SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ (૩) ભમતીની પ્રદક્ષણા દેતાં બોલવાના દુહા. કાલે અહિંદ અતથી, જીવ ભ્રમણાના નહી પાર; તે ભ્રમ નિવારવા, પ્રદક્ષિણા ઘઉં ત્રણ વાર, ભ્રમતીમાં ભમતાં થકાં. ભ ભાવડકર પલાય; શુંન જ્ઞાન ચાત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ રસિક રવી ભય ટળે, સીઝે જો વાંછિત કાજ; નાય પ્રાપ્તિ ભણી, દર્શન કરે નિરાજં, ૩ જ્ઞાનવ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ વડા, ન લહે તત્ત્વ સંકેત. ય સ સ કમ ના, કિત કરે વળી જે; ચારિત્રનાનનિયુકત કહ્યું, ' તે ગુણુ ગેહ. પ વાતે દર્શનશાનચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ નિરધાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે ભવ દુઃખ ભંજનહાર, ૬ તપશ્ચર્યાં ફળ વિચાર. ૧ નવકારશી-નારકીના જીવે એકસો વરસ સુધી અકામ નિરા વડે જેટલાં પાપ કર્મને ખપાવે છે, તેટલાં બાપ કર્મને નવકારસીના પ્રત્યાખ્યાન વડે ખપાવાય છે. ૨ પારિસિ– પારિસિનું પચ્ચકખાણ કરનાર એક :- હજાર રસનાં પાપ કર્મોને ખપાવે છે. ૩ સાત પાણિસ- સાત પરિસિનુ પચ્ચખાણ કરનાર દસ હન્તર વરસના પાપ કરમને ખપાવે છે. ૪ પુરીમઃ- પુરીમઢનું પચ્ચકખાણ કરનાર એક ' લાખ વરસના પાપ કરમ ખપાવે છે. એકાસણું - એકાસણાનુ પચ્ચકખાણુ કરનાર દશ લાખ વરસના પાય કરમને પાવે છે. પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy