SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ (બ) જળમંદિર પાવાપુરી બાબુના કરારની અંદર ન્હાવાની જગ્યાથી જરા આગળ જતાં જળમંદિર પાવાપુરીની તારશ ચિતાર નમુનાનું અહીં સં. ર૦૧૧ની સાલમાં વેરાવળ નિવાસી મીડીડેન લીલાધરે પિતાને આત્મ કલ્યાણાર્થે જળમંદિર બંધાવી બાબુન. દહેરાસરની પિડીને વહીવટ નીચે દર્શન કરવા માટે સમર્પણ કરેલ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે અને બને બાજુએ પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમાજી બિરાજીત છે તેમાં એક ધાતુના ર સિદ્ધચક એક ચેવિસવટ્ટો છે આજુબાજુ ભમતી માટે સુંદર એટલે છે તેમજ બહાર લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની દહેરી છે આ પણ મીડીબહેન લીલાધરે જ પ્રતિષ્ઠા સં. ૨૦૧૩ના મહા વદ ૩ને રવિવારના રોજ કરાવી દર્શનાર્થે સમર્પિત કરેલ છે. નવકાર મંત્રને છંદ સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પુરવને સાર; એના મહિમાને નહિ પર, એને અર્થ અનંત અપાર સર ૧. સુખમાં સમરે દુઃખમાં સમ સમરે દિવસ રાત : જીવતાં સમર મરતાં મરે, સમ સહુ સંઘાત. સ. ૨. યોગી સમરે ભેગી મરે, સમરે રાજા રંક, દેવે સમરે દાનવ સમરે, સમરે સુખ નિઃશંક, સ0 ૩ અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે, અડસિદ્ધિ દાતાર. સ. 4 નવપદ એના નવનિધિ આપે, ભવે ભવનાં દુઃખ કાપ; વિર વચનથી હૃદયે વ્યાપે, પરમાનંદ પર અ. સ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy