________________
૧૧૦
શ્રી શત્રુંજય સૌરભ દહેરીએ છે. ઉપર એક દહેરાસરમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે.
વાવડી પ્લેટ તરફ જતાં શત્રુંજય પટ છે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની શ્યામ મૂર્તિવાળું સુંદર મંદિર છે. નીચે ૧૨૧ પણ છે. ઉપર શ્રી સીમંધરસ્વામીની પ્રતિમા છે. - સૌથી ટચે ગઈ એવીશીના નીરવાણું પ્રભુના કદંબ ગણધર કોડ મુનિ સાથે મોક્ષે ગયા હતા, તેમના અને શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે.
અહીં કમળાદેવીનું સ્થાનક છે. અહીં હળીના દિવસે હિળી પ્રગટાવવામાં આવે છે. ડુંગર હોવા છતાં આજુ બાજુ કશું નુકશાન થતું નથી. કમળાદેવીની મૂર્તિ ચમત્કારિક લાગે છે. - વાવડી પ્લેટમાં પ્રતિમાજીને ભંડાર છે. અનેક જાતની રંગબેરંગી આરસની નાની મોટી ભવ્ય મનહર પ્રતિમા જીઓ ઘણું છે. ઉપરાંત ગૌતમસ્વામી અને દેવ-દેવીઓની મૂર્તિ એ પણ છે. ધાતુની મૂર્તિઓ પણ ઘણું છે.
હસ્તગિરિ–કદંબગિરિથી એક ગાઉ ચેક ગામને પાદર શત્રુંજી નદીને ઓળંગીને હસ્તગિરિ જવાય છે. ભરત રાજાના હાથીએ આ સ્થળે મરણ પામી સ્વર્ગે ગયા તે હાથીના સ્મરણ નિમિત્ત હસ્તગિરિ તીર્થ મનાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org