહિર કરીને કર પ્યારા. ૪૧ આપણને પૂઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહેવળગા, મેર–પીંછ પરે ન હુએ ઊભગા. ૨ તુમ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલી આકરષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ, દેરી બળે હાથે રહે આઈ. ૪૩ For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિહા થાય. ૪ તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવ તાહરે; એહ સંબંધમાં મ હશે ખામી, વાચક માન કહે શિરનામી. અપ ૩૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન અષભ જિર્ણોદા અષભ જિjદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજથ્થુ પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણયું રહ્યું રાચી.૧ દીઠા દેવ રૂચે ન અનેરા, તુજ પાખલીએ ચિત્તડું દીયે ફેરા; સ્વામી શ્ય કામણડલું કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. અર, પ્રેમ બંધાણે તે તે જાણે, નિરવહ તે હેશે પ્રમાણે, વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ, ૩. ૩૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે-એ દેશી) 2ષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે, ગુણ નીલો જેણે તુજ નયણે દીઠે; દુખ ટળ્યાં સુખ મળ્યાં, સ્વામિ! તુજ નિરખતાં, સુકૃત સંચય હુએ પાપ નાઠે. ઋષભ૦ ૧ કલ્પશાખી ફળે, કામઘટ મુજ મળે, અમીયને મેહ વૂઠે મુજ મહીરાણ મહી-ભાણ તુજ દર્શને, ક્ષય ગય કુમતિ અંધાર જૂઠે. ઋષભ૦ ૨ For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કવણ નર કનક મણિ, છેડી તૃણ સંગ્રહે?, કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરૂ બાઉલે? તુજ તજી અવર સુર કેણ સેવે? ઋષભ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ! સદા, તુજ વિના દેવ જે ન ઈહું તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે, કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું. વડષભ૦ ૪ કેડી છે દાસ વિભુ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારે; પતિતપાવન સમ જગત ઉદ્ધારક, | મહેર કરી મેહે ભવ-જલધિ તા. ઋષભ૦ ૫ મુકિતથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગે, ચમક–પાષાણ જિમ, લેહને ખિંચશ્ય, મુકિતને સહજ તુજ ભક્તિ રાગે. ૪૦ ૬ ધન્ય! તે કાય જેણે, પાય તુજ પ્રમિયે, તુજ થશે જેહ, ધન્ય ! ધન્ય ! જિહા; ધન્ય તે હૃદય ! જેણે, તુજ સદા સમરતાં, ધન્ય! તે રાત ને ધન્ય! તે દીહા. ષભ૦ ૭ ગુણ અનન્તા સદા, તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત, મુજ શું વિમાસે રે; રયણ એક દેત શી, હાણ રયણાય રે ?, લેકની આપદા જેણે નાસે. રાષભ૦ ૮ ગંગ સમ રંગ તુજ, કીર્તિ-કલ્લોલિની, વિ થકી અધિક તપ-તેજ તાજો; For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ નયવિજય વિબુધ સેવક હું આપરે, જસ કહે અબ મેહે બહુ નિવા. કષભ૦ ૯ ૩૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સમકિત દ્વાર ગભારે પેસતાં જ, પાપ-પડલ ગયાં દૂર રે; મોહન મરૂદેવીને લાડણ જી, દીઠે મીઠે આનંદ પૂર રે. સમકિત. ૧ આયુ વરછત સાતે કરમની જી, સાગર કેડા કેડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી છે, વીર્ય અપૂરવ મેઘર લીધ રે. સમકિત. ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયની છે, મિથ્યાત્વ મેહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડયાં સમ સંવેગનાં છે, અનુભવ ભુવને બેઠે નાથરે. સમકિત. ૩ તેરણ બાંધ્યું જીવ દયા તણું જી, સાથી પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી, ધી–ગુણ મંગળ આઠ અનુપ રે. સમકિત. ૪ સંવર પાણી અંગ પખાલણે જી, કેસર ચંદન ઉત્તમ ધ્યાનરે; આતમ ગુણ રૂચિ મૃગ મદ મહમહે છે, પંચાચાર કુસુમ પ્રધાન રે. સમતિ ૫ ભાવ-પૂજાએ પાવન આતમા છે, પૂજે પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણ જેને કારજ નીપજે છે, ખિમાવિજય જિન આગમ રીત રે. સમકિત ૬ For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૩૮ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ભરતજી કહે સુણે માવડી, પ્રગટયાં નવ નિધાન રે; નિત નિત દેતાં એલંભડા, હવે જુઓ પુત્રનાં માન રે. ઋષભ૦ ૧ અઢાર કેડાછેડી સાગરે, વસીયે નયર અનુપ રે; ચાર યણનું માન છે, ચાલે જેવાને ચુપ રે. ૪૦ ૨ પહેલે રૂપાને કોટ છે, કાંગરા કંચન વાન રે; બીજે કનકને કોટ છે, કાંગરા રત્ન સમાન રે. ૪૦ ૩ ત્રીજે રતનને કેટ છે, કાંગરા મણિમય જાણ રે; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ છે. ઋ૦ ૪ પૂરવ દિશાની સંખ્યા સુણે, પગથિયાં વીશ હજાર રે એ પરે ગણતાં ચારે દિશા, પગથિયાં એંસી હજાર રે. ૪૦ ૫ શિર પર ત્રણ છત્ર જળહળે, તેથી ત્રિભુવનરાય રે; ત્રણ ભુવનને રે બાદશાહ, કેવલજ્ઞાન સોહાય રે. ૪૦ ૬ વીશ બત્રીશ દશ સુરપતિ, વળી દોય ચંદ્રને સૂર્ય રે; દોય કર જોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજૂર રે. ૪૦ ૭ ચામર જોડી ચ દિશ છે, ભામંડલ ઝળકંત રે; ગાજે ગગને રે ડુંદુભિ, ફૂલ પગરવ સંત રે. ૪૦ ૮ બાર ગુણે પ્રભુ દેહથી, અશોકવૃક્ષ શ્રીકાર રે; મેઘ સમાણું દે દેશના, અગતવાણી જયકાર રે. ૪૦ ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે; ચાલે જેવાને માવડી, ગય વર ખંધે અસવાર રે. ૪૦ ૧૦ For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ દૂરથી રે વાજાં સાંભળી, જોતાં હરખ ન માય રે; હરખનાં આંસુથી ક્ાટીયાં, પડલ તે દૂર પલાય રે. ઋ૦ ૧૧ ગયવર ખંધેથી દેખીયા, નિરૂપમ પુત્ર દેદાર રે; આદર દીધા નહિ માયને, માય મન ખેદ અપાર રે. ઋ૦ ૧૨ પર કેના રૂ ને માવડી, એ તેા છે વીતરાગ રે; એણી પેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યાં મહાભાગ રે. ઋ૦ ૧૩ ગયવર ખધે મુગતે ગયાં, અતગડ કેવલી એહુ રે; વો પુત્રને માવડી, આણી અધિક સસ્નેહ રે. ઋ૦ ૧૪ ઋષભની શે।ભા મે વરણુવી, સમકિતપુર માઝાર રે; સિદ્ધગિરિ મહાત્મ્ય સાંભળે, સંઘને જય જયકાર રે. ઋ૦ ૧૫ સંવત અઢાર એસીયે, માગસર માસ કહાય રે; દીવિજય કવિરાયને, મંગળમાળ સાહાય રે. ઋ૦ ૧૬ ૩૯ અખાત્રીજ–અક્ષય તૃતીયાનું સ્તવન. શ્રી ઋષભ વરસેાપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી; શ્રેયાંસ એટલે શાખાશી-ખાવાજી વિનતિ અવધારે, મારે દ્વિરીએ પાઉ ધારા-ખાખાજી વિનતિ અવધારે. ૧ શેલડી રસ સુજતા વ્હારે, નાથજી ન કરાવા ન્હારે; દરસણુ લ આપે! દારે-ખાખાજી૦ ૨ પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી; પ્રગટી તવ ક્રુતિ વસલી–ખાખાજી૦ ૩ For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ અનુવાલી ત્રીજ વૈશાખી, પંચ ક્રિષ્ય થતાં સુર સાખી; એ તેા દાન તણી ગતિ દાખી-ખામાજી ૪ એમ યુગાદિ પર્વ જાણો, અખાત્રીજ નામે વખાણેા; સહુ કાઇ કરે ગલમાણો-ખાખાજી૦ ૫ સહસ વરસે કેવળ પાયેા, એક લાખ પૂરવ અરચાયા; પછી પયમ મહાય પાયા-મામાજી દ એમ ઉદય વદે ઉજઝાયા, પૂત્તે શ્રી ઋષભના પાયા; જેણે આદિ ધર્મ આળખાયા —મામાજી૦ ૭ ૪૦ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન ( રસિયાની–દેશી ) પ્રણમે પ્રેમે પુંડરીક રાજ્ગ્યા, ગાયા જગમાં રે એડ-સેાભાગી જાત્રાએ જાતાં રે પગેપગે નિજ્જરે, બહુ ભવ સંચિત ખેહ, સેાભાગી પ્રણમે૦ ૧ ૫૩ પાપ હોય વજ્રલેપ સમેાવડ, તેહ પણ જાયે દૂર સેાભાગી; જો એ ગિરિનુ` દરિશન કીજીએ, ભાવ ભક્તિ ભરપૂર સેાભાગી,પ્રશ્ ગૌ હત્યાક્રિક હત્યા પાંચ છે, કારક તેહના જે હાય સેાભાગી; તે પણ એ ગિરિ દરિશન જો કરે, પામે શિવ ગતિ સેાય,સાભાગી.૩ શ્રી શુકરાજા નરપતિ ઈણુ ગિરિ, કરતા જિનવર ધ્યાન સેાભાગી; ષટ્ માસે રિપુ વિલય ગયા સવે,વાધ્યા અધિક તસ વાન સેહાગી.૪ ચંદ્રશેખર નિજ ભગિની ભાગવી, કીધું પાપ મહંત સેાભાગી; તે પણ એ તીરથ આરાધતાં, પામ્યા શુભ ગતિ સંત સેાભાગી.પ For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ મેર સર્પ ને વાઘ પ્રમુખ બહ, જીવ છે જે વિકરાલ–સેભાગી; તે પણ એ ગિરિ દરિશન પુણ્યથી, પામે સુગતિ વિશાલ-સોભાગી.પ્રણ. ૬ એહ મહિમા એ તીરથ તણે, ચૈત્રી પુનમે વિશેષ-સેભાગી; શ્રી વિજયરાજસૂરીશ્વર શિષ્યને, દાન ગયા દુઃખ લેશ– ભાગી.પ્રણમો૭ ૪૧ શ્રી સિદ્ધાચલજી મહિમા પૂજા-સ્તવન. (ખટ દર્શન જિન અંગ ભણીજે-એ દેશી) સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરીક ગણધાર રે; પંચ કોડી મુનિવરશું ઈણ ગિરિ, અણસણ કીધું ઉદાર રે - ૧ નમે, રે નમે શ્રી શત્રુંજય ગિરિવર, સકલ તીરથમાંહી સાર રે, દીઠે દુરગતિ દૂર નિવારે, ઉતારે ભવપાર રે. નમે ૨ કેવલ લહી ચ ત્રિી પૂનમ દિન, પામ્યા મુગતિ સુઠામ રે; તદા કાલથી પુહરી પ્રગટ્ય, પુંડરીકગિરિ નામ રે. ન. ૩ નયરી અયોધ્યા વિહરતા પહેતા,તાતજી ત્રષભ નિણંદ રે; સાઠ સહસ સમ ષટ ખંડ સાધી, ઘરે આવ્યા ભરત નરિંદ રે. ૪ ઘેર જઈ માયને પાયે લાગી, જનની દે આશિષ રે; વિમલાચલ સંઘાધિપ કેરી, પહોંચજે પુત્ર! જગીશ રેન૫ ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેક રે; - હવે હું તાત પ્રત્યે જઈ પુછું સંઘપતિ તિલક વિવેક રે.ન૬ For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શીન : ભાગ-૨ સમવસરણે પહેતા ભરતેસર, વાંદી પ્રભુના પાય રે; ઈંદ્રાદિક સુર નર ખડુ મળીયા, દેશના દે જિનરાય રે, ન૦૭ શત્રુંજય સંઘાધિપ યાત્રા, ફળ ભાખે શ્રી ભગવત રે; તવ ભરતેસર કરે રે સજાઈ, જાણી લાભ અનંત રે. ન૦૮ ૪૨ શ્રી રાયણ પગલાંનું સ્તવન શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર; શાંત સુધારસ જ્ઞાને ભરીયેા, સિદ્ધાચલ શણગાર ॥ રાયણ રૂડી રે, જીહાં પ્રભુ પાય રે, વિમલિઝિર વો રે, દેખત દુઃખ હરે, પુણ્યવતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરે. ૧ ગુણુ અન'તા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અન’ત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવત; ભવા ભવ કેરાં હૈ, પાતિક દૂર ટળે. વિમલ૦ ૨ વાવડીયુ. રસ કુંપા કેરી, મણિ માણેકની ખાણુ; રત્નખાણુ બહુ રાજે હા તીરથ, એહુથી શ્રીજિન વાળુ: સુખના સનેહી રે, બંધન દૂર કરે. વિમલ૦ ૩ પાંચ કાડી શુ પુંડરીક સિધ્યા, ત્રણ કેાડી શું રામ; વીશ કેાડી શું પાંડવ મુક્તિ, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ; મુનિવર મ્હાટા રે અનંતા મુક્તિ વરે. વિમલ૦ ૪ એસા તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રીજિન ભાણ; દુર્ગતિ કાપે ને પાર ઉતારે (વ્હાલા) આપે કેવલનાણ; વિજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે. વિમલ૦ પુ ૫૫ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ દ્રવ્ય ભાવ શું પૂજા કરતાં, પૂજે શ્રી જિન પાય; ચિદાનંદ સુખ આતમ વેદી, તિઓં જત મિલાય; કરતિ એહની રે માણેક મુનિ કરે. વિમલ૦ ૬ ૪૩ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ઉમૈયા મુજને ઘણી, જીહ ભેટું વિમળ ગિરિરાય; દોઈતરા મુજ પાંખડી, જીહ લળી લળી લાગું પાય કે; મેહનગારા હો રાજ રૂડા, મારા સાંભળ સુગુણા સુડા. ૧ શત્રુંજય શિખર સહામણું, હો ધન્ય ધન્ય રાયણ રૂખ; ધન્ય પગલાં પ્રભુજી તણાં, જીહા દીઠડે ભાગે ભૂખ કે, મેહન. ૨ ઈણ ગિરિ આવી સમોસર્યા, નાભિ નરિંદ મલ્હાર; પાવન કીધી વસુંધરા, જીહ પૂર્વ નવાણું વાર; પુંડરીક મુનિ મુગતે ગયા, જીહો સાથે મુનિ પાંચ કોડ; પુંડરીક ગિરિવર એ થયા, જીહ નામે નમે બે કર જોડ; મોહન. ૪ એણે તીરથે સિધ્યા ઘણ, જીહા સાધુ અનંતી કોડ; ત્રણ ભુવનમાં જેવતાં, જહો નહીં કેઈ એહની જોડ, મહ૦ ૫ મનવાંછિત સુખ મેળવે, જીહ જપતાં એ ગિરિરાજ; દ્રવ્ય ભાવ વૈરી તણે, જીહો ભય જાયે સવિ ભાંજ કે. મેહન. ૬ For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૫૭ વાચક રામવિજય કહે, હે નમો નમે તીરથ એહ; શિવમંદિર નિરોણ છે, જીહે એહમાં નહિ સંદેહ કે. મેહન. ૭ ૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન યાત્રા નવાણું કરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, કાષભ જિણુંદ સમેસરીએ. વિમલગિરિ. ૧ કોડી સહસ ભવ પાતક ટે; શત્રુંજય સામે ડગ ભરીયે. વિમલગિરિ. ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચડિયે ગિરિવરીયે. વિમલગિરિ૦ ૩ પંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલગિરિ. ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધારીએ. વિમલગિરિ. ૫ ભય સંથાર ને નારી તણે સંગ, દર થકી પરિહરીએ. વિમલગિરિ. ૬ સચિત્ત પરિહારી ને એકલઆહારી, ગુરૂ સાથે પદ ચરીયે. વિમલગિરિ. ૭ પડિક્રમણ દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીયે. વિમલગિરિ. ૮ For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કલિકાલે એ તીરથ મહેાટુ', પ્રહણ જિમ ભર દરીયે. વિમલગિરિ ૯ ૫૮ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીકે. વિમલગિરિ૰૧૦ ૪૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ વિમલા પાણી, શીતળ તરૂ છાયા હૈરાની; રસ વેધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણેા ઇંદ્રાણી. સનેહી સંત એ ગિરિ સેવા,ચૌદક્ષેત્રમાં તીરથ નહીં એવા. સ૦૧ ષહરી પાળી ઉલ્લેસીએ, છઠ્ઠું અઠ્ઠમ કાયા કસીએ; મેાહ મદ્યની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ. સ૦ ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ; પાછલ પ્રદક્ષિણા ફરીયે, ભવ જલધેિ હેલા તરીચે, સ૦ ૩ શિવ મંદિર ચઢવા કાજે, સાપાનની પંક્તિ વિરાજે; ચઢતાં સમિકતી છાજે, દુર ભવ્ય અભવ્ય તે લાજે. સ૦ ૪ પાંડવ પમુહા કેઈ સતા, આદીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા,સિદ્ધાચલે સિધ્યા અનતા. સ૦ ૫ ષટ્ માસી ધ્યાન ધરાવે, શકરાજા તે રાજ્યને પાવે; મહિર તર શત્રુ હરાવે, શત્રુજય નામ ધરાવે. સ૦ ૬ પ્રણિધાને ભજો ગિરિ જાāા, તીથંકર નામ નિકાચા; મેાહરાયને લાગે તમાચા, શુભવીર વિમલગિરિ સાચા, સ૦ ૭ For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પલ ૪૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા-એ દેશી) શ્રી સિદ્ધાચલ ભેટીએ રે મિત્તા, મહિમાને નહીં પાર રે એકાગર ચિત્તા, એ ગિરિ સેને કેવળજ્ઞાને જાણતા હે મિત્તા, કહી ન શકે અંશ માત્ર રે એગિરિ સે ધ્યાનમાં હો મિત્તા, કરી થિર મન વચ કાય રે. એકા. ૧ અષભ નિણંદ સમેસર્યા હે મિત્તા, પૂર્વ નવાણું વાર રે એ. પંચકોડ પુંડરીકજી હા મિત્તા, વરીયા શિવવધૂ સાર રે. એકા એક ૨ ભરત–પાટે મુગતે ગયા હે મિત્તા, અસંખ્યાત વિખ્યાત રે નમિ વિનમિ શિવસુખી વર્યા હો મિત્તા, બે કેડી મુનિ સંઘાત રે. એકા એક ૩ ઈણ ગિરિરાજે સમેસર્યા હો મિત્તા, નેમિ વિના ત્રેવશ રે એ એકાણું લાખ નારદઋષિ હો મિત્તા, પાંડવ કેડી વીશ રે. એકા એ ૪ શાંબ પ્રદ્યુમ્ન દેય બાંધવા હે મિત્તા, સાડાઆઠ કેડી સંઘાત એ ષટ દેવકી નંદન થયા હે મિત્તા, શિવસુંદરી ભરતાર રે. એકા એ ૫ થાવગ્યા મુનિ સહસ શું હો મિત્તા, પામ્યા ભવજલ પાર રે એ પાંત્રીસહજારે શિવવરી હો મિત્તા, વસુદેવની નાર રે. એકાએ૬ For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ એમ અનેક મુગતે ગયા હૈ। મિત્તા, મુનિગણ-ગુણમણિ ખાણ રેએ બુદ્ધિ નીતિથી સેવતાં હા મિત્તા, એમ લહેા દિરસણ જાણ રે. એકા॰ એ ૭ ૬૦ ૪૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મારૂં મન મોહ્યું રે. શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખિત હાય; વિધિશુ કીજે ૨ જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. મારૂ૦ ૧ પંચમે આરે રે પાવન કારણે રે, એ સમે તીરથ ન કાય; મેાટા મહિમા ૐ જગમાં એના રે; આ ભરતે ઇડાં જોય. માર્૦ ૨ ઇષ્ણુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિદ્ધયા સાધુ અને ત; કઠિણ કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હાવે કરમ નિશાંત, મા૦૩ જૈન ધર્મને સાચા જાણીને રે, માનવ તીરથ મેં સ્તંભ; સુરનર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ, મારૂં ૪ ધન્ય ધન્ય દહાડા રે, ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મેાઝાર; જ્ઞાનવિમલસૂરી ગુણ એહના ઘણા રે, કહેતાં નાવે હા પાર. મારૂં પ For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૪૮ શ્રી પીસ્તાલીશ આગમનુ` સ્તવન એ આગમ સુખકારી, દીલધારી, શાશન નાયક વીર જિનેશ્વર, આસન જે ઉપકારી, પ્રભુ મુખ ત્રિપઢી પામી ગણધર ગૌતમની બલીહારી, ...ભવી તુમે ૧ ભવી તુમે વારે, પાપ ની દારે, પ્રભુ વાણી પ્રથમ અંગ શ્રી આચારગે, મુની આચાર વખાણ્યા, સહસ અઢાર તે પદની સંખ્યા, ઠાણાંગે બમણા સહુ જાણે! ...ભવી તુમે ૨ સુયગડાંગ ઠાણાંગને સમવાયાંગ, પાંચમે લાખ ખીહુને સહસ અઠયાસી. પદ રૂડા જ્ઞાતાધમ કથા અંગ છઠુ, કથા પંચમે આરે દુષમ કાલે, કથા ઉપાસગ તે સાતમે જાણા, દશ તે સાંભળતાં કુમતી મુઝયા, જિન ૧ ભગવતી અંગ, અતી ચંગ. ભવી તુમે ૩ ઉડ ક્રોડ તે જાણે, એગણીશ વખાણે, ....ભવી તુમે ૪ શ્રાવક અધિકાર, પડીમા જયકાર, ....ભવી તુમે ૫ અંતગડ દશાંગને અનુત્તરા ઉવવાર્થ, પ્રશ્ન વ્યાકરણ વખાણેા, શુભ અશુભ ફળ ક વીપાકએ, અંગ અગીઆર પ્રમાણે ...ભવી તુમે દ્ For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ઉવવાઈ ઉપાંગને રાયપસેણી, જિવાભિગમ મન આણે, પન્નવણાને જંબુ પન્નત્તી, ચંદપન્નત્તી, એમ જાણે. ભવી તુમે૭ સુર્યપન્નત્તી નિરયાવલી તેમ, કપિયા કપર્તિક, બાર ઉપાંગ એણી પર બેલ્યા, પુફીયા પુફ વર્તિક ભવી તુમેરા ૮ -ચઉસરણ પય પહેલ, આઉર પચ્ચક્ખાણ બીજે, મહા પચ્ચક્ખાણને ભક્ત પરીસ્સા, તંદુલ વિયાલી મન રીઝે ભવી તુમેરા ૯ ચંદાવિજયને ગણી વિઝા તિમ, મરણ સમાધી વખાણો, સંથારા પય નવમે, ગચ્છાચાર દસ તે જાણે ભવી તમે ૧૦ દશેકાલીક મુલ સુત્ર એ, આવશ્યક ઓઘ નર્યુકિત, ઉતરાધ્યયન તે ચેાથે જાણે શ્રી વીર પ્રભુની યુકિત ...ભવી તુમે૧૧ નીશીથ છેદ તે પહેલા જાણે, બૃહતક૯૫ વ્યવહાર, પંચકલ્પ ને જીતક૫ તિમ, મહાનીસીથ મહાર ભવી તુમે૧૨ -નંદી અનુયોગ આગમ પિસ્તાલીશ, સંપ્રતી કાળે જાણે જન ઉતમ પદ, રૂપ નીહાલી, શીવ લક્ષમી ઘર અણે ભવી તુમેરા ૧૩ For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિત તીથ દર્શન ભાગ-૨ ૩૨ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મેરે૦ ૨ બાલુડા નિસ્નેહી થઇ ગયા રે, છેડયું વિનિતાનું રાજ. (૨) લેવા મુક્તિનુ' રાજ, મેરે દિલ વસી ગયા વાલમે. ૧ માતાને મેલ્યાં એકલાં રે, જાય દિન નિવ રાત; રત્ન સીંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. વહાલાનું નામ નવિ વિસરે રે, અરે આંસુડાની ધાર; આંખલડી છાયા વળી, ગયા વરસ હજાર. કેવળ રત્ન આપી કરી રે, પુરી માતાની આશ; સમવસરણ લીલા જોઇને, સીધ્યાં આતમ કાજ, ભકિતવત્સલ ભગવંતને રે, નામે નીળ કાય; આદિ જણિદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. મેરે પ મેરે૦ ૩ મેરે ૪ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું પારણુ સરસ્વતી સ્વામીને વિનવું રૂ, સદગુરૂ · લાગુચ્છ પાય. મહાવીર કુંવર ઉદ્ભર રહ્યા એ ૧ મહા મહીને માટી કેળવીરે, ફાગણ મહીને ઘડીએલા ઘાટ. મહાવીર કુંવર ઉત્તર રહ્યા એ ૨ પહલે તે માસે ન જાણીએ રે, ખીજે માસે સુણુ ન જ્ઞાન. મ૦ ૩ ત્રીજે માસે સહીયરને સંભળાવીઆએ; ચેાથે માસે ખીર ન ભાવે. મ૦ ૪ પાંચમે માસે રાખડી અંધાવીઆએ; ૬૩ છઠે માસે પાણીડા મેલાવ્યા. મ૦ ૫ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ - ૬૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સાતમે માસે બાબા ભરાવીએ; આઠમે માસે ગેરી ગાવે ગીત. મગ ૬ નવમે માસે મહીયર વળાવીયાએ, પુર્ણમાસે જમ્યા છે વીર, મહાવીર કુંવર જનમીયાએ. મ૦ ૭. એરડામાં મહાવીર કુંવર જનમીયાએ, પડશાળે પડયાં છે અજવાળાં. મ૦ ૮ સેના સળીયે નાળ વધેરીયાએ, પાણી સાથે દુધડે નવરાવ્યા. ૦૯રેખા સાટે મેતડે વધાવીયાએ; તરીયા તેરણ બાંધ્યાં છે બાર. મ. ૧૦ ચીર સાડીના બાળતીયા એ, પલંગ પાલખડી પિોઢાવ્યાં. મ૧૧ પાંચ વાસે પાંચે દોરા, બાંધાવીયાએ, છઠે વસે છઠીઓ મેલા. મ. ૧૨. દસે વાસે દશ ઉઠાણ કાઢીયાએ, બારે વાસે પારણીએ પિઢાવ્યા. મ. ૧૩. વીસ વાસે વીસ ઉકણ કાઢીયાએ, માસ કુમાસ નવરાવ્યા. મ. ૧૪ સવા મહિને ગોત્રજ ઝારીયાએ, ચાળીસ વાસે દેવ ગુરૂ ભેટયા. મ. ૧૫ દાંત દાડમ કેરી કળીએ, હોઠ પરવાળાને રંગ. મ. ૧૬ આંખે કમળ કેરી પાંખડી રે, નાક દીવા કેરી સગ. મ. ૧૭ માથે મુગટ સેહામણે રે, કાને છે કુંડળ સાર. મ. ૧૮ બાંહે બાજુ બંધ બેરખા રે, સફળ બીજે છે સાર. મ. ૧૯ For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૬૫ હાથે તે કડલી હીરે જડી રે, કેટે છે નવ સરે હાર. મ૦ ૨૦ પાયે પીળી મોજડીએ, રેશમીયે સુરવાલ. મ૦ ૨૧ કેડે કંદોરે તેમનેએ, ઘુઘરને ઘમકાર. મ. ૨૨ મહાવીરની ફઈને તેડાવીયાએ, નામ પડામણ સવાલાખ. મ૦૨૩ શેત્રુજે બાંધ્યા એમના પારણાએ, ગીરનારેનાંખ્યા છે દોર. મ૦૨૪ હીરવિજય ગુરૂ હીરલે રે, માનવિજય ગુણ ગાય. મ. ૨૫ શ્રી નયનસુંદર કૃત શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસ વિમલ ગિરિવર વિમલ ગિરિવર મેડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય, ધરીય ધ્યાન શારદાદેવીય; શ્રી સિદ્ધાચળ ગાયટ્યુએ, હૈિયે ભાવ નીરમળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડુંએ, જહાં સિદ્ધ અનંતી કેડિ; જિહાં મુનિવર મુગતે ગયા, તે વંદુ બે કરોડી. ૧, ઢાળ ૧ લી. આનંદરાય પુંહતા-એ દેશી. બે કરજોડીને જિન પાય લાગું, સરસ્વતી પાસે વચન રસ માગું; શ્રી શત્રુંજયગિરિ તિરથ સાર, થુણવા ઉલટ થયે રે અપાર. ૨ અરથ નહીં કે શેત્રંજ તેલે, અનંત તીર્થકર એણિપરે બોલે, ગુરૂ મુખે શાસ્ત્રને લહીય વિચાર,વરવું શેત્રુંજા તીરથ ઉદ્ધાર.૩ ૫ For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સુરવર માંહી વડો જીમ ઇંદ્ર, ગ્રહ ગણ માંહિ વડે જિમ ચંદ્ર; મંત્ર માંહિ જિમ શ્રીનવકાર,જળદાયક માંહ્ય જિમ જળધાર. ૪ ધર્મ માંહિ દયા ધર્મ વખાણ, વ્રત માંહિ જિમ બ્રહ્મવ્રત જાણ; પર્વત માંહિ વડે મેરૂ હોય, જિમ શત્રુંજય સમતીરથ ન કેય.૫ ઢાળ ૨ જી. રાગ-ત્રિણ પાપનમનો. આગે એ આદિ જિણસર, નાભિનંદ નરિંદ મલ્હાર; શત્રે જે શિખર સમેસર્યા, પૂરવ નવાણું એ વાર. ૬ કેવળજ્ઞાન દિવાકર, સ્વામી શ્રી રિષભ નિણંદ, સાથે ચોરાશી ગણધરા, સહસ રાશી મુકુંદ. ૭ બહુ પરિવારે પરિવર્યા, શ્રી શત્રુંજય એકવાર; રિષભ નિણંદ સમેસર્યા, મહિમા લહીએ ન પાર. ૮ સુરનર કેડિ મિલ્યા તિહાં, ધર્મદેશના જિન ભાસે; પુંડરિક ગણધર આગળ શત્રુંજય મહિમા પ્રકાશે, ૯ સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત; એ તીરથ છે સાધતું, આગે અસંખ્ય અરિહંત. ૧૦ - ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી; મુગતે ગયા એણે તીર્થે, વળી જાશે કર્મ વિડી. ૧૧ - કૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહીજે; For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ એ તીરથ સેવ્યા થકી, તે સીઝે ભવ ત્રીજે. ૧૨ દીઠે દુરગતિ નિવારે, સારે વાંછીત કાજ; સેવે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩ - - ઢાળ ૩ જી. (સહીઅર સમાણ આો વેગે-એ દેશી.) ઉત્સર્પિણી અવસર્પિણુ આરે, બેહ મિલીને બાર વીશ કેડાછેડી સાગર તેહનું, માન કહ્યું નિરધારજી. ૧૪ પહેલે આરે સુષમસુષમા, સાગર કડાકડિ ચારજી. તે કાળે એ શત્રુંજય ગિરિવર, એંસી યેાજન અવધારછ. ૧૫ ત્રણ કોડાકેડિ સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રી સિદ્ધાચળ, સીત્તેર જેયણ અભિરામજી ૧૮ ત્રીજે સુષમ દુષમ આરે, સાગર કેડા કેડિ દાયજી; સાઠ જોયણનું માન શત્રુંજય, તદા કાળે તું જોયછે. ૧૭ થો દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરેજી; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈને વિચારે. ૧૮ એક કોડાકડિ સાગર કેરૂં, એહનું કહિએ માનજી; ચોથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જેયણ પરધાન. ૧૯ પાંચમે છેડે એકવીસ એકવીસ, સહસ વરસ વખાણેજી; બાર જણ ને સાત હાથને, તદા વિમળગિરિ જાણજી ૨૦ તે ભણી સદાકાળ એ તીરથ, સાશ્વતું જિનવર બેલેજી; રાષભદેવ કહે પુંડરિક નિસુણે નહિ કોઈ શત્રુંજય તેલેજ.૨૧ For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ નાણ અને નિરવાણ મહાજસ, લેસ્થે તમે ઈણ ઠામેજી; એહ ગિરિ તિરથ મહિમા ઈણ જગે પ્રગટ હશે તુમ નામેજી.૨૨ ઢાળ ૪ થી. (જીવન વરસ્યું મેરા મન લીન-એ દેશી.) સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરિક ગણધારરે; પંચ કેડિ મુનિવરશું ઈણ ગિરિ, અણુસણ કીધું ઉદારરે. ૨૩ નરે નમો શ્રી શેત્રુંજા ગિરિવર, સકળ તીરથ માંહી સારરે; દીઠે દુરગતિ દુર નિવારે, ઉતારે ભવ પારરે. નમે. ૨૪ કેવળ લઈ ચિત્રી પૂનમ દીન, પામ્યા મુગતિ સુડામરે, સદાકાળથી પૃથ્વી પ્રગટિઉં, પુંડરિક ગિરિવર નામરે. નમો૨૫ નયરી અધ્યાએ વિચરતાં પહાતા, તાતાજી કષભજીણુંદર, સાઠ સહસ એમ ષટખંડ સાધી ઘેર આવ્યા ભરત નરિંદરના ૨૬ ઘેર જઈ માયને પાયે લાગી, જનની છે આશીષરે; વિમળાચળ સંઘાધિપ કેરી, પહોંચ પુત્ર જગશરે. ન. ૨૭ ભરત વિમાસે સાઠ સહસ વર્ષ, સાધ્યા દેશ અનેક રે; હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલક વિવેક રે. ન૦૨૮ સમવસરણે પહોંચ્યા ભરતેસર, વંદિ પ્રભુના પાયરે; ઇંદ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય રે. ન. ૨૯ શેત્રુજા સંઘાધિપ યાત્રાફળ, ભાખે શ્રી ભગવંત રે; તવ ભરતેસર કરે સજાઈ, જાણી લાભ અનંત રે. ન. ૩૦ For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ઢાળ ૫ મી કનકકમળ પગલાં વેએ-બે રાગ. રાગ-ધનાશ્રી મારૂણી. નયરી અધ્યાથી સંચર્યાએ, લેઈ લેઈ રિદ્ધિ અસેસ, ભરત નૃપ ભાવસ્યું એ, શત્રુંજય યાત્રા રંગ ભરે એ; આવે આવે ઉલટ અંગ, ભરત નૃપ ભાવસ્યું છે. ૩૧ આવે આવે ઋષભનો પુત્ર, વિમળગિરિ યાત્રાએ એક લાવે લાવે ચકવર્તિની રીદ્ધ, ભ, મંડળીક મુગટ વરદ્વન ઘણાએ, બત્રીસ સહસ નરેશ. ભ૦૩૨ ઢમઢમ બાજે છંદમ્યું એક લાખ ચોરાશી નિસાણ; ભ૦ લાખ ચોરાશી ગજ તૂરીએ, તેહના રત્ન જડિત પલાણ. ભ૦૩૩ લાખ ચોરાશી રથ ભલાએ, વૃષભ ધરી સુકુમાળ; ભ૦ ચરણે ઝાંઝર સેના તણુએ, કોટે સેવન ઘુઘર માળ. ભ૦૩૪ બત્રીસ સહસ નાટક સહીએ, ત્રણ લાખ મંત્રી દક્ષભ૦ દીવીધરા પંચ લાખ કહ્યાએ, સળ સહસ સેવા કરે યક્ષ.ભ૦૩૫ દશ કેડિ આલંબ ધજા ધરાએ, પાયક છનું કડ; ભ૦ ચોસઠ સહસ અંતે ઉરીએ, રૂપે સરખી જેડ. ભ૦ ૩૬ એક લાખ સહસ અઠાવીસ,વારાંગનાનાં રૂપ નિહાળ; ભ૦ શેષ તુરંગમ સવિ મિલીએ, કેડિ અઢાર નિહાળ. ભ૦ ૩૭ ત્રણ કડિ સાથે વેપારીયાએ, બત્રીસ કેડી સૂઆર. ભ૦ શેઠ સારથવાહ સામટાએ, રાહ રાણાને નહિ પાર. ભ૦ ૩૮ નવ નિધીને ચૌદ રણમ્યું એ, લીધે લીધો સવી પરિવાર; ભ૦ For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંઘપતિ તિલક સહામણું એ, ભાલે ધરાવ્યું સાર. ભ૦ ૩૯ પગે પગે કરમ નિકંદતાએ, આવ્યા આસન જામ; ભ૦ ગિરિ ખિી લોચન ઠર્યા એ,ધન ધન શેત્રુંજા નામ. ભ૦ ૪૦ સેવન કુલ મુકતા ફએ, વધાળે ગિરિરાજ ભ૦ દેઈ પ્રદક્ષિણા પાખથીએ, સીદ્ધાં સઘળાં કાજ ભ૦ ૪૧ ઢાળ ૬ હી. (જયમાળાની-દેશી.) કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. ૪૨ સુરજકુંડ નદીય શેત્રુજી તીરથ જળે નાહ્ય રંજી; રાયણ તળે ઋષભ જીણંદ, પહેલાં પગલાં પૂજે નરિંદા. ૪૩ વળી ઈંદ્ર વચન મન આણી, શ્રી કષભનું તીરથ જાણી; તવ ચકી ભરત નરેશ, વાદ્ધિકિને દીધે આદેશ. ૪૪ તિણે શેત્રુંજા ઉપર ચંગ, સેવન પ્રાસાદ ઉનંગ; નીપ અતી મનહર, એક કેસ ઉંચે ચૌબાર. ૪૫ ગાઉ દઢ વિસ્તારે કહીએ, સહસ ધનુષ્ય પહોળપણે કહીએ; એકેક બારણે જોઇ, મંડપ એકવીસ જ હોઈ, ૪૬ એમ ચારે દિસે ચોરાશી, મંડપ રચીયા સુપ્રકાશી; તિહાં રયણમય તારણ માળ, દિસે અતિ ઝાકઝમાળ. ૪૭ વિચે ચિહું દિસે મૂળ ગભારે, થાપી જિનપ્રતિમા ચ્યારે; For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૭૧. મણિમય મૂરતિ સુખકંદ, થાણ્યા શ્રી આદિ છણંદ. ૪૮ ગણધર વર પુંડરિક કેરી, થાપી બિહું પાસે મુરતિ ભલેરી; આદિજીન મૂરતિ કાઉસગીયા નમિ વિનેમિ. બેહ પાસે ઠવીયા. ૪૯ મણિ સેવન રૂપ પ્રકાર, રચ્યું સમેસરણ સુવિચાર ચિહું દીસે ચઉધર્મ કહેતા, થાપી મૂરતિ શ્રી ભગવંતા. ૨૦ ભરતેસર જોડી હાથ, મૂરતિ આગળ જગનાથ; રાયણ તળે જમણે પાસે, પ્રભુ પહેલાં થાપ્યાં ઉલ્લાસે. પ૧ શ્રી નાભિ અને મરૂદેવી, પ્રાસાદસ્યુ મૂરતિ કરવી; ગજવર બંધે લહી મુક્તિ, કીધી આઈની મૂરતિ ભક્તિ. પર સુનંદા સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેની વિખ્યાતા વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, સવી મૂરતિ મણિમય કીધ. ૫૩ નીપાઈ તરીમાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ યક્ષ ગે મુખ ચકેસરી દેવી, તીરથ રખવાળ ઠવી ૫૪ એમ પ્રથમ ઉદ્ધારજ કીધે, ભરત ત્રિભુવન જસ લીધે ઇંદ્રાદિક કરતી બેલે, નહિં કે ભરત ૫ લે. ૫૫ શત્રુંજય મહામ્ય માંહિ અધિકાર જે જે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવવાઈ નિરખી. ૧૬ વસ્તુ ભરતે કીધે ભરતે કીધે પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીરતિ વિસ્તારી, ચંદ્ર સુરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંઘપતિ કેટલા, હવા સે એમ શાત્રે ભાખ્યું For Personal & Private Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કેડિ નવાણું નરવર હુઆ, નેવ્યાસી લાખ. ભરત સમે સંઘપતિ વળી, સહસ રાશી ભાખ. પ૭ ઢાળ ૭ મી. | (ચોપાઈની ચાલ.) ભરત પાટે હવા આદિતસા, તસ પાટે તસ સુત મહાજા ; અતિ બળભદ્ર અને બળવીર્ય,કીર્તિવીર્ય અને જળવાય. ૫૮ એ સાતે હુઆ સરિખી જોડી, ભરત થકી ગયા પૂરવ જી કેડી દંડવીર્ય આઠમે પાટે હવે, તેણે ઉદ્ધાર કરાવ્યે ન. ૨૯ ઇકે સેઈ પ્રસંયે ઘણું, નામ અજવાળ્યું પૂર્વજ તણું; ભરત તણું પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એને કહ્યો. ૬૦ ભરત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આઠે સવિ રાખી રીતિ, એક ન લેવી પૂર્વજ રીતિ. ૧ એક સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે; જિનસુખે સિદ્ધગિરિ સુવિચાર, તિણે કીધે ત્રીજો ઉદ્ધાર.૬૨ એક કડી સાગર વળી ગયાં, દીઠાં ચિત્ય વિસસ્થળ થયાં, મહેન્દ્ર એ સુર લેકેદ્ર, કીધે થે ઉદ્ધાર ગિરિદ્ર. ૬૩ સાગર કેડી ગયાં દશ વળી, શ્રી બ્રહ્મન્દ્ર ઘણું મન રળી; શ્રી શત્રુંજયતીરથ મને હર, કીધે તેણે પાંચમ ઉદ્ધાર. ૬૪ એક કેડી લાખ સાગર અંતરે, અમરેન્દ્રાદિક ભુવન ઉદ્વરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણે, એ ઉદ્ધાર વિમળગીરિ સુણે, ૬૫ For Personal & Private Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૩ પચાસ કેડીલાખ સાગર તણું, આદિ અછત વચ્ચે અંતર ઘણું તેહ વચ્ચે હવા સુક્ષ્મ ઉદ્ધાર, તે કહેતાં નવિ લહીએ પાર. ૬૬ હવે અજિત બીજા જીન દેવ, શ્રી શેત્રુ જે સેવામિષ હેવ; સિદ્ધક્ષેત્ર દેખી ગહ ગહ્યા, અજિતનાથે ચોમાસું રહ્યા. ૬૭ ભાઈ પીતરાઈ અજિત જિનતણો,સરનામે બીજે ચક્રવત ભણે; પુત્ર મરણ પાયે વૈરાગ, ઈન્દ્ર પ્રીછીયે મહાભાગ્ય. ૨૮ ઈદ્ર તે વચન હિડામાં ધરી, પુત્ર મરણ ચિંતા પરિહરી; ભરત તણ પર સંઘવી થયે, શ્રી શત્રુંજય યાત્રા ગ. ૬૯ ભરત મણમય બિમ્બ વિશાલ, કર્યા કનકમય પ્રાસાદ ઝમાલ; તે પછી મન હર ઘણું, નામ સાંભળ્યું પૂર્વે જ તણું. ૭૦ જાણું પડતે કાળ વિશેષ. રખે વિનાશ ઉપજે રેષ; સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,યણ બિમ્બ ભંડાર્યા તિહાં.૭૧ કરી પ્રાસાદ સયલ રૂપાના, સેવન બિંબ કરી થાપના; કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સગર સાતમે ઉદ્ધાર. ૭૨ પચાસ કેડિ પંચાણું લાખ, ઉપર સહસ પંચેતેર ભાન; એટલા સંઘવી ભૂપતિ થયા, સગર ચકવતી વારે કહ્યા. ૭૩ ત્રીસ કોડિ દસ લાખ કેડિ સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર; વ્યંતરેન્દ્ર આઠ સુચંગ, અભિનંદન ઉપદેશ ઉત્તગ. ૭૪ વારે શ્રી ચંદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે ચંદ્રજસા રાજા મન રંગ, નવમે ઉદ્ધાર કર્યો શેત્રુંજ. ૭૫ શાંતિનાથ સેળમાં સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામ; For Personal & Private Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ તસ સુત ચકાયુદ્ધ રાજિયે, તેણે દશમે ઉદ્ધાર જ છીએ. ૭૬ કીએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ; એકાદશમે કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મને હાર. ૭૭ નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યો ઉદ્ધાર; શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમે જાણો વળી. ૭૮ ઢાળ ૮ મી. (રાગ-વઈરાડી.) પાંડવ પાંચ પ્રગટ હવા, બેઈ અક્ષેહિણી અઢાર રે; પિતાની પૃથ્વી કરી, કીધે માયને જુહાર રે. ૭૯ કુંતા માતા એમ ભણે, વત્સ સાંભળે આપ રે; ગોત્ર નિકંદન તુમે કર્યો, તે કિમ છુટશે પાપ રે. ૮૦ પુત્ર કહે સુણ માવડી, કહે અમ શે ઉપાય રે; તે પાતિક કિમ છુટીએ, વળતું પભણે માય રે. શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજકુડે સ્નાન રે; રાષભ જીણુંદ પૂજા કરી,ધરે ભગવંતનું ધ્યાન રે. માત શિખામણ મન ધરી, પાંડવ પાંચે તામ રે; હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ઠામ રે. જિનવર ભક્તિ પૂજા કરી, કીધે બારમે ઉદ્ધાર રે; ભુવન નિપાયે કાષ્ટમય, લેપમય પ્રતિમા સાર રે. પાંડવ વીર વચ્ચે આંતરું, વરસ રાશી સહસ રે; ચારસેં સીત્તેર વરસે હ, વીરથી વિકમ નરેશ રે. For Personal & Private Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ G૫ ઢાળી ૯મી. ધન્ય ધન્ય શત્રુંજય ગિરિવર, જિહાં હવા સિદ્ધ અનંતરે; વળી હશે ઇણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬ વિકમથી એકસોને આઠે, એ જાવડશાહરે; તેરમે ઉદ્ધાર શત્રુજે કર્યો,થાપ્યા આદિ જિન નાહરે. ધ૦૮૭ પ્રતિમા ભરાવીને રંગણું, નવા શ્રી આદિનિણંદ રે; શ્રી શત્રુંજય શિખરે થાપીયા,પ્રાસાદે નયણુણુંદરે. ધન્ય૦ ૮૮ પાંડવ જાવડ આંતરો, પચવીસ કેડિ મયારે; લાખ પંચાણું ઉપરે, પંચેતેર સહસ ભૂપાળરે ધન્ય ૮૯ એટલા સંઘવી તીહાં હવા, ચૌદસ ઉદ્ધાર વિશાળ બારતેરેત્તર વર્ષે કરે, મંત્રી બાહડદે શ્રીમાળશે. ધન્ય. ૯૦ બારસેં છયાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રુંજગિરિ સારરે. તિલકા તેરણર્યું કે, શ્રી ગિરનારે અવતારરે. ધન્ય૧ સંવત તેર ઈકતરે, શ્રી ઓસવાળ વંશ શૃંગારરે, શાહ સમરે દ્રવ્ય વ્યય કરે, પંચદસમો ઉદ્ધારરે. ધન્ય ૯૨ શ્રી રત્નાકરસૂરીશ્વરૂ, વડતપગચ્છ શૃંગારરે; સ્વામી રાષભજ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે ધન્ય ૯૩ ઢાળ ૧૦ મી. (રાગ-ઉલાળાને) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિચે ત્રણ લાખ સાર; ઉપર સહસ ચોરાશી એટલા સમક્તિવાસી. For Personal & Private Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૯૬ શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહસ ભાવસાર જીઆ ખત્રી સેાળ સહસ જાણું પન્નર સહસ વિપ્ર વખાણું. ૯૫ કુટુંબી ખાર સહસ કહિયે, લેઉઆ નવ સહસ લીયે; પંચ સહસ પીસતાલીસ, એટલા કસારા કહીયે, એ સવિ જિનમત ભાવ્યા, શ્રી શેત્રુ ંજય જાત્રાએ આવ્યા; અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે તે વખાણું. સાતસે' મેહર સંઘવી, યાત્રા તલટી તસ હવી; બહુશ્રુત વચને રાચું, એ સવી માનયે! સાચુ ભરત સમરાશાહુ અંતરે,સંધવી અસંખ્યાતા ઇણિ પરે; કેવળી વિષ્ણુ કુણ જાણે, કમ છદ્મસ્થ વખાણું. નવ લાખ અધી બંધ કાપ્યા, નવલાખ હેમ ટકા આપ્યા; તા દેશિલ હિરીએ અન્ન ચાખ્યું,સમરાશાહે નામ રાખ્યુ.૧૦૦ પંદર સત્ય!સીએ પ્રધાન, માદશાહ દિએ બહુ માન; કરમાશાહે જસ લીધે!, ઉદ્ધાર સેાળમેા કીધા. એણી ચાવીશીએ વિમળગિરિ, વિમળવાહન નૃપ આદરી, દુપસ્સહ ગુરૂ ઉપદેશે, ઉદ્વાર છેલ્લા કરશે. ૯૯ ૧૦૧ ૧૦૨ ૭૬ એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહત; લક્ષ્મી લહી નય કરશે, તસ ભવ કાજ તે સરશે. ઢાળ ૧૧ મી. (રાગ-માઈ ધન ગ્રુપન તુ એ) ધન ધન શત્રુંજયગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ; કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જપા નામ. For Personal & Private Use Only ૯૭ ૯૮ ૧૦૩ ૧૦૪ Page #528 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ 99 ચોવીસ એણિએ, એમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુમિ જાણી, સમેસર્યા જગદીશ. ૧૦૫ પુંડરીક પંચ કેડિલ્યું, દ્રાવિડ વારિખિલ્લ જેડી; કાર્તિક પુનમે સદ્ધા, મુનિવરફ્યુ દસ કેડી. ૧૦૬ નમિ વિનમી વિદ્યાધર, દેય કેડિ મુની સંજુત્ત; ફાગણ સુદી દશમી, ઇણે ગિરિ મોક્ષ મહત્ત. ૧૦૭ શ્રી કષભ વંસી નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુગતે ગયા છણગિરિ, એ ગિરિ શીવપુર વાટ. ૧૦૮ રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રિક કે ટીસ્યુ ઇમ; નારદસ્યું એકાણું, લાખ મુનિવર તેમ. ૧૦૯ મુનિ શાખ પ્રદ્યુમ્નસ્ય, સાડી આઠ કેડિ સિદ્ધ; વીસ કેડીસ્યું પાંડવા, મુગતે ગયા નિરાબાધ. ૧૧૦ વળી થાવસ્થા સુત, શુક મુનિવર ઈણે ઠામ; સહસ સહસર્યું સિધ્યા, પંચશત સેલંગ નામ, ૧૧૧ ઈમ સિધ્યા મુનિવર, કડાકડી અપાર; વળી સિદ્ધશે ઈણે ગિરિ, કુણુ કહિ જાણે પાર. ૧૧૨ સાત છઠ દેય અઠમ, ગણે એક લાખ નવકાર; શત્રુંજયગિરિ સેવે, તેહને નહિ. અવતાર. ૧૧૩ ઢાળ ૧૨ મી. (રાગ-વધાવાને) માનવભવ મેં ભલે લહ્યો, વહ્યો તે આરિજ દેશ; શ્રાવકકુળ લાધ્યું ભલું, જે પામ્યારે વાહે અષભ જિણેશકે.૧૧૪ For Personal & Private Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ભેટરે ગિરિરાજ, હવે સિધ્યારે મારાં વાંચ્છિત કાજકે; મુને ઝૂરે ત્રિભુવનપતિ આજ કે; ભેટ એ આંકણી ૧૧૫ ધનધન વંશ કુલગર તણે, ધનધન નાભિ નરિંદ; ધન ધન મરૂદેવી માવડી, જેણે જાયે રે વહાલે ઋષભ જિર્ણોદ કે, ભેટ રે ૧૧૬ ધન ધન શત્રુંજય તીરથ, રાયણ રૂખ ધન ધન; ધન્ય ધન્ય પગલાં પ્રભુ તણાં, જે પેખિરે મહિયું મુજ મનભે. ૧૧૭ ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુંજા પાસ; હરીસી રાષભ સેવા કરે, વળી પુજેરે પ્રભુ મતિ ઉલ્લાસ કે. ભ૦ ૧૧૮ આજ સખી મુજ આંગણે, સુર તરૂ ફળીયે સાર; રાષભ જિણેસર વંદિયા, હવે તરિઓરે ભવ જલધિ પાર કે. ભેટ ૧૧૯ સોળ અડવીસે આ માસમાં, શુદિ તેરશ બુધવાર, અમદાવાદ નગરમાં, મેં ગારે શેત્રુંજા ઉદ્ધાર કે. ભેટ ૧૨૦ વડતપગચ્છ ગુરૂ ગચ્છાતિ, શ્રી ધનરત્નસુરીંદ; તસુ શીષ્ય તસુ પાટે જ કરૂ, ગુરૂગ૭પતિરે અમરરત્નસુરીંદકે. ભેટ ૧૨૧ વિજયમાન તસ પટેધરૂ, શ્રી દેવરત્નસૂરીશ, શ્રી ધનરત્નસૂરીશન, શીષ્ય પંડિતરે ભાનુ મેરૂ ગણેશ કે. ભે, ૧૨૨ તસપદ કમળ ભ્રમર તણે, નયસુંદર દે આશીષ; ત્રિભુવન નાયક સેવતાં, પુગીરે, શ્રી સંઘ જગીશ કે. જે. ૧૨૩ કળશ ઈમ ત્રિજગનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણું; ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, સ્તવ્ય જિન ભગતિ ઘણું; For Personal & Private Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૭૯ ભાનુ મેરૂ પંડિત શિષ્ય દયે, કર જોડી કહે નયસુંદરે, પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઈ રરિશન જય કરે. ૧૨૪ શ્રી સિદ્ધગિરિજીનાં ખમાસમણુ (દુહા-૧૦૮) શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહિનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગપતિ જ્ઞાન-ભાણ, ભાસિત કાલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર શેક. શ્રી સિદ્ધાચલ પંડણે, નાભિ-નરેસર-નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર-ચંદ. પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભકતે જોડી હાથ. અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિયે મંગલ માળ. જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, અદ્ધિ સદા સુખવંદ. મહિમા જેહને દાખવા, સુરગુરૂ પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડ્રર તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૬ For Personal & Private Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કર્મ કાઠ સવિ ટાળવા, જેહનું ધ્યાન હતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયને હેતુ તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર–સેતુ. મહા પાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રમિયે, સુર નર જસ ગુણ ગાય. પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણું હૃદય વિવેક. ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિ &; તે તીર્થેશ્વર પ્રમિયે, પામીજે નિજ દ્ધ જલચર ખેચર તિરિય સવે, પાપે આતમ ભાવ; તે તીર્થંકવર પ્રણમિયે ભવ જલ તારણ નાવ. સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર. પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. સુરલેકે સુરસુંદરી, મળી મળી છે કે થોક, તે તીર્થેશ્વર પ્રણમિયે, ગાવે જેહના લેક. For Personal & Private Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચૈાગીસર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તીથૅ શ્વર પ્રભુમિયે, હુઆ અનુભવ રસ લીન. માનું ગગને સૂર્ય શાશી, દીધે પ્રદક્ષિણા નિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખણુ ચિત્ત. સુર અસુર નર કિન્નરા, રહે છે જેની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ. મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદાગ્રહ મેટ કુમતિ–કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સવિ તસ મહિમા ગાય. સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ લાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય. સુંદર ટુંક સેાહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દૂર ટલે વિખવાદ, દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાંત, તે તીર્થેશ્વર પ્રભુમિયે, જાયે ભવની ભ્રાંત. જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, વિ જનને સુખદાય. આઠ ક જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રભુમિયે, જિહાં નવિ આવે કાક For Personal & Private Use Only ૮૧ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ' Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. સોવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક. સંયમધારી સંયમે, પાવન હાય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, પશે પત્ર સુપાત્ર. સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવન ફૂલ વધાય. સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત તે તીર્થેશ્વર પ્રભુમિ, ત્રિભુવન માંહે વિદિત. પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે સકલ જંજાલ. મનમેહન પાર્ગે ચઢે, પગ પગ કર્મ અપાય. - તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. જેણે ગિરિ રૂખ સેહામણ, કુડે નિર્મલ નીર, તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉતારે ભવ-તીર. મુક્તિમંદિર સે પાન સમ, સુંદર ગિરિવર પાજ; - તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. કર્મ કેટિ અઘ વિકટ ભટ, દેખી પૂજે અંગ; • તે તીર્થેશ્વર પ્રિમિયે, દિન દિન ચઢતે રંગ. - ૩૭ .. ૩૯ ' . ૪૦ ૪૧ For Personal & Private Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રણમિયે સુખે શાસન રીત. કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, અસુર રાખે દૂર. ચિત્ત ચાતુરી ચક્કસરી, વિઘ વિનાસણ–હાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, સંઘ તણી કરે સાર, સુરવારમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઇંદિ. દીઠે દુર્ગતિ વારણ, સમ સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. પુંડરીક પંચ કેડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રકૃમિ, કર્મ તણી હાય હાણ. મુનિવર કેડી દસ સહિત, દ્રાવિડને વારિખેણ; તે તીર્થેશ્વર પ્રણમિય, ચઢિયા શિવ-નિરોણ. નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર આથ. ઋષભ વંશીય નરપતિ ઘણું, ઈણે ગિરિ પહેતા મિક્ષ તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા પાતિક દેષ. રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત. તે તીર્થેશ્વર પ્રણમિયે, ઇણે ગિરિ શિવ સંપત્ત. નારદ મુનિવર નિર્મલે, સાધુ એકાણું લાખ; . તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ.' પર For Personal & Private Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિક તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિડિ થાવગ્યાસુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. શુક પરિવ્રાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વારા સેલગસૂરિ મુનિ પાંચમે, સહિત આ શિવ નાહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ. ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતાં નાવે પાર. તે તીર્થેશ્વર પ્રણમિયે, શાસ્ત્રમાંહે અધિકાર. બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ ભેમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલે પાતક તેમ. બ્રા સ્ત્રી ભૃણ ગે હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પહેતા શિવપુર ગેહ. જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ–મહે ઉકિડું. ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર, તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. વિરાધક જિન–આણના, તે પણ હવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુ. For Personal & Private Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીદન : ભાગ-૨ મહામ્લેચ્છ શાસનરપુ, તે પણ હુવા ઉપસત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખી અનંત, મંત્ર ચેાગ અજન સવે, સિદ્ધ હુવે જિષ્ણુ ઠામ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પાતકહારી નામ. સુમતિ સુધારસ વરસતે, કદાવાનલ સ'ત; તે તીથેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસત. શ્રુતધર નિતુ નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણુ ચુત શ્રોતાર. પ્રિય મેલક ગુણ ગણુ તજી, કીરતિ-કમલા સિંધુ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કલિકાલે જગમ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દિન દિન મંગલ માલ, શ્વેત ધ્વજા જસ લહુકતી, ભાંખે ભવને એમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરેા છે! કેમ ? સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ત. સંઘપતિ થઇ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હાય નિમલ ગાત્ર. શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેને સંગ; તે તીર્થેશ્વર પણમિયે, જેહના જસ અભંગ. રાયણવૃક્ષ સેાહામણું, જિહાં જિનેશ્ર્વર પાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સેવે સુર નર–રાય. For Personal & Private Use Only ૮૫ ૬૪ ૫ ૬૭ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ 193 ૧૭૪ Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પગલાં પૂછ ત્રાષભનાં, ઉપશમ જેહને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. વિદ્યાધરજ મિલે બહ, વિચરે ગિરિવર શંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવ રસ રંગ. માલતી મેગર કેતકી, પરિમલ મેહે ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિન અંગ. અજિત જિનેશ્વર જહાં રહ્યા, ચોમાસું ગુણગેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી અવિહડ નેહ. શાંતિ જિનેશ્વર સેલમા, સેલ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચાતુર માસ રહેત. નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેધર પ્રક્રિયે, નંદિષણ પ્રસિદ્ધ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈલાખ; તે તીર્થેશ્વર પ્રણમિય, જ્ઞાન અમૃતરસ ચાખ. નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલરી નાદ; તે તીર્થેધર પ્રણમિયે, દંદુભિ માદલ વાદ. જેણે ગિરિ ભરત નરિસરે, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થંકર પ્રભુમિ, મણિમય મૂરતિ સાર, ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખ દાતાર. ૮૫ For Personal & Private Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ઈણ તીરથ મહાટા કહ્યા, સેલ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર. દ્રવ્ય ભાવ વૈરી તણું, જેહથી થાયે અંત; તે તીર્થે ધર પ્રણમિયે, શત્રુંજય સમરંત. પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. કાંકરે કાંકરે દણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેધર પ્રભુમિ, સિદ્ધક્ષેત્ર સમ ચિત્ત. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર; તે તીર્થ ધર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર. સુરવરા બહુ જે શિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થ ધર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રમાણ. પરવત સહ મહે વડે. મહાગિરિ તેણે કહેત; તે તીર્થેશ્વર પ્રભુમિચે, દરશન લહે પુણ્યવંત. પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુણ્યરાશ, લક્ષ્મીદેવીએ કર્યો, કુડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિય, પર્વત ઇંદ્ર વિખ્યાત. ત્રિભુવનમાં તીરથ સવે, તેમાં માટે એક તે તીધર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ. For Personal & Private Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ આદિ અંત નહિ જેહને, કેઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર. વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામે જે દઢશક્તિ. શિવગતિ સાધે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુકિતનિલય ગુણખાણ. ચંદ્ર સૂરજ સમકિત ધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપ સુવિલાસ. ભૂમિધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથિવીપીઠ અનીહ, મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિએ, ભદ્રપીઠ જસ નામ. મૂલ જસ પાતાલમેં, રત્નમય મહાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતાલમૂલ વિચાર. કર્મક્ષય જિહાં, હાય સિદ્ધ સુખ-કેલ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અકર્મક મન મેલ. કામિત સવિ પૂરણ હૈયે, જેહનું દરિસણ પામ; તે તીર્થેધર પ્રમિયે, સર્વ કામ મન ઠામ. ૧૦૭ For Personal & Private Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ઈત્યાદિક એક્વીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમય પાતક હરે, આતમ શકિત અનુસાર, – કીશ ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંથ, શ્રી સિદ્ધગિરિ ! અઠ્ઠોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્ત મન ધરી છે શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી ! પુણ્ય મહોદય, સકલ મંગલ, વેલી સુજસે જયસિરિ ના ૧. એસ સીત્તેર જિનનું ચિત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીસ વખાણું, લીલા મરકત મણું સમા, આડત્રીસ વખાણું. ૧ પીળા કંચન વર્ણ સમા, છત્રીશે જિન ચંદ, સંખવર્ણ સહામણું, પચાસે સુખકંદ. ૨ સીત્તેર સે જિન વંદીએ, એ ઉત્કૃષ્ણા સમકાળ, અજીતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાલ. ૩ નામ જપતા જિન તણું, દુરગતી દુરે જાય, ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહદય થાય. ૪ જિનવર નામે જશ ભલે, સફળ મારથ સાર, શુદ્ધ પ્રતીતિ જિન તણી, શિવસુખ અનુભવ ધાર. ૫ For Personal & Private Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૨. શ્રી સિદ્ધાચલજીનું ચિત્યવંદન કલ્પ વૃક્ષની છાંયડી, નાનડીયે રમતે, સેવન, હીંડોળે હીંચતે, માતાને મન ગમત. ૧ સુર દેવી બાલક થઈ, રૂષભજીને તેડે, વહાલા લાગે છે, પ્રભુ, હૈડાં શું ભીડે. ૨ જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન, - ઇંદ્ર ઘા માંડવે વિવાહને સામાન. ૩ ચોરી બાંધી ચિહું દિશે, સુર ગોરી ગીત ગાવે, સુનંદા સુમંગલા, રૂષજીભને પરણાવે. ૪ ભારતે બીંબ ભરાવીયાએ, શત્રુંજય ગિરિરાય, શ્રી વિજયપ્રભસુરી મહિમા તણે, ઉદયરતન ગુણ થાય. પ ૩. શ્રી શાંતિનાથજીનું ચિત્યવંદન શાન્તિ કરણ શ્રીશાન્તિનાથ, ગજપુર ધણ ગાજે. વિશ્વસેન અચિરા તણે, સુત સબળ દીવાજે. ચાલીશ ધનુષ કનક વર્ણ, મૃગલંછન છાજે. લાખ વર્ષનું આઉખું, અરિજન મદ ભાજે. ચકવર્તી પ્રભુ પાંચમાએ, સેલસમા જગદીશ. રૂપવિજય મન તું વસ્ય, પુરણ સકલ જગીશ. For Personal & Private Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૪. પુંડરીકગરિનું ચૈત્યવંદન આદિશ્વર જિનરાયને, ગલધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાશ, મહીમા એ મહંત. ૧ પંચ કેડી મુનિશું, અણસણ તીહાં કીધ, શુકલ ધ્યાન ધ્યાતાં, અમુલ કેવલ તિહાં લીધ. ૨ ચૈત્રી પુનમને દિન એ પામ્યા પદ મહાનંદ, તે દીનથી પુંડરીક ગિરિ નામ દાન સુખકંદ. છે ૫. શ્રી આદિનાથ જિનનું ચૈત્યવંદન ધુર સમરૂ શ્રી આદિદેવ, વિમલાચલ સેહીએ; સુરતી મુરતી અતિ સફળ, ભવિયણન મન મેહીએ. ૧ સુંદર રૂપ સેહામણે, જોતાં તૃપ્તિ ન હાય. ગુણ અનંત જિનવર તણું, કહી નવ શકે કે ઈ. વીતરાગ દર્શન વિના, ભવ સાયરમાં રૂલી; કુગુરૂ કુદેવે ભેળ, ગાઢ જલ ભરી. પુરવ પુણ્ય પસાઉ લે, વીતરાગ મેં આજ. દર્શન દીઠે તાહરે, તારણ તરણ જહાજ. સુરઘટ ને સુવેલડી, આંગણે મુજ આઈ કલ્પવૃક્ષ ફળી વળી, નવનિધિ મેં પાઈ. તુજ નામે સંકટ ટળે, નાસે વિષમ વિકાર; તુજ નામે સુખ સંપદા, તુજ નામે જયકાર. For Personal & Private Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ આજ સફળ દિન માહો એ, સફળ થઈ મુજ જાત્ર, પ્રથમ તીર્થકર ભેટીયા, નિર્મળ કીધાં ગાત્ર. સુરનર કિન્નર કિન્નરી, વિદ્યાધરની કેડ; મુક્તિ પહત્યા કેવળી, વંદુ બે કર જોડ. શત્રુંજય ગિરિ મંડાણએ, મરૂદેવા માત મલ્હાર. સિદ્ધિવિજય સેવક કહે, તુમ તરીયા મુજ તા. ૬. શ્રી સિદ્ધારાલજીનું ચિત્યવંદન શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, પુંડરીકગીરી કહીયે, વિમલચલ ને સુર ગિરિ, મહાગિરિ લહીએ. પુન્ય રાશીને પર્વતનાથ, પરવત ઈન્દ્ર હોય; મહાતીરથે શાશ્વતગિરિ, દઢ શક્તિ જેય. મુક્તિ નિલયને મહાપદ્ધ, પુષ્પદંત વલી જાણે, સુભદ્રને પૃથ્વી પીઠ, કૈલાસગિરિ મન આણે. પાતાલ મુલ પણ જાણીએ, અકર્મક જેહુ સર્વ કામ મન પુરણે, ટાળે ભવ દુઃખ તેહ. જાત્રા નવાણું કીજીએ, જિન ઉત્તમ પદ તેહ, રૂ૫ મનહર પામીયે, શિવ લક્ષી ગુણ ગેહ. ૭. શ્રીસકલ જીનનું ચિત્યવંદન અરિહંત દેવા ચરણોની સેવા, પંદર ભેદે સિદ્ધ પ્રણમેવા; આયરિય ઉવઝાય સર્વ સાધુના નામ, એ પંચ એગે કરૂં પ્રણામ. ૧ For Personal & Private Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૯૩ બાર દેવલેકે નવ પ્રિયકે, પાંચ અનુત્તર પાતાલ લેકે; ચ્છિક માંહે જે જીન નામ. એ પંચ ગેટ ૨ અતિત અનાગતને વર્તમાન, સંપ્રતિ કાલે વીસ વહરમાન; ઉત્કૃષ્ટ કાળે એક સિત્તેર નામ. એ પંચ યેગે૩ શાશ્વતા ભુવન જે જિનના કહીએ, શાશ્વતી પ્રતિમા શું નામ લહીયે, શાશ્વતા અશાશ્વતા જે જન નામ. એ પંચ ગે. ૪: દીઠા ન દીઠા શ્રવણે ન સુણ્યા, ભેટયાં ન ભેટયાં ભાવે જે ભણ્યાં; જ્ઞાનવિમળ કહે પ્રભુ સમરથ દેવા, ભવ ભવ હે તુમ પાય સેવા. એ પંચ ગે. ૫. ૮. પંચતીર્થનું ચૈત્યવંદન ધુર પ્રણમું શ્રી આદિદેવ, વિમલાચલ મંડન, નાભિરાયા કુલ કેસરી, મરૂદેવા નંદન. ગિરનારે ગરૂવા વાંદણું, સ્વામી નેમ કુમાર, બાલપણે ચારિત્ર લીયે, તારી રાજુલ નાર. ખંભણ વાડે વીર જીણંદ, મન વાંછીત પુરે; સાયણ દાયણ ભુત પ્રેત, તેહને મદ પુરે. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત, ગેડી દેવી જોઈએ, પુરે મનની ખાંત તે. ચકવતિ પદવી તજ, લીયે સંયમ ભાર; શાન્તિ જિનેશ્વર સોળમા, નિત્ય નિત્ય કરું જુહાર. For Personal & Private Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ એ પાંચ તીર્થ જે નમે, પ્રહ ઉઠી નર નાર, કમલવિજય કવિ એમ કહે, તસ ઘર જય જયકાર. ૬ ૯. શ્રી સીમંધર સ્વામીનું ચિત્યવંદન શ્રી સીમંધર જિન વિચરતા, સેહે વિજય મેઝાર. સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. નવતત્ત્વની દીએ દેશના, સાંભરી સુરનર કેડ; ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કર જેડ. ઈંટ હાથથી જિન વેગળા, સહસ્ત્ર તેત્રીશ શત એક, સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ. દિવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મેઝાર, વિહુ કાળે વંદન કરૂં, શ્વાસ માંહે સો વાર. શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછીત કોડ, કાન્તિવિજય ગુરૂ પ્રણમતાં, ભક્તિ બે કર જોડ. ه ه ع ૧૦. શ્રી બાવન જિનાલયનું ચિત્યવંદન. શુદિ આઠમ ચંદ્રાનન, સર્વ જ્ઞાની ગણી જે, રૂષભાનન શુદિ ચઉદિશે, શાશ્વત નામ ભણી જે. અંધારી આઠમ દિને, વર્ધમાન જિન નમીએ, વારિષેણ વદ ચઉદિશે, નમતાં પાપ નિગમીએ. બાવન જિનાલય તીર્થ એ, ગુણણ ગણે સુખકાર, શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર. For Personal & Private Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૧. શ્રી નેમિનાથજીનું ચિત્યવંદન સમુદ્રવિજય કુલ ચંદ નંદ, શિવાદેવી જાય, જાદવ વંશ નમણું, શૌરિપુર ઠાયા. બાળ થકી બ્રહ્મચર્ય ધર, ગત માર પ્રચાર ભક્તિ નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર. નિષ્કારણ જગ જીવનએ, આશાની વિશ્રામ; દીન દયાળ શિરોમણ, પુરણ સુર તરૂ કામ. પશુ પિકાર સુણી કરી, છાંડી ગ્રહ વાસ; તક્ષણ સંયમ આદરી, કરી કર્મને નાશ. કેવળ શ્રી પામી કરીએ, પહોંચ્યા મુક્તિ મઝાર; જન્મ મરણ ભય, ટાળવા, જ્ઞાન સંઘ સુખકાર. - ૧૨. શ્રી નેમિનાથજીનું ચૈત્યવંદન રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીઆ સારે; શંખ લંછન દશ ધનુષ દેહ, મન મેહન ગાર. સમુદ્રવિજય રાય કુલ તીલે, શિવાદેવી સુત પ્યારે, સહસ્ત્ર વર્ષનું આઉખું, પાળી સુખ કારે. ગીરનારે મુક્તિ ગયા એ, સૌરીપુરે અવતાર; રૂપવિજય કહે વાલો, જગજીવન આધાર. ૪ - For Personal & Private Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૩. શ્રી ગણધરજીનું ચિત્યવંદન સરસ્વતી સાથે સરસ વચન, શ્રી જિન ઘુણતાં હરખે મન, જિન ચેવિશે ગણધર જેહ, પભણું સંખ્યા સુણો તેહ. ૧ રૂષભ ચોરાશી ગણધર દેવ, અજીત પંચાણું કરે નિત્ય સેવ. શ્રી સંભવ એકસો વળી દેય, અભિનંદન એકશે સોળ હેય. ૨ એ સુમતી શિવપુર વાસ, પદ્મપ્રભુ એકશે શત ખાસ. સ્વામી સુપાર્શ્વ પંચાણું જાણુ, ચંદ્રપ્રભુ તણું ચીત્ત આણ. ૩ અઠયાસી સુવિધિ પુષ્પદંત, એકાશી શીતલ ગુણવંત. શ્રેયાંશ જિનવર છોત્તર સુણે, વાસુપુજ્ય છઠ ભવી ગણે. ૪ વિમલનાથ સત્તાવન સુણે, અનંતનાથ પચાસ જ ગુણે. તાલીશ ગણધર ધર્મ નિધાન, શાંન્તીનાથ છત્રીસ પ્રધાન. ૫ કુંથ જિનેશ્વર કહું પાંત્રીસ, અરિજિન આરાધે તેત્રીશ; મલ્લી અઠ્ઠાવીશ આનંદ અંગ, મુનીસુવ્રત અષ્ટાદશ મંગ. ૬ નમિનાથ સત્તર સંભાળ, એકાદશ નમે નેમ દયાળ. દશ ગણધર શ્રી પાર્શ્વકુમાર, વર્ધમાન એકાદશ ધાર. ૭ સર્વમળી સંખ્યામાં સાર, ચઉદસસો બાવન ગણધાર. પુંડરીકને ગૌતમ પ્રમુખ, જશ નામે લહીએ બહુ સુખ. ૮ પ્રહ ઉઠી જપતાં જય જયકાર, રૂદ્ધિ વૃદ્ધિ વાંછીત દાતાર, રત્નવિજય સત્યવિજય બુધરાય,તર સેવક વૃદ્ધિવિજય ગુણ ગાય. For Personal & Private Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૪. પ્રદક્ષિણાનુ' ચૈત્યવંદન કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાના નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં' ત્રણ વાર. ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવા દુર પલાય; દન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. જન્મ મરણાદિ ભય ટળે, સીજે જો દન કાજ; રત્ન ત્રય પ્રત્યે ભણી, દર્શન કરેા જિન રાજ, જ્ઞાન વડે સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત. જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ચય તે સંચય કને, રિક્ત કરે વળી જેડ. ચારિત્રની યુક્તિએ કહ્યું, વો તે ગુણુ ગેહ, દર્શન જ્ઞાન ચારિત્રએ, રત્ન ત્રયી નિરધાર. ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજણ હાર. ૧. શ્રી શત્રુંજયની થાય શ્રી શત્રુજય મંડણુ, રૂષભ જિષ્ણુદ દયાલ, મરૂદેવા નંદન, વંદન કરૂ ત્રણ કાળ; એ તીરથ જાણી, પુર્વ નવાણુ વાર, આઢિશ્વર આવ્યા જાણી લાભ અપાર. ત્રેવીસ તીર્થંકર, ચઢીઆ ઇંણુ ગિરિરાય, એ તીરથના ગુણ સુર સુરાદ્રિક ગાય; For Personal & Private Use Only ૯૭ ૪ Page #549 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ એ પાવન તીરથ, ત્રિભુવન નહીં તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બેલે. પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ; પંચમ ગતિ પહોંચ્યા મુનિવર કેડીકેડ, ઈણે તીરથે આવી, કર્મ વિપાતિક છોડ. શ્રી શત્રુંજય કેરી અનીશ રક્ષાકારી, ' શ્રી આદિ જિનેશ્વર, આણા હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘન હર, કવાડ યક્ષ ગણુભુર, | શ્રી રવીબુધસાગર, સંઘનાં સંકટ ચુર. ૩ ૪ ૨. શ્રી ચિત્રી પુનમની થેય શ્રી વિમલાચલ સુંદર જાણું, રૂષભ આવ્યા છતાં પુર્વ નવાણું, આ તીર્થ ભૂમિકા પીછાણું; એ તે શાશ્વત પ્રાયે ગિરિંદ, પુરવ સંચીત પાપની કંદ, ટાળે ભવ ભય ફંદ; પુરવ સામા અતિહી ઉદાર, બેઠા સેહે નાભી મલ્હાર, સન્મુખ પુંડરીક સાર; ચિત્રીપુનમ દીન જે ઉજમાળી, ભવી આરાધો મીથ્યાત્વ ટાળી, જીમ લહે શિવ વધુ નારી. ૧ આબુ અષ્ટાપદ ને ગીરનાર, સમેતશીખર ને વળી વૈભાર, પુંડરીક ચૈત્રી જુહાર; For Personal & Private Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ શ્રી જિન અજીત તારંગે નમીજે, શ્રી વરકોણે બંભણ વાડે, ત્રેડે કર્મની જાડે; નાલંઘે શંખેશ્વર પાસ, શ્રી ગોડીજી પુરે આશ, પિશીના જિન સુવિલાસ ચિત્રીપુનમ દિન સુંદર જાણું, એ સર્વે પુજે ભવી પ્રાણી, જીમ થાઓ કેવલ નાણું. ૨ ભરત આગળ શ્રીરૂષભજી લે નહીં કેઈ ચૌત્રી પુનમ દીન તોલે, ઈમ જિન વચન જ બોલે, રીત્રી પુનમ દિન એ ગિરિઅંત, છઠ કરી જાત્રા સાત કરંત, ત્રીજે ભવે મુક્તિ લહંત; ચૈત્રી પુનમ દિન એ ગિરિ સિદ્ધ,પંચ કેડી મુનિવરશું સિદ્ધ, પુંડરિક શીવપદ લીધ; એમ જાણીને ભવી આરાધ, ચૈત્રી પુનમદીન શુભ ચીત્ત સાથે, મુક્તિનાં ખાતાં બાંધે. ૩ પુંડરીકગિરિની શાસનદેવી, મરૂદેવી નંદન ચરણ પુજેવી, ચકકશ્વરી તું દેવી; ચઉવાહ સંઘને મંગળ કરજે, તુજ સેવક પર લક્ષ્મીજ વરજે, સયલ વીઘન સંહરજે; અપ્રતીચક્ર તું મેરી માત, તું જાણે મેરી ચિત્તની વાત, પુરજે મનની ખાંત, પંડિત અમરકેસર સુપસાય, ચૈત્રી પુનમ દીન મહેલાય, લબ્ધિવિજય ગુણ ગાય. ૪ For Personal & Private Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૩. શ્રી ચૈત્રી પુનમની થેય-સ્તુતિ) ચિત્રી પુનમ દિન, શત્રુંજય ગિરિ અહિ ઠાણ, પુંડરિક વર ગણધર તિહાં પામ્યા નીર્વાણ આદિશ્વર કેરા, શિષ્ય પ્રથમ જયકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર. ૧ ચાર જ બુદ્વીપે, વિચરતા જિન દેવ, અડ ધાતકીખંડે, સુર નર સારે સેવ; અડ પુષ્કર અધે, ઈણિ પરે વીસ જિનેશ. સંપ્રતિ એ સહે, પંચ વિદેહ નિવેશ. ૨ પ્રવચન પ્રવાહણ સમ, ભવ જલ નિધિથી તારે, કહાદિક મોટા, મત્સ્ય તણા ભય વારે; જિહાં જીવ દયા રસ,સરસ સુધારસ દાખે, ભવિ ભાવ ધરીને, ચિત્ત કરીને ચાખે. ૩ - જિન શાસન સાનિધ્યકારી, વિધન વિદ્યારે, સમકિત દષ્ટિ સુર, મહીમા જાસ વધારે; શત્રુંજય ગિરિ સેવ, જેમ પામે ભવ પાર, કવિ ધીર વિમલન, શિષ્ય કહે સુખકાર. ૪ ૪. શ્રી શત્રુંજયની થેય-(સ્તુતિ) શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર; For Personal & Private Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૦૧ મંત્રમાંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળમાંહિ જેમ ઋષભને વંશ, નાભિ તણે એ અંશ; - ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપ શુરા મુનિવર મહંત. શત્રુંજય ગિરિ ગુણવંત. ૧ રાષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખ કંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્ર પ્રભુ સુવિધિ, શીતલ શ્રેયાંસ સે બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાન્તિ, કુંથુ અર મલિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પંતિ, નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન ગ્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા છે. ૨ ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તોલે, જિનનું વચન અમેલે, રાષભ કહે સુણે ભરતજી રાય, છહરી પાલતા જે નર જાય, પાતક ભુ થાય; પશુ-પંખી જે ઈણ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે; અજરામર પદ પાવે, જિન મતમાં શેત્રુજે વખાણ્ય, તે મેં આગળ દિલમાહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સેવન તણું પ્રાસાદ કરાવે, મણિયમ મુરતિ ઠાવે; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા; For Personal & Private Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ગોમુખ યક્ષ ચકેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્ય મેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેનસુરીશ્વર રાયા, શ્રી વિજયદેવસૂરિ પ્રણમી પાયા, હષભદાસ ગુણ ગાયા. ૪ ૧. શ્રી સ્થૂલભદ્રજીની સઝાય (પ્રભુ પડિમા પૂજીને પિષહ કરીએ રે-એ દેશી) મેઘરાગ ઓર ભૈરવ રાત્રે કરી રે, ઉદયની વેળા માલવ કેશિકા; પહેર સમે મધ્યાહે હીંડોલે દીપક રે, 1. પાછલે પહેરે શ્રી ઉપદેશીકા; નાટિક ન દીધું એ તે લેશીકા, સંસારે વસી રાગે તણા; વ્યવહારે વસીયે જાતે વાણી, વગડાને વાસી આશી પ્રાણી; અવિનાશી નિરાશી ધર્મ ન જાણીએ. ચૌદરાજ ચારામાં વેષ બનાવે રે; મિથ્યાત્વે પુરી વાત અંધારીએ, સૂમ બાદર પજાજ અપજજ નિગદેરે; નાટક ન ભૂલ્યો મેહે મારીએ, નાઠાની ન દીઠી એકે બારીએ. સં૦ વ૦ ૨ For Personal & Private Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ વિગલેંદ્રી પચે'દ્રી થયા અનુક્રમે ?, રૂપ ધની દેભાગી વળી સૌભાગીઓ; ખાલ કદા વિકરાલ કઢા ભૂપાલેા રે, અવિવેકી પડિત રસના રાગીએ; રમણીને રંગે કાઈ દિન લાગીએ. સ. ૧૦ ભાગી ને જોગી વેશ મનાવીએ, જન રજન ઉપદેશ ઉદરને ભરવારે; દોડે રે આગે દાસ કહાવીએ, સિદ્ધિના વેશ કુદા નિવ લાવીયા. સ૦ ૧૦ માતને એન થયા નારી તિમ માતા રે, ૧૦૩ નાગરને ચડાલ ચડયા વરઘેાડે રે; બ્રાત ને તાત હુઆ સતાનમાં; ભુમંડલ ઠાકુરીયા થઈ ને બેઠે રે, સુણ્યા હૈ સાને કાશ્યા કાનમાં; એકલડા રાયે કાઈ દિન રાનમાં. સ૦ ૧૦ ચૌદ પુરવધર પહેાતા જે સુર લેાકે રે; પુરવ શ્રુન દેશ થકી સંભારતા, ચરમ ધરમ ધરવાની તાસ ન શક્તિરે; વિષયાકુલ ચિત્ત સુખને સેવતા, અનુગામી અવિધનાણી દેવતા. સં ૧૦ ફ્ લિંગ અનંતા ધરિયા કામ ન સરિયારે, For Personal & Private Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ હાળીને રાજા ગુણ વિષ ચંયમી, નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે, વાસુદેવ ચકી ચઉદ રતન વમી નારકીમાં પહેલા ગુણિ જનને દમી. સં૦ નં૦ ૭ જાતિ સ્મરણ નાણે નારકી જાણે રે; પુરવ ભવ કેરી સુખની વારતા, - દશવિધ વેદન છેદન ભેદન પામી રે; આયુને પાળી તિર્યંચે જતા, માત ને પુત્ર વિવેક ન ધારતા. સં. વ. ૮ શ્રી શુભવીર ગુરૂના વયણ રસાળાં રે, સાંભળતાં વેશ્યા ચિત્ત ઉપશામીયું ત્રણ કરણશું ગંઠી ભેદ કરંતી રે, મિથ્યાત્વ અનાદિ કેરૂ વામીયું; કેશ્યાએ સૂ ધું સમતિ પામીયું. સં૦ નં૦ ૨. માનની સઝાય. માન ન કરશે રે માનવી, કાચી કાયાને શે ગર્વ રે, સુર નર કિન્નર રાજીયા, અંતે મરી ગયા સર્વ રે; માને જ્ઞાની વિનાશ રે, માને અપયશ વાસ રે, માને કેવલ નાશ ૨. માન. ૧ For Personal & Private Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧૦૫ સેના વરણી રે ચહે બળે, રૂપા વરણ ધુંવાર રે; કુંકુમ વરણી રે હેહડી, અગ્નિ પ્રજાળી કરી છાર રે. મા૨ જે નર શીર કસી બાંધતા, સાધુ કસબીના પાઘ રે; તે નર પેઢયા રે પાધરા, ચાંચ મારે શીર કાગ રે. મા૦૩ કઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતા ચાલણ હાર રે, મારગ વહે રે ઉતાવળે, પડખે નહિં લગાર રે. માત્ર ૪ અંત રે પ્રાણને આવશે, ન જુવે વાર કુવાર રે; ભદ્રા ભરણીને યોગિણું, શની સીમ વળી કાળ રે. મા૫ હાલેશ્વર વીણું એક ઘડી, નવી રહેવાતું લગાર રે; તે વીણું જન્મારે વહી ગયે, નહીં કાગળ સમાચાર છે. માટ૬ જે નર ગાજીને બેલતા, વાવરતા મુખ પાન રે; તે નર અગ્નિમાં પિઢીયા, કાયા કાજળ વાન રે. મા૭ ચીર પિતામ્બર પહેરતા, કઠે કનકને હાર રે; તે નર કાલે માટી થયા, જે જે અથીર સંસાર રે. મા. ૮ જે શીર છત્ર ઢળાવતા, ચઢતા હાથીને ખંધ રે તે નર અંતે રે લઈ ગયા, દેઈ દેરડાના બંધ રે. મા૯ કેડી મણની શીલા કર ગ્રહી, ગિરિધર નામ કહાય રે; તરસે તરફડે ત્રિકમે, નહીં કે ઈ પાણ પાનાર રે. મા૦૧૦ ચોસઠ સહસ અંતે ઉરી, પાયક છ— કરેડ રે; તે નર અને રે એકલે, સુતે ચીવર એઢ રે. માત્ર ૧૧ જે જહાં તે તહાં રહે, પુન્યને પાપ બે સાથ રે; એહવું સ્વરૂપ દેખીને, પુન્ય કરે નીજ હાથ રે. મા૧૨ For Personal & Private Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ જે નર હસી હસી બેલતા, કરતા ભેજન સાર રે; તે નર અને માટી થયા, ઘડતાં પાત્ર કુંભાર રે. માત્ર ૧૩ ચંપક વરણું રે દેહડી, કદલી કેમલ સંઘ રે; તે નર સુતા રે કાષ્ટમાં, પડે ધડ ધડ ડાંગ રે. માત્ર ૧૪ દેહ વિટંબણુ નર સુણ, ન કરે તરણાને લેભ રે; જરાસંધ સરીખા રે રાજવી, અંતે ન રહ્યા ભરે. માત્ર ૧૫ અથીર સંસાર જાણી કરી, મમતા ન કરે કે રે; કવિ કષભની શીખડી, સાંભળજો સહુ કઈ રે. મા૧૬ ૩. શ્રી ભરત ચક્રવતીની સખ્ખાય. મનમેં હી વૈરાગી ભરતજી, મન હી બૈરાગી; સહસ બત્રીશ મુકુટબંધ રાજા, સેવા કરે વડભાગી, ચોસઠ સહસ અંતે ઉરી જાકે તોહે ન હવા અનુરાગી; ભરતજી મનમેં હી બૈરાગી. ૧ લાખ ચોરાશી તુરંગ મજા કે, છનુ કોડ હે પાગી; લાખ ચોરાશી ગજ રથ સહિયે, સુરતા ધર્મ શું લાગી. ભ૦૨ ચાર કોડ મણ અન્ન નિત સીઝ, લુણ દશલાખ મણ લાગી; તિન કોડ ગોકુલ ઘર દૂછ્યું, એક કોડ હળ સાગી. ભ૦ ૩ સહસ બત્રીશ દેશ વડ ભાગી, ભયે સરવે કે ત્યાગી; છનું કોડ ગામ કે અધિપતિ, તેહિ ન હઆ સરાગી. ભ૦ ૪ નવનિધિ રતન ચગડા બાજે, મન ચિંતા સબ ભાગી; કનકકીતિ મુનિવર વંદત હે, દે મુક્તિ મેં માગી. ભ૦ ૫ For Personal & Private Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૪. થાચ્ચા કુમારની સજ્ઝાય. આદિશ્વરને રે પાય પ્રણમી કરી, વલી નમી નિજ ગુરૂ પાસેજી, થાવચ્ચાનારે નંદન ગાઈએ, નામે નવ વિધિ થાયેજી. ૧ ભાવે વંદો રે થાવર્ચીા મુનિ, નેમી જીનેશ્વર શિષ્યેાજી; શ્રી શેત્રુંજા ઉપર સિદ્ધ થયા, હું પ્રણમું નિશદિશાજી. ર દ્વારિકા નયરી કૃષ્ણે નરેસરૂ, થાવચ્ચેા ધનવતાજી; બહુ ધન ખરચી રે સુત પરણાવીયે, નારી ખત્રીશ ગુણવંતાજી. ૩ ગડ ગિરનારની પાસે જાણીએ, નંદનવન અભિર મેાજી; અહુ પિરવારેરે નેનમ સમાસર્યા, હિર મન હરખ્યા તામજી. ૪ વંદન આવે રે સમલ આડંબરે, જાદવને પરિવારાજી; કુમાર થાવÀારે તિહાં વલી આવિયા,સુરનરના નહી પારેાજી. ૫ વાણી સુણીનેરે મન વૈરાગીયા, થાચ્ચા નિજ ગેહાજી; તીહાંથી આવીરે માયને પાય પડયા, માત સુણા સનેહાજી. ૬ એ સંસાર અસાર તે જાણીએ, અનુમતિ દ્યો મેારી માતજી; જેથી હું સંયમ મારગ આચરૂ, ખીણ લાખેલે જાયજી. ૭ વયણુ સુણીને હયડે ડહડહી, આંસુડાં ઉભરાયેાજી; સયમ મારગ એટા દાહિલા, તું છે કુમલી કાયાજી. ૮ ધન કણ કંચનમાલ અછે ઘણા, વલી ખત્રીશ વહુ તારાજી; ભાગ સંચાગ વચ્છ તુમે ભાગવે, પછે તજજો સંસારાજી. ૯ થાવચ્ચે કહે સુણેા મેરી માવડી, વચન કહું વિશાલેાજી; તન ધન જોમન એ કારમું, જાણે! સ્વપ્ન જ જાલેાજી. ૧૦ જીજી કરતારે દિનકર આથમે, કમ ખમશ્યા ટુંકારાજી; ખાણખાણ ભાજન કુણુએ પુછશ્યે,અરસનીરસ વલી આહારેાજી.૧૧. ૧૦૭ For Personal & Private Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ જંગલ મહેરે સુણ મેરી માવડી, ભુખ તરસ સહે અપારેજી; પાણી ભેજન કહો એ કૂણ કરે, વન વગડાની સારે. ૧૨ નારી બત્રીસરે વલી વલી વીનવે, અલસર અવધારેજી; અવગુણ અમને કુણ કહે વાલમા, કાં મેલે નિરધાર.૧૩ પહોંચે સ્વારથ જ્યાં લગે જેહને કુણ નારી કુણ માતાજી; સ્વારથ વણસેરે કો કેહને નહી, માને માનુની વાતો છે. ૧૪ જબ લગે જવુંરે સૂણ મારા નાના,મ કરીશ વ્રતની વાતેજી; વલતું સંયમ તુજને જે રૂચે, એમ બેલે વલી માતાજી. ૧૫ પહેલાં પૂઠેરે ખબર ન કે પડે, તું છે ભલી માતાજી; ડાભ અણીજલ ચંચલ આવખું, ખીણમેં વરસી જાયછ.૧૬ લેઈ અનુમતિરે કુંમર હજારછ્યું, નેમિ જિનેસર શીગેજી; સંયમ પાળીરે તન મન વશ કરી, છોડી તન ધન સારે. ૧૭ પાળે સંયમ સાધુ ક્રિયા કરી, ભણીયા અંગ અંગીયારો જી. અવસર જાણું અણુસણ આદરે, સાથે સાધુ હજારજી. ૧૮ શ્રી શેત્રુજારે ઉપર સિદ્ધ થયા, મુગતે ગયા દુઃખ છેડી રે; વિબુધ સિરમણી દિપવીજય તણે, ધીર નામે કરોડીજે.૧૯ ૫. શ્રી ભરત બાહુબલીજીની સજ્જાય ( જિન વચને વૈરાગિયે હો ધન્ના, એ દેશી) તવ ભરતેશ્વર વીનવે રે ભાઈ ખમે ખમે મુજ અપરાધ: હું ઓછે ને ઉછાંછળો ભાઈતું છે અતિયે અગાધ રે. તું મુજ શિરને શેહરે રે ભાઈ, હું તુજ પગની રે ખેહ, બાહુબલી ભાઈ, હું કયું કીજે એ. ૧ એ સવિ રાજ્ય છે તાહરૂં રે ભાઈ, મન માને તસ દેય. ૨ For Personal & Private Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ છ હું અપરાધી પાપીયે રે ભાઈ, કીધાં અનેક અકાજ; લેાભ વશે મૂકાવિયા રે ભાઈ, ભાઈ અણુનાં રાજ રે.૩ એક અન્ધવ તું માહુરે રે ભાઈ, તે પણ આદરે એમ; તે હું અયસ આગળે રે ભાઈ, રહીશું જળમાં કેમ રે, ૪ ક્રોડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની અણુ; એક વાર હસી ખેાલને રે ભાઇ, કર મુજ જન્મ પ્રમાણ રે. પ ગુનાહ ઘણા છે માહરા રે ભાઈ, ખક્ષીશ કરીય પસાય; રાખેા રખે ભણુ કિશી રે ભાઈ, લગિલળિ લાગુ' છુ' પાયરે ૬ ચક્રીને નયણે ઝરે રે ભાઈ, આંસુડા કેરી ધાર; તે દુઃખ જાણે તે ઉરે રે ભાઈ, કે જાણે કીરતાર રે નિજ વરી વનિતા ભણીરે ભાઈ, જાતાં ન વહે પાય; હા ? મુરખ મેં શું કર્યુ રે ભાઈ, એમ ઉભા પસ્તાયરે ભાઈ. ૮ વિવિધ વચન ભરતેશનારે ભાઈ, સુણ વિ રામ્યા તેહ; લીધું વ્રત તે કયું ફ્રિ રે ભાઈ, જિમ હથેળીમાં રહે. ૨. ૯ કેવળ લહી મુગતે ગયા રે ભાઈ, ખાડુખળી અણુગાર. પ્રાતઃસમય નિત્ય પ્રણમીએ રે ભાઈ, જિમ હાય જયજય કારરે,૧૦ શ્રી ઋષભજિન સુપસાય ઇણિ પરે, સંવત સત્તર એકાતરે ભાદ્રવા શુદ્ધિ પડવા તણે દિન, રવીવાર ઉલટ ભરે. ૧૧ વિમવિજય ઉવઝાય સદગુરૂ, શીશ તસ શ્રી શુભ વરે; બાહુબળિ મુનિરાજ ગાતાં, રામવિજય જય શ્રી વરે. ૧૨ ૬. શ્રી રત્નચિંતામણિની સજ્ઝાય. આ ભવ રત્નચિંતામણિ સિરા, વારા વાર ન મળશેજી; ચેતિ શકે તે ચેતજે જીવડા, આવા સમય નહિ મળશેજી. ૧૦૯ For Personal & Private Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચાર ગતિ ચેરાશિ ચેનિ, તેમાં તું ભમી આજી; પુણ્ય સંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પાજી. આ૦૨ વહેલે થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામજી; કુગુરૂ કુદેવ કુધર્મ ને ઠંડી, કીજે આતમ કામજી. આ૦ ૩ જેમ કઠિયારે ચિંતામણિ લાધે, પુણ્ય તણે સંગ; કાંકરાની પર નાંખી દીધે, ફરિ નહિ મળવા ગઇ. આ૦૪ તેહની વચ્ચે તું બેઠે જીવડા, કાળ આદિ નિકાશેજી; એક કાળે તું આ જીવડા, એક કાળે તું જાશે. આ૦૫ ધન્ય સાધુ જે સંયમ પાળે, સુધો મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખેટે દષ્ટિ ન રાખે છે. આ૦ ૬ માતા પિતા દારા સુત બાંધવ, બહુવિધમાં વિરતી જેડેજી; તે માંહેથી જે કાજ સરે તે, સાધુ ઘર કેમ છેડેજી. આ૦૭ માયા મમતા વિષય સહ ઈડી, સંવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણ અમૃત રસ પીજે જી. આ૦૮ જેમ અંજળીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય; ઘડી ઘડીએ ઘડીયાળાં વાજે, ક્ષણ લાખિણે જાયજી આ૦ ૯ સામાયિક મન શુદ્ધ કીજે, સિવરમણ ફળ પામીજે જી; માનવભવ મુક્તિને કામી તેમાં ભરે શાને લીજેજી આ૦૧૦ દેવગુરૂ તમે દ્રઢ કરી ધારે, સમકિત શુદ્ધ આરાધોજી; છકાય જીવની રક્ષા કરીને, મુક્તિનો પંથ જ સાધજી. આ૦૧૧ હૈડાભીંતર મમતા રાખો, જનમ ફરી નવિ મળશેજી; કાયર તે કાદવમાં ખુતા, શુરા પાર ઉતરશેજી. આ૦ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હીરા સરીખા ગુરૂ જ્ઞાનના ખડીયાજી; કહે અભય રામ ગુરૂ ઉપદેશે, જીવ અનંતા તરીઆજી. આ૦૧૩ For Personal & Private Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૭. શ્રી સહજાન’દીની સજ્ઝાય. સ૦ ૧ ( બીજી અશરણુ ભાવના-એ દેશી ) સહજાનન્દી રે આતમા, સૂતા કાંઈ નિશ્ચિત રે. મેહ તણા રણીયા ભમે, જાગ જાગ મતિવન્ત રે; લૂટ જગતના જન્તરે નાંખી વાંક અત્યન્ત રે; નરકા વાસ વન્ત રે, કાઈક વિરલા ઉગરત રે. રાગ દ્વેષ પરિણતી ભજી, માયા કપટ કરાય રે; કાશ કુસુમ પરે જીવડા, ફેગટ જનમ ગમાય રે; માથે ભય જમરાય રે, શે। મન ગવ ધરાય રે; સહુ એક મારગ જાય રે, કાણુ જગ અમર કહાય રે. સ૦ ૨ રાવણ સિરખા રે રાજવી, નાગા ચાલ્યા વિણુ ધાગ રે; દસ માથાં રણ રડવડયાં, ચાંચ ઢીએ શિર કાગ રે; દેવ ગયા સિવ ભાગ રે, ન રહ્યો. માનના છાગ રે; હિર હાથે હિર નાગ રે, જો જો ભાઈ એના રાગ રે. સ૦ ૩ કોઈ ચાલ્યા કોઇ ચાલશે, કેતા ચાલણહાર રે; મારગ વહેતા રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશ વિદેશ સધાય રે, તે નર એણે સંસાર રે; જાતાં જમ દરખાર રે, ન જીવે વાર કુવાર રે. નારાયણપુર દ્વારિકા, મળતી મેલી નિરાશ રે; રાતાં રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે; કિડાં તરૂ છાયા આવાસ રે, જળ જળ કરી ગયા સાસ રે; અળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવ વાસરે, સ૦ ૫ રાજી ગાજીરે ખેલતા, કરતા હુકમ હૈરાન રે; ૧૧૧ For Personal & Private Use Only સ૦ ૪ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પિઢયા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ અદ્ધિ અથિર નિદાન રે; જેવું પીંપળ પાન રે, મ ધરે જુઠ માન રે. સ. ૬ વાલે શર વિના એક ઘડિ, નવિ સેહાતું લગાર; તે વિણ જનમારો વહી યે, નહીં કાગળ સમાચાર રે; નહીં કઈ કઈ સંસાર રે, સ્વારથિયે પરિવાર રે; માતા મરૂદેવી સાર રે, પહે ત્યા મેક્ષ મેઝાર રે. સ. ૭ માતા પિતા સુત બાંધવા, અધિક રાગ વિચાર રે; * નારી આશારી રે ચિત્તમાં વછે વિષય ગમાર રે; જુઓ સૂરિકંતા જે નાર રે, વિષ દીધે ભરતાર રે; નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સ. ૮ હસી હસી દેતા રે તાલી, શમ્યા કુસુમની સાર રે; તે નર અંતે માટી થયા, લેક ચણે ઘરબાર રે; ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણું અસાર રે; છેડે વિષય વિકાર રે, ધન્ય તેહને અવતાર રે. સ૦ ૯ થાવસ્થા સુત શિવ વર્યા, વળી એલાચી કુમાર રે; ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાળ રે; મહેલી મેહ જંજાળ રે, ઘેર રમે કેવળ બાળ રે, ધન્ય કરકંડૂ ભૂપાળ રે. સ. ૧૦ શ્રી શુભવિજય સુગુરૂ લહી, ધર્મરાયણ ધરે છેક રે; વીર વચન રસ સેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર ભેક રે, ધરતા ધર્મને ટેક રે; ભવજળ તરિયા અનેક રે. સ. ૧૧. For Personal & Private Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ ' જેન ધ્રુનાં દરેક શનિનાં પુસ્તકે. થી ભારે ત્યાં શી સ્થિત રૂબરૂ મળા મા સૂચિ મ આવા માસ્તર રતિલાલ બાદ ચ #ii લ્હી જઇ હા ની છે. વર્ષ, વિરુ કે જૂદ , કાકા કાકી For Personal & Private Use Only