SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર () ૬ નીવી- નવી કરનાર ફોડ વરસનાં પાપ કરે મને ખપાવે છે. ૭ એકઠાણું- એકલડાણાનું પચ્ચકખાણ કરનાર દસ : ફેડ વરસનાં પાપ કરમને અપાવે છે. ૮ એકદત્તી–એકદત્તીનું પચ્ચકખાણ કરનાર સે કેટી 1 વરસના પાપ કરમને ખપાવે છે. જ આયંબિલ- આયંબિલ તપનું પચ્ચકખાણ કરનાર એક હજાર કેટી વરસનું પાપ કરમ અપાવે છે. ૧૦ ઉપવાસ-ઉપવાસ તપનું પચ્ચકખાણ કરનાર દશ હજાર કેટી વરસનું પાપ કરમ અપાવે છે. ૧૧ છતપ- છઠ તપનું પચ્ચકખાણ કરનાર એક લક્ષ કદી વરસનાં પાપ કરમ અપાવે છે. ૧૨ અઠમતપ- અઠમ તપનું પચ્ચકખાણ કરનાર દસ લક્ષ કેરી વરસનાં પાપ કરમ અપાવે છે. - આ રીતે કરવાથી ઉપર મુજબ પાપ કરમ અપાવે છે અને આ ઉપરાંત એક એક ઉપવાસની વૃદ્ધિ કરવાથી . . દસ ગણે આંકડે વધવાથી દસગણું ફળ મળતું રહે છે. ૧૩ સાજને તિવિહાર વિહારનું પચ્ચકખાણ કરનાર મહિને દિવસમાં પદર ઉપવાસનું ફળ મેળવે છે. હંમેશાં મુસીનું પચ્ચકખાણ કરવાથી એક મહિનામાં ૨૭ ઉપવાસને લાભ થાય છે. હંમેશાં અચિત્ત જળ વડે બેસારું કરવાથી મુડસીના - પચ્ચખાણ સહિત એક મહિનામાં ૨૮ ઉપવાસને લાભ થાય છે. હમેશાં અચિત જળ વડે એકાસણું કરવાથી નુકસીના પચ્ચકખાણ સહિત કરવાથી એક મહિનામાં ૨૯ ઉપવાસને લાભ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy