________________
૧૯૨ (૩)
ભમતીની પ્રદક્ષણા દેતાં બોલવાના દુહા. કાલે અહિંદ અતથી, જીવ ભ્રમણાના નહી પાર; તે ભ્રમ નિવારવા, પ્રદક્ષિણા ઘઉં ત્રણ વાર, ભ્રમતીમાં ભમતાં થકાં. ભ ભાવડકર પલાય; શુંન જ્ઞાન ચાત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ રસિક રવી ભય ટળે, સીઝે જો વાંછિત કાજ; નાય પ્રાપ્તિ ભણી, દર્શન કરે નિરાજં, ૩ જ્ઞાનવ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત;
જ્ઞાન વિના જગ વડા, ન લહે તત્ત્વ સંકેત.
ય સ સ કમ ના, કિત કરે વળી જે; ચારિત્રનાનનિયુકત કહ્યું, ' તે ગુણુ ગેહ. પ વાતે દર્શનશાનચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે ભવ દુઃખ ભંજનહાર, ૬ તપશ્ચર્યાં ફળ વિચાર.
૧ નવકારશી-નારકીના જીવે એકસો વરસ સુધી અકામ નિરા વડે જેટલાં પાપ કર્મને ખપાવે છે, તેટલાં બાપ કર્મને નવકારસીના પ્રત્યાખ્યાન વડે ખપાવાય છે. ૨ પારિસિ– પારિસિનું પચ્ચકખાણ કરનાર એક :- હજાર રસનાં પાપ કર્મોને ખપાવે છે.
૩ સાત પાણિસ- સાત પરિસિનુ પચ્ચખાણ કરનાર દસ હન્તર વરસના પાપ કરમને ખપાવે છે.
૪ પુરીમઃ- પુરીમઢનું પચ્ચકખાણ કરનાર એક ' લાખ વરસના પાપ કરમ ખપાવે છે.
એકાસણું - એકાસણાનુ પચ્ચકખાણુ કરનાર દશ લાખ વરસના પાય કરમને પાવે છે.
પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org